Page #1
--------------------------------------------------------------------------
________________
ન પરિચય શ્રેણી -
-
૧
:
Gllbildk 16 Illlebic 18 g
9 દાદાસાહેબ, ભાવનગર. O ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
FREE
अग्नि
૧૩
विमान.रत्नराशि
१२ : :
:
ભાગવા.61. મહા.વ.૨
કુમારપાળ દેસાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી. યુ. એન. મહેતા અને શ્રીમતી શારદાબેન યુ. મહેતા
જનદર્શન ૫
ભગવાન મહાવીર
લેખક
કુમારપાળ દેસાઈ
શ્રી મહાવીર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ
શે. કેશવલાલ મૂલચંદ જૈન ઉપાશ્રય એપેરા એસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭
તરફથી સાદર ભેટ
++++++++++++++++++++++
+++++
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
સી. યુ. એન. મહેતા અને શ્રીમતી શારદાબેન યુ. મહેતા
જનદર્શન ૫
ભગવાન મહાવીર
લેખક કુમારપાળ દેસાઈ
૧૦ર
શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧/બી, ચંદનગર એસપ્ટી, જયભિખ માગ, પાલી
અમદાવાદ-૩૮૦૦૦૭
(1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ ઃ જુલાઈ ૧૯૮૬
સર્વ હક્ક લેખકના પુસ્તકની કિંમત ૫ રૂ. ચાર પુસ્તકના સેટની કિંમતઃ ૨૦ રૂ.
મુખ્ય વિક્રેતા : આદર્શ પ્રકાશન, જુમા મસ્જિદ સામે, ગાંધીરોડ,
અમદાવાદ-૩૮૦૦૦૧
પ્રકાશક : શ્રી જયભિખુ સાહિત્ય પ્રકાશન, ૧૩/બી, ચંદ્રનગર
સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ મુદ્રક : કાન્તિભાઈ મ. મિસ્ત્રી, આદિત્ય મુદ્રણાલય, રાયખડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧
ટ્રસ્ટી મંડળ :
1. ધીરુભાઈ ઠાકર, શ્રી કાંતિલાલ કાલ) શ્રી વિઠ્ઠલભાઈ અમીન, શ્રી ગુણ " નયા, શ્રી રસિકલાલ દોશી, શ્રી ચંદ્રકાન્ત કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
૦ અનોખું પ્રયાણ ૦ શિષ્ટ, સંસ્કારી અને માનવમૂલ્ય પ્રેરતું વાંચન આપવાને સતત પ્રયાસ કરનાર શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ જૈનદર્શન પરિચયણથી એક નવી જ કેડી પર પ્રયાણ આદરે છે. ધર્મની સનાતન ભાવનાઓ, ઉચ્ચ આદર્શોને મૂર્તિમંત કરતું ધર્મપુરૂષનું જીવન અને માનવતાનાં મૂલ્ય પ્રગટાવતી ધર્મકથાઓ આપવાનો હેતુ આ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. વળી સરળ અને પ્રવાહી ભાષામાં, સહુ કોઈને સમજાય એ રીતે આ પુસ્તિકાઓ દ્વારા વાચન આપવાને અમારો પ્રયાસ છે. આજે ધર્મની વાતો ઘણી થાય છે, ક્રિયાઓ અને ઉત્સવ પણ થાય છે, ક્યાંક રૂઢિ અને પરંપરાના જડ ચેકઠામાં ધર્મને સંકુચિત બનાવી દેવામાં આવ્યું છે તે ક્યાંક સ્વાથી હેતુ માટેનું સાધન બની ગયે છે. આવે સમયે ધર્મ અને તત્વજ્ઞાનની વ્યાપક ભાવનાઓ આપીને ધર્મ વિશેની સાચી સમજ કેળવવાનો આમાં પ્રયાસ કર્યો છે. જૈનદર્શનના અનેકવિધ પાસાઓ અને એ ભવ્ય દર્શનથી પિતાનું જીવન ઘડનાર વિભૂતિઓને પરિચય આપવાને આમાં હેતુ રખાયું છે. આ યોજનાના અન્વયે પચાસ પુસ્તક પ્રગટ કરવાનો આશય છે અને અમને જણાવતા આનંદ થાય છે કે આની પ્રથમ ત્રણ શ્રેણીના પ્રકાશનમાં ટોરન્ટ લેબોરેટરીઝના સેવાભાવી અગ્રણી શ્રી. યુ. એન. મહેતાને સાથ અને સહકાર સાંપડયો છે.
