Book Title: Bhagwan Mahavir
Author(s): Kumarpal Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 27
________________ ભગવાન મહાવીર ઃ ઃ ૨૧ મહાવીરે કહ્યું, “તેય આપણી અહિંસાનું વ્રત તૂટે.” અહીં જીવ જવા સુધીના ઉપસર્ગો આવ્યા, તેય ભગવાન મહાવીર સહેજે ન ડગ્યા. “આચારાંગ સૂત્રમાં કહ્યું છે? સુvi સંજામ-સવા. હવે તારે મારે | पडिसेत्रमाणे करुसाइ अचले भगवं रीइत्या । જેવી રીતે બખ્તરધારી યોદ્ધાનું શરીર યુદ્ધમાં અક્ષત રહે છે, એ જ રીતે અચલ ભગવાન મહાવીરે અત્યંત કષ્ટો હોવા છતાં પિતાના સંયમને અક્ષત રાખે.] પાપને વિપાક પોતાની સાધનાકાળના બારમા વર્ષે ભગવાન છમ્માણિ ગામના સીમાડે એક વૃક્ષ નીચે ધ્યાનમુદ્રામાં ઊભા હતા. દીક્ષાના પહેલા દિવસે જે બનાવ બન્યું હતું, તે જ બનાવ ફરી બન્યું. એક વાળ પિતાના બળદેને મહાવીરની પાસે મૂકીને કંઈ કામકાજ માટે ગયે. ભગવાન મહાવીર તે ધ્યાનમાં હતા તેથી એમણે ગોવાળને કંઈ જવાબ ન આપ્યું, પરંતુ વાળ તે મૌનને સંમતિ માનીને ચાલે ગયે. બળદે તે ચરતા ચરતા આસપાસની ઝાડીમાં પાઈ ગયા. પિતાના બળદને ન જોતાં એણે પૂછ્યું, અરે સાધુ મહારાજ ! મારા બાળ કયાં છે?' ૫૬ કશે જવાબ મળે નહિ ફરીવાર પૂછયું પણ મહાવીર તે ધ્યાનસ્થ હતા, તેથી કઈ રીતે કામ માને ? વાળના અને પાર ન રહ્યો. એ જે, “ આપી દક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52