Book Title: Digambar Jain 1915 Varsh 08 Ank 01
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 130
________________ १२६ सचित्र खास अंक. [ વર્ષે ૮ વામાં એક યા ખીજી રીતે મદદગાર થવાની શક્તિ છતાં જે સાધુએ તે બાબતમાં ઉદાસીનતા-લાગણીરહીતપણું બતાવે છે (અને જે કેટલાંકા તેથી આગળ વધીને તેમાં પાપ બતાવી ઉશ્કેરણીએ કરે છે) તથા જેએ પેાતાની કીર્ત્તિ-પૂજા કે પ્રસિદ્ધિ માટે ભકતા પાસે ખર્ચ શ્રમ અને પ્રવૃત્તિ કરાવે છે અને અને ધમ'ની પ્રભાવનાનુ નામ આપે છે એમનામાં ધતું પહેલું અને મૂળ તત્વ દાન (દયા) મુદ્લ નથી એટલુંજ કહીને ન અટકતાં એમને નરકના પરમાધામી કે યમદૂત કહેવામાં હુ' માત્ર યાનુંજ મિશન બજાવું છુ એમજ હારે આ સ્થળે ખુલ્લા શબ્દોમાં કહેવું જોઈએ છે. જ્હાં 'દાન' નથી હાં ‘શીલ’ એટલે ચારિત્ર હાઈ શકેજ નહિં, જ્હાં હૃદયની વિશાળતા નથી હાં શીલ. ક્ષમામુદ્ધિ, સહનશીલતા, ઇન્દ્રિયનિગ્રહ, વૃત્તિસક્ષેપ હેાઈ શકેજ નહિ. પુરૂષામાં ઉત્તમ એવા શ્રીમહાવીરે દાન પછી જે શીલ ક્માધ્યું છે તે શીલ માત્ર બ્રહ્મચય પાલનમાંજ સમાપ્ત થતું નથી પણ ચારિત્ર (character)-ના અમાં સ્હમજવાનુ છે. એ ગુણુના સ્પષ્ટ જ્ઞાન માટે મારતા યેાજ વામાં આવ્યાં છે. આ વ્રતાના પાલનમાં શીલનું સાંગેાપાંગ પાલન સમાઇ જાય છે. એ ત્રાનું મ્હારી સ્ડમજ પ્રમાણે સ્વરૂપ આ નીચે આપીશઃ— (૧) એવી યતના પુત્ર ક (guardedlythoughtfully) કાય કરા, વચન ખેલા અને વિચાર કરો, કે જેથી કાઈ ભૂતનેજીવને ઈજા થવા પામે નહિ, અથવા ઓછામાં એછા ભૂતાને ઓછામાં ઓછી ઈજા થાય. લાભ એમ હુમજવાનું નથી; એનું હૃદય એથી વિકસવાનું નથી, એને આત્મા એથી પ્ર. લ્લીત થવાનેા નથી. અલબત એણે કરેલા. દાનના ઉપયાગ નથી એમ તે નથીજ. જે લેાકાનેા તે એક યા બીજા સમયમાં ઋણી બન્યા હતા, તે લેાકેાનુ` હૈણે આ સ્થળે ઋણ ચૂકવ્યું, અને તે લેાકેા એથી ફાયદો પણ પામ્યા; પરન્તુ હેને તે। જે ઈચ્છાથી રકમ અપાઈ તે ઈચ્છા તૃપ્ત થવા રૂપ ફળ સિવાય બીજો કાઈ લાભ નથી; દૈવી નથી. જે માણસનું હૃદયજ આર્દ્રતાવાળું છે, જેનામાં દયા-દાન-સહાયના અંકુર હયાતી ધરાવે છે તે માણસ, જ્ગ્યાં પણ આર્થિક; શારીરિક કે જ્ઞાન સમ્બન્ધી સહાયની જરૂર જુએ છે, šાં યથાશક્તિ સહાય માત્ર હૃદયના ઉમળકાથીજ કરે છે અને તે સહાય ગુપ્ત રીતે કરાઈ હાય યા ચાહન રીતે (જેવા તે વખતના સયેાગા) પણ હેતુ હૃદય તેથી ઉલ્લુસે છે-વિકસે છે-આનંદ અનુભવે છે, કે જે આનંદ સિદ્ધત્વને સ્વભાવ હોઈ સિદ્ધત્વને આકર્ષે છે-નજદીકમાં લાવે છે. આ પ્રમાણે દાન ગુણુ એ આત્મિક જીવનને-આત્માની ઉપાસનાના–પરમેશ્વરની ભક્તિને પહેલા મ`ત્ર છે, પ્રથમ સાપાન અથવા પગથીઉં છે, મૂળ સિદ્ધાંત છે. દ્રવ્યના સાગવાળા યાગીએ દ્રવ્યર્થી રહીત છે એટલાજ માત્ર કારણથી કાંઈ આ દાનગુણથી વિમુખ રહી શકે નહિ; કારણ કે દ્રવ્ય દાન એજ કાંઈ દાનનું માપ નથી એ તા અગાઉ કહેવાઈ ગયુ છે. હૃદયની આદ્રતા, આંતરની લાગણી એજ દાનની જનેતા ગણવાની હાવાથી, યામૂત્તિ સંતા તેા ઉલટા ગૃહસ્થા કરતાં અનંતગણું દાન કરી શકે, અનંતગણા ઉપકાર કરી શકે. જીવનને સહ્ય બનાવે–દીલાસામય બનાવે અને મ નને ઉત્સાહ પ્રેરે-શાંતિ આપે એવા એમનાં વચને અને મુખમુદ્રા લાખ્ખા કરેાડા રૂપિયાના દાન કરતાં વધારે કિમતી છે. જ્ઞાનનાં સાધના પૂરા પાડ (૨) જે વાત હ્યુમે જેવા રૂપમાં જાણતા હા-માનતા હૈ। તે વાત તેવા

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170