Book Title: Digambar Jain 1915 Varsh 08 Ank 01
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 153
________________ ]. ^ ^^ ^ ^ ^ ^ ^ ^^ ^^ ^ » શિવા હ કોઈ ખરાબ કામ કરતાં અટકાવી સારાં કૃત્યો દુઃખની સામા કમ્મર કસીને ધીરજ રૂપી કરવા માટે શીખામણ આપે છે. આપને હથિયારથી રણ જંગ મચાવતું હોય, વળી અસહ્ય દુઃખ સહન કરી ઉછેર્યા અને જ્ઞાન અન્ય ત મહેનત કરી તેના પગ લોહી લુહાણ સંપાદન કરાવી સારી સ્થિતિમાં આણી મુક્યાં થઈ ગયા હોય અથવા અનેક આપત્તિમાંથી તેવા અસહ્યી ઉપકારી માતા પિતાનો બદલે પસાર થવું પડે તથાપિ હિંમતે મરદાં, તે કયાં વાળી અથવા એ બદલે આપણે શા મદદે ખુદા એ વાક્યને અનુસરી આગળ જ ભુલી જવો જોઈએ ? તેના અસહ્ય વધશે તે તે માણસ પિતાનું ધારેલું કામ ઉપકારતળે આપણે નિરંતર દબાયલાજ છીએ. અવશ્ય કરી પાર પાડશે અને દુઃખના જે કોઈ એવા મૂખે મનુષ્યો હોય છે દરિયા તળેથી નીકળી સુખના મહાન તેજ માબા પનાં આવા અમુલ્ય ઉપકારોને સાગર ઉપર આવી તરશે ! માટે દરેક ભૂલી જઈ તેની સાથે લડવાને, તીરસ્કાર મનુષ્ય પોતાનાં ઉપર જે દુઃખ આવે તેમાં કાયર થઈ બેસી ન રહેતાં મનોબળ મન કરવાને તૈયાર થાય છે, તેવા મનુષ્યો ધિક્કારનેજ પાત્ર છે. ધિક્કાર અને ફીટકારની પણ મજબુત રાખી પ્રયત્નશીલ બનવું જોઈએ. તેને દરકાર હોતી નથી માટે બધુઓ અને જે માણસ પોતાના કામમાં નાહિંમત થયો મિત્રો! તમારે જે સત્યના માર્ગને પકડી સત્યા હોય અથવા ધુમાડાના ગોટા જેવા ખોટા બાના ચારીથી ચાલવું હોય, વિવેકી બની વિનયતાથી બતાવીને પોતાના કામને ટકાવી શકો નહિં વતી વિદ્યા અભ્યાસ કરવો હોય, સર્વ ગુણ તો તે માણસને કાયર જાણો, તે છેવટે 'સંપન્ન સહીત આબરૂ મેળવવી હાય, અરે. નિલ થયા વિના રહેશે નહીં. કાઈ કામ દુનિયાની ગમે તેવી દુ:ખદાયક સંપત્તિ કરતાં પહેલાં મન સાથે દ્રઢ નિશ્ચય કરવો કે મેળવવા ચાહતો હો, તો તમારા એજ આપણે એને પારજ ઉતારીશું અને તેમાં માતાપિતાને આશિર્વાદ ફક્ત બસ છે ! ઉત્સાહ, ઉમંગ અને મન દ્રઢ રાખી મંડયા કે મનોવઢ. રહેવું, એટલે અવશય તે કામ તમે પાર પાડશે. મન વગરનું મહાલવું એ એક ઝવ. જુની કહેવત છે અથવા મોબળ એજ મારૂં બળ, એ દરેક મનુષ્ણે પોતાનું મહા કેળવણીને ફેલાવો કરવાની શુભ વાકય છે એમ માનવું જોઈએ. મનોબળ હીલચાલ દરેક જ્ઞાતિ કે દેશમાં પરિપૂર્ણ ઉત્પ* રાખના. કહે છે કે જે પોચા મનન અને ન ન થશે . અને પોતાના બાળકને કેળવણી ચ - કાયર સ્વભાવના મનુષ્યો છે તેનાં જીવતરને આપવાનું, પિતાના દેશની કીતીને સાચવનારૂં ધિક્કાર છે; ચુસ્ત મન અને દઢ નિશ્ચય અને પિતાના બાપીકા ધર્મ પ્રત્યે પ્રેમ અને સમાન બીજું સુખ મેળવવાનું સાધન એકે મનની લાગણી ઉત્પન્ન કરનાર શિક્ષણ આપ નથી કદાપિ કોઇ મનુષ્ય મનોબળથી ભંગ વાનું કાર્યો જ્યારે ઉપાડી લેવાશે ત્યારે થઈ, તેની મહેનત અફળ ગઈ તો પણ તેનું તમો જરૂર જોશે કે હવે ધર્મને, જ્ઞાતિને ચાલે તેટલું કરી શકે છે, તે તે વિચારથી અને દેશનો ઉદય થતાં ઝાઝી વાર નથી. તેના મનને સંતોષ મળશે. કોઈ ધણેજ ગ- જે આપણે આપણા બીજા સંસારી ઝગડાઓ રીબ માણસ દુખના દરિયાતળે આવેલો અને નિર્માલ્ય વિચાર સાથેનું મિથ્યાભિમાન

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170