માનવજાતિને પ્રેરણા આપનારા ધર્મતત્વની સાચી સમજ આપતી આવી શ્રેણીની તાતી જરૂર છે, ત્યારે અમારા
આ પ્રયાસને સહુ કોઈ વધાવી લેશે. . .-12; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી. યુ. એન. મહેતા અને શ્રીમતી શારદાબેન યુ. મહેતા
જૈનદર્શન–પરિચયશ્રેણી
ભગવાન મહાવીર
લેખક શ્રી કુમારપાળ દેસાઈ
ગુરુ ગૌતમસ્વામી.
લેખક શ્રી રતિલાલ દી. દેસાઈ
શ્રીમદ્ રાજચંદ્ર
લેખક પૂજ્ય આત્માનંદજી (ડૉ. મુકુન્દ સેનેજ)
ક્ષમાપના
લેખક શ્રી કુમારપાળ દેસાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ભગવા.6ી. મહાવીર
जो देवाणवि देवो, ज देवा पंजलि नमसंति । तं देवदेवमहिअं, सिरसा वंदे महावीरं ॥
[જે દેવોના પણ દેવ છે, જેને દેવો હાથ જોડીને વદે છે, તે દેવાધિદેવથી પૂજિત મહાવીરને મસ્તક નમાવી વંદુ છું. ]
ભગવાન મહાવીરને જન્મ થયે તે કાળે ધરતી પર જીવ માત્ર સંતપ્ત હતા. સ્વર્ગના શેખીને શેડા માણસોએ પૃથ્વી પર બહુ મોટા જનસમાજ માટે નર્ક ખડું કરી દીધું હતું. માણસ પ્રારબ્ધને મેળે જઈને બેઠો હતે. પિતાના હાથ, પગ અને મગજ નિષ્ક્રિય કરી પુરુષાર્થથી પરવારી ગયું હતું. એ એમ માનવા લાગ્યા હતા કે જે કાંઈ થાય તે પ્રારબ્ધથી થાય છે, પણ એ વાતને સ્વીકાર બતે કે પ્રારબ્ધ પણ ઘડાય છે પુરુષાર્થથી.
એ સમયે અને એ કાળે મદિરે માયા અને ચાઇનાં ધામ બન્યાં હતાં. યજ્ઞ અને દક્ષિણા એનાં મુખ્ય કાળ અન્યાં હતાં. પિતાનાં પાપ ધિવા કાજે આનું કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
૨ ઃ : જેનદર્શન શ્રેણી-૧
ધર્મ માનતે. યોની ભડભડતી જવાલા અનેક જીવને સ્વાહ કરી જતી. હજારે પશુઓ વેદી પર પોતાને જાન ગુમાવતાં અને મારનાર માનતે કે એને સ્વર્ગની પ્રાપ્તિ થશે. રાજાઓ નાની નાની લાલસાની તૃપ્તિ માટે સમરાંગણે જગાવી દેતાશા દુહાઈ દેતા કે એવા સમરાંગણમાં મરનાર સ્વર્ગ પામશે. હજારે સ્ત્રીઓનાં મંગળતિલક ભૂંસાતાં. હજારે નિર્દોષ બાળકે અનાથ બની જતાં. જ્ઞાન પર મૂઠીભર લેકેને કબજે હતે. તપ પણ અમુક લેકેના તાબામાં હતું. ગરીબ અને હલકા વર્ણને વળી જ્ઞાન શું? અમુક વર્ગથી જ શાસ્ત્ર વંચાય, બીજાથી તે એનું શ્રવણ પણ ન થાય. જે કઈ ખાનગી ખૂણે શાસ્ત્ર ભણે કે સાંભળે તે એના કાનમાં ધગધગતું સીસું રેડાય.
સ્ત્રીની સ્થિતિ ભારે કડી હતી. એ ગુલામની પણ ગુલામ હતી. એને પરિગ્રહ-માલસામાન જેવી સંઘરવાની વસ્તુ માનવામાં આવતી હતી. એનું સ્વતંત્ર વ્યક્તિત્વ એ યુગને અણગમતું હતું. કઢના પશુની મુક્તિ સરળ હતી, પરંતુ મૃત્યુ વિના સ્ત્રીની મુક્તિ અસંભવિત હતી. ચારે વર્ણ ઊંચનીચના ભાવથી સાપ – નેળિયાની જેમ વર્તતા હતા. જન્મજાત મોટાઈને ભારે કેફ હતે. દાસ અને અછૂતની દુર્દશાનો કઈ પાર નહોતે. એને પૃથ્વી પર રહેવા ઘર નહોતું. મોટા કેના બેફામ જમે અને અવિચારી ત્રાસ મૂંગે મોઢે સહેવા પડતા. શંત્રુતા એક મર્દાનગી લેખાતી અને મૈત્રી માગનાર માયકાંગલ કહેવાતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર : : ૩
શત્રુના રક્તમાં સ્નાન કરવામાં શૂરાતનની પરાકાષ્ઠા લેખાતી. માણસ અંધારામાં બાચકા ભરતે. તે પ્રકૃતિને પોકાર ગજબને હતે. આત્માઓની આહ અજબ હતી. એ આહ અને પકારને પ્રતિધ્વનિ હોય તેમ આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરને જન્મ થયે. પૃથ્વીના નરકવાસમાં આપમેળે અજવાળાં થયાં.
