________________
૪ : જેનદન શ્રેણી-૧
થશે. આ ચાર પ્રકારના ધર્મ તે શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકારૂપ છે.
બીજું સ્વપ્ન છે વૃષભનું. એ સૂચવે છે કે પૃથ્વી પર ધર્મને રથ અધર્મના કાદવમાં ખૂંપી ગયો છે. આપને પુત્ર એ કાદવમાંથી ધર્મના રથને કાઢનાર ધર્મધારી બનશે.
ત્રીજુ કેસરી સિંહનું સ્વપ્ન સૂચવે છે કે જેમ સિંહ કામ જેવા વિકારરૂપ ઉન્મત્ત હાથીઓને નાશ કરે છે અને ભવ્ય જીવરૂપ વનનું સંરક્ષણ કરે છે એ જ રીતે તમારે પુત્ર નીડરતા, વીરતા અને ઉદારતામાં એક અને અજોડ હશે.
ચોથું લક્ષ્મીદેવીનું સ્વપ્ન સૂચવે છે કે એ વાષિક દાન આપીને તીર્થંકર પદના અપાર એશ્વર્યને ઉપભેગ કરશે.
પાંચમું માળાનું સ્વપ્ન બતાવે છે કે એ ત્રણેય ભુવનમાં મસ્તક પર ધારણ કરવા યંગ્ય એટલે કે ત્રિક પૂજ્ય થશે.
છઠ્ઠ ચંદ્રનું સ્વપ્ન સૂચવે છે કે એ સંતાપભર્યા સંસારમાં શીતલતા પ્રસરાવશે અથવા તે ચંદ્રમા સમાન શાંતિદાયી ક્ષમાધર્મને ઉપદેશ આપશે.
' સાતમું સ્વપ્ન છે સૂર્યનું અને એને અર્થ છે કે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર સૂરજ જે તેજસ્વી થશે.
આઠમું ધજાનું સ્વપ્ન સૂચવે છે કે તમારી કુળમાં રાધના આ
6
: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com