Book Title: Digambar Jain 1915 Varsh 08 Ank 01
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 160
________________ १५६ સચિત્ર વાત એ મહાન કવિ શેકસપીયર કહે છે કે:For my own part I shall be glad to learn of noble men અર્થાત્—હું મારા પેતાના ભાગ સારૂ તે મહાત્માઓના જવનચરિત્રા શીખવાને ખુશી થશ માહાત્મા પુરૂષાના ચરિત્રા એ હારા ભાણા, અનેક સદુપદેશે। અને લાખા શીખા મણુની કથા કરતાં પણ મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાને પ્રબળ સાધનરૂપ છે, એમ માનવું. તેમાં કાંઈ પણ અતિશયાક્તિ નથી. મનુષ્ય મરી જાય છે અને અદ્રશ્ય થાય છે, પરંતુ તેના વિચારે અને કાર્યા પાછળ હયાત રહે છે અને પેાતાની જાતિ ઉપર મંદી ન બ્રુસ્રાય એવી છાપ પડી જાય છે, અને આ પ્રમાણે તેમના જીવનના ચૈતન્યની કળા વિસ્તાર પામે છે અને ચિરસ્થાયી થાય છે, વિચાર અને સંકલ્પ શક્તિને તે યાગ્યરૂપ આપે છે અને તે વડે ભવિષ્યના ધડવામાંજ સહાયભુત થઇ પડે છે. માનુષિક ઉન્નત્તિના ખરા માગ દર્શક મનુષ્યા તેજ હાય છે કે જેએ પેાતે ઉત્તમ અને ઉચામાં ઊંચી દિશામાં આગળ વધે છે. તેએ પાતાની આસપાસના નૈતિક વાતાવરણને પ્રકાશિત કરનારી ટેકરી ઉપર મુકેલા દીપા સમાન છે અને તેમના ચૈતન્યના પ્રકાશ ભવિષ્યના સબળા જમાનાએ ઉપર પડતા રહે છે, તેમનું મહન્ દૃષ્ટાંત તેમની જાતિને સ સામાન્ય વારસા થઇ પડે છે અને તેમના મહાન્ વિચારો મનુષ્ય સ્વત્કૃષ્ટ પુંછ થાય છે. સ્વરૂપને તે ળ આયનાની માફક શ્રેષ્ઠ મનુષ્યમાં રહેલા પ્રદર્શિત કરવામાં તેને [ થવું ૮ ને વિકાસ કરવા કે પોતાના બંધુએની–જ્ઞાતિની કિવા દેશની સેવા બજાવવા કે પરને માટે જીવન ગાળ્યું હેય તેવાનાજ જીવનચરિત્રા લાય છે. જેના ચરિત્રમાંથી અનેક એધદાયક દૃષ્ટાંત મળી શકે, જેના ચરિત્રમાં દેખાતા પ્રત્યેક કાર્યો અન્ય જીવના હિતાર્થે જ ચૈાજાયેલા હાય, એક કીડી જેવા પ્રાણીને પણ ઇજા ન થાય– હરકત થાય એવુ’ વનતા જેના ચરિત્રમાં દેખાતુ’જ ન હોય, જેના ચરિત્રમાં પ્રાંત કષ્ટ આવે, તેાપણુ પરના કાય` માટેજ સતત્ પ્રવૃત્તિ દેખાતી હોય, તેવા મહાત્માના ચરિત્રા અનુકરણ કરવા યેાગ્ય છે. તેમની જીવનકથા ખાસ શ્રવણીય-મનનીય હૈ।વા ઉપરાંત પુજ્ય ભાવ પ્રગટાવે તેવી માલુમ પડે છે. જે દેશમાં આવા મહાન પુરૂષાના કીના થતા નથી, જે દેશમાં બાળકાના કુમળા મગજમાં આ પ્રભાવશાળી પુરૂષાની જીવનરેખા દ્વારાતી નથી, તે દેશ ઉન્નતિને માગે` શી રીતે જાય ? મહાત્માના જીવનના અભ્યાસ કરી એ મહાત્માના જીવન દૃષ્ટાંતે લઇ જનસમાજ આગળ મુકી બાળકે, શ્રી કિવા પુરૂષામાં એ મહાત્મા માટે પુજ્યભાવ થાય, એમના હૃદય વધારે કામળ બને, વધારે પવિત્ર અને, વધારે સ’સ્કારી થાય, એ મહાત્માના પગલે ચાલવાની ઇચ્છા થાય એ માટે એવા મહાનુભાવેાના ચરિત્રા જનસમાજ આગળ મુકવાની ધણી જરૂર છે. હા, મહાન પુરૂષ થઇ પૃથ્વીતળપર અમર નામ સુકી જવું એ આશ્ આનદ્વ છે? અરે જીવનના ખરા આનદ અને રહસ્ય એજ છે. જો સત્ય આનંદ સંપાદન કરવા હાયતા, જે પન્થે સ્વગીય દાનવીર શેઠ માણેકચંદ્રજી આદિ મહાન પુરૂષા ગયા છે તેજ પન્થે આપણે વહન કરવું જોઇએ. આવી રીતે સન્માર્ગે વળી સર્વે સત્ય આનદ મેળવે અને સને આ નૂતન વર્ષ આન‘દદાયક નીવડે, એવી હૃદયની શુભેચ્છા સાથે અત્ર વીરમીચ, સુજ્ઞેષુ કબહુના ! છે. ત્રા, ખાન-પાન અને વિષય -તલ્લીન રહેનારા પુરૂષાના લખાતા ન્યુજેઓએ આથી અધિક પેાતાના આત્મા

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170