Book Title: Chaityaparipatini Vicharna
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 14
________________ મહારાજનાં પગલાં પધરાવવામાં આવ્યા છે, અને એમની મતિ પણ પધરાવવામાં આવી છે. આરસપર પંચતીર્થીના ફટએ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રકામ ઘણું સુંદર અને પ્રેક્ષાય છે. ૨. શ્રી મહાવીરસ્વામિજીનું દેરાસર દેરાસનું નામ–શ્રી મહાવીર સ્વામિજીનું દેરાસર. સ્થળગોપીપુરા (ખાડીપર) મૂલનાયક-શ્રી મહાવીરસ્વામિજી ભગવાન. વહિવટદાર–શેઠ નવલચંદ ઘેલાભાઈ. આનસુર ગચ્છવાળાને વહીવટ છે. દ્વારપરનો લેખ– ૐ નમઃ સંવત ૧૯૮૧માં જીર્ણોદ્ધાર કરાવ્યા ઝવેરી હીરાભાઈ રતનચંદ હેમચંદ સુખડીઆએ. કવિ લાધાશાહ પોતાની ચિત્યપરિપાટીમાં નીચે મુજબ લખે છે. પાંચમે શ્રી મહાવીરજી ભૂવન બિબ અતિ સેહેરે, પાંચ પ્રભુ પાષાણ એ નિરખતા ભવિ મન મેહરે; એકલમલ પંચ તીરથી પાટલીએ પ્રભુ ધારે એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારો. આ દેરાસર ઘણા પ્રાચીન સમયનું હોય એમ જણાય છે. મૂર્તિ અતિ ભવ્ય છે, આહલાદક છે. ભગવાન શ્રી મહાવીરસ્વામિજીના જન્મકલ્યાણકના મહોત્સવના દિવસે, પર્યુષણામાં ખાસ કરીને લેકે દર્શને આવે છે. વિશુદ્ધ ભાવનાવાળાઓ માટે તે શ્રી જિનચૈત્ય સ્વર્ગની અને પ્રાતે મોક્ષની સીડી તુલ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 230