ત્રિશલાદેવીને ચૌદ સ્વપ્ન આ સમયે ભારતવર્ષમાં અનેક રાજ્ય હતાં. કેટલાંક રાજ્યમાં રાજા રાજ્ય કરતે, જ્યારે કેટલાંક રાજ્યમાં જનસંઘ અને મહાજન રાજ ચલાવતાં હતાં. વિદેહ રાજ્યની પાટનગરી વૈશાલી ગંડકી નદીને તીરે આવી હતી. આ નગરીનાં અનેક પરાં હતાં. એમાંનું એક પરું હતું કુંડગ્રામ. આ કુગ્રામમાં રાજા સિદ્ધાર્થ રહેતા હતા. તેઓ હતા તે ક્ષત્રિય, પરંતુ અહિંસા અને સત્યમાં માનનારા હતા. તેઓ ૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા શ્રી પાર્શ્વનાથને અહિંસાધર્મ પાળતા હતા. આવા રાય સિદ્ધાર્થની રાણી ત્રિશલાદેવીને ચૌદ સ્વપ્નાં આવે . આ સ્વપ્ન નીરખી રાણ જાગી ગયાં અને એણે સબ સિદ્ધાર્થને ચૌદ સ્વપ્નની વાત કરી. રાજાએ સ્વપ્ન-પાઠકેને રાજસભામાં બેલાવીને આ સ્વપ્નનું રહસ્ય પૂછ્યું. તે એમણે આ ચૌદ મહાસ્વ અર્થ તારવી આપે.
સ્વપ્ન પાઠકે કહ્યું કે પહેલું સરપ્રાંતવાળા હાથીનું એ એ સાચવે છે કે તે ચાર પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
૪ : જેનદન શ્રેણી-૧
થશે. આ ચાર પ્રકારના ધર્મ તે શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકારૂપ છે.
બીજું સ્વપ્ન છે વૃષભનું. એ સૂચવે છે કે પૃથ્વી પર ધર્મને રથ અધર્મના કાદવમાં ખૂંપી ગયો છે. આપને પુત્ર એ કાદવમાંથી ધર્મના રથને કાઢનાર ધર્મધારી બનશે.
ત્રીજુ કેસરી સિંહનું સ્વપ્ન સૂચવે છે કે જેમ સિંહ કામ જેવા વિકારરૂપ ઉન્મત્ત હાથીઓને નાશ કરે છે અને ભવ્ય જીવરૂપ વનનું સંરક્ષણ કરે છે એ જ રીતે તમારે પુત્ર નીડરતા, વીરતા અને ઉદારતામાં એક અને અજોડ હશે.
ચોથું લક્ષ્મીદેવીનું સ્વપ્ન સૂચવે છે કે એ વાષિક દાન આપીને તીર્થંકર પદના અપાર એશ્વર્યને ઉપભેગ કરશે.
પાંચમું માળાનું સ્વપ્ન બતાવે છે કે એ ત્રણેય ભુવનમાં મસ્તક પર ધારણ કરવા યંગ્ય એટલે કે ત્રિક પૂજ્ય થશે.
છઠ્ઠ ચંદ્રનું સ્વપ્ન સૂચવે છે કે એ સંતાપભર્યા સંસારમાં શીતલતા પ્રસરાવશે અથવા તે ચંદ્રમા સમાન શાંતિદાયી ક્ષમાધર્મને ઉપદેશ આપશે.
' સાતમું સ્વપ્ન છે સૂર્યનું અને એને અર્થ છે કે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર સૂરજ જે તેજસ્વી થશે.
આઠમું ધજાનું સ્વપ્ન સૂચવે છે કે તમારી કુળમાં રાધના આ
6
: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર :: ૫
જ્યારે નવમું કળશનું સ્વપ્ન એનામાં સર્વ સંપત્તિઓ, સમગ્ર શક્તિઓ અને સંપૂર્ણ લબ્ધિઓને વાસ બતાવે છે.
