________________
ભગવાન મહાવીર ઃ ઃ ૨૧
મહાવીરે કહ્યું, “તેય આપણી અહિંસાનું વ્રત તૂટે.”
અહીં જીવ જવા સુધીના ઉપસર્ગો આવ્યા, તેય ભગવાન મહાવીર સહેજે ન ડગ્યા. “આચારાંગ સૂત્રમાં કહ્યું છે?
સુvi સંજામ-સવા. હવે તારે મારે | पडिसेत्रमाणे करुसाइ अचले भगवं रीइत्या ।
જેવી રીતે બખ્તરધારી યોદ્ધાનું શરીર યુદ્ધમાં અક્ષત રહે છે, એ જ રીતે અચલ ભગવાન મહાવીરે અત્યંત કષ્ટો હોવા છતાં પિતાના સંયમને અક્ષત રાખે.]
પાપને વિપાક પોતાની સાધનાકાળના બારમા વર્ષે ભગવાન છમ્માણિ ગામના સીમાડે એક વૃક્ષ નીચે ધ્યાનમુદ્રામાં ઊભા હતા. દીક્ષાના પહેલા દિવસે જે બનાવ બન્યું હતું, તે જ બનાવ ફરી બન્યું. એક વાળ પિતાના બળદેને મહાવીરની પાસે મૂકીને કંઈ કામકાજ માટે ગયે. ભગવાન મહાવીર તે ધ્યાનમાં હતા તેથી એમણે ગોવાળને કંઈ જવાબ ન આપ્યું, પરંતુ વાળ તે મૌનને સંમતિ માનીને ચાલે ગયે. બળદે તે ચરતા ચરતા આસપાસની ઝાડીમાં પાઈ ગયા. પિતાના બળદને ન જોતાં એણે પૂછ્યું,
અરે સાધુ મહારાજ ! મારા બાળ કયાં છે?' ૫૬ કશે જવાબ મળે નહિ ફરીવાર પૂછયું પણ મહાવીર તે ધ્યાનસ્થ હતા, તેથી કઈ રીતે કામ માને ? વાળના
અને પાર ન રહ્યો. એ જે, “ આપી દક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com