Book Title: Digambar Jain 1915 Varsh 08 Ank 01
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 158
________________ ૧૧૪ » જિત્ર રણીત અંજ. ૧૮ [વર્ષ ૮ ress Line:રાજana જેમાં નૂતન વર્ષનો આ મોટો પિથો આનંદમાં ઉમેરો કરે છે. આ મોટા પથામાં વિદ્વાને અને જાણીતા પુરૂષોના વિદ્વત્તા ભરેલા લેખેના કયામeyastasies Eાઘ સંગ્રહ સાથે જૈન કામના જાણીતા પુરૂષોની (લેખક:-વાડીલાલ મૂળજીભાઈ સંઘવી-લીબડી) ઓળખાણ કરાવવા ફેટાઓ પ્રગટ કરે છે, Lives of great men all remind us જેથી કર્તવ્યપરાયણી પુરૂષોના ફટાઓ જોઈ , આપણું કર્તવ્ય યાદ કરાવે છે. we can make our life sublime. આહા ! નૂતન વર્ષે કેટલો આનંદ!! And departing, leave behind us આ આન દ વર્ષ પર્યન્ત રહે તો કેવું foot-prints on the sands of time. સારૂં !!! કેમ, આવો આનંદ જોઈએ છીએ? (Longfallow.) આવા આનંદમાં તલ્લીન રહેવાની ઇરછા થાય વિરતનુજે! આ નુતન વર્ષ. છે ? જો આવા આનંદમાં રહેવાનો અડગ ના પ્રથમ દિવસે સબરસ! નિશ્ચય કરી બેઠા હો તે નિરાશ થશે માં હો ! નકારક પ્રેમમય સબરસ !! સબ- તે આશા પુરી કરવાને-અમર કરવાને મારી સ!!! આજનો માંગલ્ય દિવસ કેવો આનંદ પાસે એક ઉપાય છે-એક જડી બુટ્ટી છે. આપે છે !! આ જડી બુટ્ટી લાયકાત મેળવ્યા પહેલાં જગતમાં જે પ્રાતઃસ્મરણીય ઉપકારી નહિ મળી શકે મારી પાસેથી લુંટી જશે, પુરૂષ થઇ ગયા છે, તેના ઉપકારે વિસ્મરણ તેપણ તે તમારી પાસે નહિજ રહે અને. ન થાય, તે માટે કૃતજ્ઞ લોકે શક-સંવત તે મેળવવા માટે આજનો વિષય લખવા ગણવા લાગ્યા છે. આવી રીતે જુદા જુદા પ્રારંભ કર્યો છે, તે કાળજીપૂર્વક વાંચો-વિ ચાર-મનન કરો. આ વિષયમાં ઘણું જ પરાક્ષ દેશમાં જુદા જુદા પુરૂષોને શક ચાલે છે. રહસ્ય સમાયેલું છે. ત્ય, સાંભળો ધ્યાન આપણું દેશમાં પરે૫કારી રાજા વિક્રમ અને પૂર્વક સાંભળજે હે ! હું પુનઃ પુછીશ શાલીવાહન શક ઈત્યાદિ શકે ગણાય છે. આપણે આપણું વિશ્વવંદ્ય જગદુદ્ધા- શિરસાવંઘ મહાત્માઓના ચરિત્ર રક-પ્રાતઃસ્મરણીય પરમાત્મા મહાવીર, જેના જગતને એક અમુલ્ય અને અમર વારસાતો જગતને એટલા બધા ઉપકાર કરનારા સમાન છે. તેમના ચરિત્રમાં એક પ્રકારનું છે કે જે તે તો તેના સત્ય સ્વરૂપમાં જગ. દેવી વશીકરણ હોય છે તેમના ચરિત્રથી તમાં પ્રસરાય, જગતમાં અશાંતિ-કલહ- અનેક વ્યકિત ઉન્નત થઇ સમગ્ર પ્રજા ઉન્નત કસંપર્મારામારી--હિંસા-ચેરી-વ્યભિચાર દશામાં આવી છે. ઇત્યાદિ એાછા થઇ જાય, સર્વ ભ્રાતૃભાવ અખિલ વિશ્વના ધમ અને નીતિ અને પ્રેમની શખલાથી જોડાઈ જાય. આ મહાપુરૂષના ચરિત્રથીજ ઘડાય છે. સકળ શિરસાવધ પરમાત્મા મહાવીરને વીસરાઈ ન સમાજમાં અખલિત વ્યવહાર પણ જવાય તે માટે આપણે વીરસંવત તેમના ચરિત્રથી જ ચાલ્યો જાય છે. ગુણવા લાગ્યા છીએ અને આ જ દિગંબર તેમની સર્વોત્કૃષ્ટ અને અદ્દભુત શક્તિની જેન” પણ વીરસંવતના અધિક પ્રચારાર્થે અસર આખા સમાજ પર થાય છે, તે મનુષ્યને ગંજાવર ખચે ખાસ અંક પ્રગટ કરે છે, મન અને આત્માને શુધ્ધ કરી નાંખે છે. (૧૬)

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170