________________
એ સવિત્ર વાસ સંવ.
૮
[ વર્ષ ૮
જેટલું સચવાઈ રહે છે, તેટલું કે ધંધામાં કયે રસ્તે થઈ છે. તેને વિચાર કરતાં ઉપરની જોડાવા પછી સચવાઇ રહેતું નથી.
સઘળી દલીલ ક્ષણ માત્રમાં ૨૬ બાતલ ૩ નોકરીને અંગે ઘણે ભાગે શહેરમાજ કરીને દેશના અથવા આપણા સમાજના ભરહેવાનું મળે છે, નિયમીત વખતે ખાવાનું
વિષ્યના સંગીન હીતની ખાતર તે આપણા મળે છે, કોલેજ અને કુલ ટાઈમના જેજ
ઉંચી કેળવણી પામેલા વગે નોકરી તરફથી બધો આહાર વિહાર સચવાઈ રહે છે, અને ધં.
પિતાના વિચારોને પાછા વાળી હુન્નર ઉદ્યોગ ધામાં એમ બનવું મુશ્કેલ છે.
તરફ વાળવા તેજ સર્વોત્કૃષ્ટ છે. એટલું તે કે
આપણે કબુલ કરવું જ પડશે કે તેમ કરવાં ૪ સારાં કપડાં પહેરવાં, વિદ્વાન વર્ગની
જતાં આપણે એ વર્ગને તત્કાલમાં જાતીસેબતમાં ફરવું અને બીજાઓ એટલે સાધારણ જનસમાજ કરતાં પિતે કાંઈક અધિક છે
સુખનો એટલે તન, મન અને ધનનો કેટલોક એમ જાણવાનું મળે છે, તે સઘળ ધંધામાં
ભોગ આપવો પડશે, પણ ખરેખર ભવિષ્યની
પ્રજાના અનહદ સુખ તરફ વિચાર કરતાં એ મળશે કે નહિં તે નક્કી નથી.
આપેલો ભાગ ભવિષ્યના સુખપૃક્ષોનાં બીજ ૫ કાંઈપણ મુંડી રેડ્યા સિવાય
વાવવાને માટે કરેલા વ્યય જેજ જણાશે. નેકરી થઈ શકે છે, અને ઘણું ભણેલાઓની પાસે મુંડીનો અભાવ હોય છે, તેથી નોકરી
ત્યારે એ પણ નક્કી જ છે કે આપણે મેળવી દરમહીને મળતા રોકડ પગારથી કળી
કેળવાયેલે વગ એટલે બધે સ્વાથપરાયણ જીદગી ગુજારવી સુગમ પડે છે.
કે સ્વાભિમાન રહિત નથી કે તે માત્ર પોતાની
જાતનુંજ સુખ તાકે અને પોતાની પ્રજાને ૬ કબ કલેશમાંથી ઘણે ભાગે દૂર માટે કાંઇજ દરકાર ના કરે. રહેવાનું મળે છે અને એક પ્રાચિન કહેવત
| આપણું વર્ગના વંશપરંપરાના સંપ્રમાણે “ હુતે અને હુતી x x x x ” એ
સ્કારે તે એવાજ છે કે જાતે દુઃખ વેઠીને પ્રમાણે દાંપત્ય સુખ સ્વતંત્ર રીતે અનુભવાય છે.
કરકસર કરીને પણ ભવિષ્યની પ્રજાના સુખને ( ૭ વિદ્યાભ્યાસથી નબળાં પડી ગયેલાં માટે મુકી જવું. ત્યારે હવે કર્તવ્ય માત્ર શરીરોને નોકરી કરવી સુલભ જણાય છે, એટલું જ છે કે કાર્યની દિશા બદલવી, અને કેમકે નોકરીમાં “રડશે તે રૂવાળો” એ કહેવત હાલની કેળવણીમાં શ્રમપ્રિયતાની જે ખામી પ્રમાણો અને ૮ પરભાના પાણબર” જણાય છે, હુન્નર ઉદ્યોગના શિક્ષણની જે જવ નભે જાય છે; જે ધંધામાં નભી શકે જ નહીં. ખામી જણાય છે તે આપણે દૂર કરવી. જે ઉપરનાં મુખ્ય અને બીજાં નાનાં કારણે જણ- દેશની સ્થિતી ચઢતી હોય છે તેનું જ અનુકરણ વવામાં આવે છે અને સાધારણ દૃષ્ટિથી હા કરવાની સાધારણ રીતે સને ઇચ્છા થાય છે લની કેળવણી અને દેશકાળ પણ હુન્નર ઉ. અને તે વળી વ્યાજબી પણ છે, પણ તે ઘોગ કરતાં નોકરીને વધારે અનુકુળ જણાય છે. અનુકરણ કરવામાં કેટલીકવાર ભારી ભૂલ થાય
ઉપરની બધી વાત એકવાર આપણે કદાચ છે; અને તે ઘણીવાર આપણું અનુભવમાં આ કબુલ કરીએ, પણ આજસુધીના અનુભવથી વતું પણ આપણે જોઈએ છીયે. જનસ્વએ રીતે વર્તવાથી આપણું ઉપર જે અસર ભાવજ એવો હોય છે કે તે શરૂઆતમાં થઈ છે, તે તરફ જોતાં, દુનિયાના ઇતિહાસનું થોડી સમજણ અને ઉ૫લક અનુભવથી અવલોકન કરતાં, અને બીજા દેશની પ્રગતિ બાહ્ય અનુકરણુજ કરી લે છે અને આજ સુધી