Book Title: Bhagwan Mahavir
Author(s): Kumarpal Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ ૪ : જેનદન શ્રેણી-૧ થશે. આ ચાર પ્રકારના ધર્મ તે શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકારૂપ છે. બીજું સ્વપ્ન છે વૃષભનું. એ સૂચવે છે કે પૃથ્વી પર ધર્મને રથ અધર્મના કાદવમાં ખૂંપી ગયો છે. આપને પુત્ર એ કાદવમાંથી ધર્મના રથને કાઢનાર ધર્મધારી બનશે. ત્રીજુ કેસરી સિંહનું સ્વપ્ન સૂચવે છે કે જેમ સિંહ કામ જેવા વિકારરૂપ ઉન્મત્ત હાથીઓને નાશ કરે છે અને ભવ્ય જીવરૂપ વનનું સંરક્ષણ કરે છે એ જ રીતે તમારે પુત્ર નીડરતા, વીરતા અને ઉદારતામાં એક અને અજોડ હશે. ચોથું લક્ષ્મીદેવીનું સ્વપ્ન સૂચવે છે કે એ વાષિક દાન આપીને તીર્થંકર પદના અપાર એશ્વર્યને ઉપભેગ કરશે. પાંચમું માળાનું સ્વપ્ન બતાવે છે કે એ ત્રણેય ભુવનમાં મસ્તક પર ધારણ કરવા યંગ્ય એટલે કે ત્રિક પૂજ્ય થશે. છઠ્ઠ ચંદ્રનું સ્વપ્ન સૂચવે છે કે એ સંતાપભર્યા સંસારમાં શીતલતા પ્રસરાવશે અથવા તે ચંદ્રમા સમાન શાંતિદાયી ક્ષમાધર્મને ઉપદેશ આપશે. ' સાતમું સ્વપ્ન છે સૂર્યનું અને એને અર્થ છે કે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર સૂરજ જે તેજસ્વી થશે. આઠમું ધજાનું સ્વપ્ન સૂચવે છે કે તમારી કુળમાં રાધના આ 6 : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52