Book Title: Chaturtha Stuti Nirnaya Part 1 2
Author(s): Atmaramji Maharaj
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 330
________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૨૯ લોગસ્સનો પાઠ ઉચ્ચારીને પછી મુહપત્તિ પડિલેહીને સામાયિક સંદિસાહુ સામાયિક ઠાઉ એવો પાઠ ઉચ્ચારીને (આદેશ માંગીને) સામાયિક દંડક ઉચ્ચરે છે. તપગચ્છના (૧) તેરગચ્છવાળા, (૨) અચલગચ્છવાળા, (૩) ઉફકેશગચ્છવાળા, (૪) સાગરગચ્છવાળા, (પ) પાયચંદગચ્છવાળા, (૬) કમલકલસગચ્છવાળા, (૭) ચઉદ સીયાગ૭વાળા, (૮) કડુઆમતિગ૭વાળા, (૯) ભ્રમ્હામતિગ૭વાળા, (૧૦) રાજગચ્છવાળા, (૧૧) બીજા ગચ્છવાળા, (૧૨) સંડે રાગચ્છવાળા, (૧૩) કતકપરાગચ્છવાળા, (આ તેર ગચ્છ માટે) વિશેષ શું કહેવું, તે સર્વે નિલવ દિગંબર છે, તો પણ ઇરિયાવહી પડિક્કમીને સામાયિક કરે છે. તથા જે મહામિથ્યાત્વી જિનપ્રતિમાની પૂજાના દ્રષી વેષ વિડંબક લોકો છે, તે પણ ઇરિયાવહી પડિક્કમીને પછી સામાયિક ઉચ્ચાર કરે છે અને આ પ્રમાણે ત્રિસ્તુતિક મતની આ સામાચારી ખરતરગચ્છ આદિ સર્વ ગચ્છની સામાચારીથી વિરોધી અને આવશ્યકના પાઠ અનુસારે પણ નથી. તેમની સ્વકપોલ કલ્પિત સામાચારી છે, તે સમકિતિએ પ્રમાણ કરવી નહિ, આ શાસ્ત્રનું રહસ્ય છે. ઉપર લખેલો સર્વ વૃત્તાંત જે પ્રમાણે શ્રીરૂપવિજયજી મહારાજના પ્રશ્નોત્તરમાં લખ્યો છે, તે પ્રમાણે જ મેં અહીં ભવ્યજીવોની જાણકારી માટે લખ્યો છે. (૩૮) ખરતરગચ્છીય શ્રીમદ્ અભયદેવસૂરિ વિરચિત સામાચારીની પ્રત, કે જે પાટણના ફોફલીયા વાડાના ભંડારમાં પ્રાચીન પ્રત છે, તેના ઉપરથી લખાયેલી છે. તેમાં પણ પ્રથમ “ઇરિયાવહી પડિક્કમીને પછી સામાયિક દંડકાદિ ક્રિયા કહી છે. तथा च तत्पाठः ॥ "अंगीकृतसामायिकेन चोभयसंध्यं सामायिकं ग्राह्यं तस्य चायं विधिः ॥ पोसहसालाए साहुसमीवे गिहेगदेसे वा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386