દસમું સરોવરનું સ્વપ્નદર્શન બતાવે છે કે સંસારના તળાવને કાંઠે બેસીને તરસ્યા રહેલા અને મખમલી છત્રપલંગ પર આરામ કરવા છતાં થાકેલા લેકના મન-તનના તાપ દૂર કરનાર સરોવર જે બનશે.
અગિયારમું સમુદ્રનું સ્વપ્ન બતાવે છે કે એ સમુદ્રની માફક અનંત જ્ઞાન-દર્શનારૂપ મણિરત્ન ધારણ કરનાર થશે.
બારમું દેવેનું વિમાન એ બતાવે છે કે એની કીતિ ઊંચે ઊંચે દેવભવન સુધી જશે. દેવેને પણ વધ બનશે.
તેરમું રત્નની ખાણનું સ્વપ્ન એને ગુણરત્નની ખાણ બતાવે છે.
ચૌદમું અગ્નિની તનું સ્વપ્ન એ આત્મતિને ભાવ બતાવે છે.
આ રીતે સ્વપ્ન-પાઠક કહે છે કે તમારે ત્યાં સવગુણસંપન્ન લેકનાયકને જન્મ થશે. નખંડમાં એનું નામ પ્રખ્યાત થશે.
બધું જ વધમાન આ સમયે રાજા સિદ્ધાર્થ પાસે ખેડૂતે આવે છે અને કહે છે, “કારણ કંઈ જણાતું નથી, પરંતુ જમીનના રસકસ વર્ધમાન છે.' જ૧/૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૬ : જૈનદર્શન શ્રેણી–૧
ગેવાળિયા આવીને કહે છે, “રાણીજી, કંઈ નવતર કારણ ઊભું થયું નથી, પણ ગાયના દૂધ વર્ધમાન છે. ગૌચરમાં ઘાસ વધ્યા છે.”
વનવાસીઓ કહે છે, “આંબા એના એ છે કે ફળને કઈ પાર નથી. વેલીઓ ફૂલથી અને વૃક્ષે ફળથી લચી રહ્યાં છે.”
નાગરિકે કહે છે, “આ વર્ષે ન જાણે સુખાકારી સારી છે. મૃત્યુ ઓછાં થયાં છે અને અકાળ મૃત્યુ તે થતાં જ નથી. મન વિના કારણે ઉત્સાહ-આનંદથી વર્ધમાન છે.”
આ સાંભળી રાજા સિદ્ધાર્થ કહે છે, “જે તિષીએની આગાહી ફળશે તે મહાન આત્મા જગતમાં આવશે. મારા હૈયામાં પણ કોણ જાણે કેમ હર્ષ વર્ધમાન છે.”
રાણી ત્રિશલાદેવી કહે, કે, “મારા મનમાં પણ અપૂર્વ મંગલ થાય છે. આપણે બાળકનું નામ વર્ધમાન રાખીશું?”
માતૃભક્તિનો મહિમા આવે સમય ગર્ભમાં રહેલ આ મહાન આત્મા વિચારે છે કે, “મારી હરફરથી માતાને કેટલું કષ્ટ વેઠવું પડે છે! મારે એના નિમિત્ત બનવું જોઈએ નહિ.” આમ વિચારીને ગર્ભસ્થ આત્મા સ્થિર થઈને બેસે છે. હાલવા-ચાલવાનું બંધ કરી અકંપ બની જાય છે.
માતા ત્રિશલાના પેટની અકળામણ ઓછી થાય છે, પણ મનની અકળામણ વધી જાય છે. કંઈક આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર : : ૭
થયું હોય તેવી શંકા-કુશંકા જાગતાં માતા ત્રિશલા કરુણ આકંદ કરતાં મૂછિત થઈ જાય છે. આ સમયે આખું રાજકુટુંબ શેકમાં ડૂબી જાય છે. પિતાના જ્ઞાન વડે આવી જાણ ગર્ભમાં રહેલા મહાન આત્માને થઈ ગઈ.
એણે વિચાર્યું કે “મેં જે કાર્ય સુખને માટે કર્યું, તેનાથી ઊલટું દુઃખ જ નિષ્પન્ન થયું.” આથી એમણે હરફર શરૂ કરી દીધી અને માતાના આનંદને પાર ન રહ્યો. ગર્ભમાં આવ્યાને સાડા છ મહિના થયા હતા ત્યારે આ ઘટના બની, પણ એની એ મહાન આત્મા પર પ્રગાