Book Title: Digambar Jain 1915 Varsh 08 Ank 01
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia
View full book text
________________
सचित्र खास अंक.
[ વર્ષે ૮
નેત્રનગરીમાં ધેાધ્યા પડી ગઈ, ચારે તરફેથી ચાલે છે નીર, ઉઠી ગયેા હમીર;–કાગળ-૨૬ નવ નાડયાના નાથ મરવા પડયા, સતીએ પૂરમાં કરે નાશાનાશ, પડયા બહુ ત્રાશ;-કાગળ-૨૭ હસ્ત ખે તેા થયા હવે દુખળા, માવત મુકી ગયા નહી' આશ, જીવ્યાની શી આશ;-કાગળ-૨૮ પેટલાવાદમાં માલ ખપે નહી', આંખેાઇ૧૦આવે કરે અદેખાઈ, આવે પીડ ધાઇ;-કાગળ ૨૯ મુદ્દા અવ્યયને ઇન્દ્રી ઉજડ થયાં, ખખર વીના કરે છે ખરાબ, ગમે નહી રાખ;-કાગળ ૩૦ ચરણદાસ તમારા એ જણા. તે ા થાકી થયા બેહાલ, ખુરા થયા હવાલ;-કાગળ-૩, લાં સાની રાખે રૂડી લાકડી, એકલી કરે સહુનું કામ, એની ધણી હાંમ;-કાગળ-૩૨ ખાટલી એક ખૂણે પડી હે, હાલ એને આધારે ગામ, આખર તેા એ ઠામ;-કાગળ-૩૩ જીનરાજ પ્રભુ મારા નાથ છે, મને મુક્તિ દેખાડેને આજ, રાખેા મારી લ જ;–કાગળ-૩૪ ધ્રુ`. ભક્તિ, પીતા મ તા મેળવેા, લેકા કહે છે બળ્યા તારા ચાળા, હવે તે ઉષા ા;-કાગળ-૩૫ નમેાકાર મત્રના ચાળા હું પાડા, હવેજુલા મંત્ર મારા નાથ, ઝાલેામારા હાથ;-કાગળ-૩૬ સુર્ખ પહેલાં તુ પાપીનવચેતીએ, અમલમાં હેં કર્યાં ઉધમાત,બગાડી છે વાત;-કાગળ-૩૭ ગળ તે તે। ગરીએાનાં કાપીમ, પ્રીતે પળ્યા નહી શ્રાવકધમ નડે તને ક;-કાગળ-૨૮ પ્રભુ વીરના હુકમ ધણા લે પીઆ, કર્યાં કર્મ મિથ્યા કેમ જાય, હવે કેમ થાય;-કાગળ-૩૯ મારા કરમે હતુ' ધન જાહેરે, ત્યારે સુજ્યુ' નહીં શુભ કામ, ડુબાડયું મેં નામ;-કાગળ-૪૦ ચી'તા ને અગ્નિ મારા કામની, મને વરવ'નુ કહે છે નીત્ય, વરીશું ખચીત;-કાગળ-૪૧ વેલ જોડી કાઠી સાથે આવશે, સુખપાલે શ્રીફળ બાંધ્યા ચાર, જરૂર જાનાર,-કાગળ-૪૨ પૂરમાં નાના હાટા નાંખે કાંકરા, નરનારી રે ધિક્કાર, ભાગી ગયા ભાર;-કાગળ-૪૩ એ પ્રમાણે ઉજડ થયાં ગામડાં, હવે રાજના કર જેહ, ગયા જશે તે;-કાગળ-૪૪ માનેછ દેશાઈ તે મરી ગયા, હતા. હુંકારછ ાટવળ, તેને કેણુ ભાળે;-કાગળ-૪૫ મચ્છરાજની ક્ણુ વિષે રાજત, ક્રમરા હતા જે દિવાન, ગયા સમશાન;-કાગળ-૪૬ થાણુદાર કાયાના જે કાળજી, તેમનું થાણું થયું છે વિદાય, વિદેશ સંધ જાય;-કાગળ-૪૭ ક્રાધછ તા ધાયા છે કટારીએ, લે.ભજીને લાગી ધણી લાતે, ચાલી બધે વાતા;-કાગળ-૪૮ એવી રીતે વહાલા થઇ વેદના, કઇ પાળ્યેા ન કાલકરાર, થયા ગુન્હેગાર; કાગળ-૪૯ પળપળના ગુન્હેગાર રાજા, ઉધે ઉધા કર્યા રાજગર, ખાધી ઘણી હાર;-કાગળ-૫૦ દફતર૧૧ચાખુ નથી લાંચ છે ધ ી, ધી શણુ` આવ્યાછું હું રાંક, દયાલાવેા કાંક;-કા૦-૧ પુન્ય૧૨પારસમણી પરખ્યા નહી, પાપરૂપી ઝાલ્યા મે તા સાપ, ઉગારે શું બાપ;-કાગળ–પર લાજ રાખયા શ્રી નરાયજી, સેવકની લેજોરે સંભાળ, તમા સદા કાળ;-કાગળ-૫૩ ચુવાવસ્થામાં૧૩ આ દુ:ખ૧૪ સાંભળ્યું, માટે સત્યે ચલાવા એ શ્યામ,
११२
રઢુ તુમ નામ;-કાગળ-૫૪ દશાહુમડ, સેાનાસણ સ્થાન છે, પાયે લાગે હાથીચંદ્રદાસ, પૂરા પ્રભુ આશ;-કાગળ-૫૫
09000000000G
૯ રક્ષક ૧૦ પચેાટી, ૧૧ મીનીટ, ૧૨ જમે ઉધાર નાવનાર, ૧૩ જુવાનીમાં ૧૪ ઘડપણનું દુઃખ,

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170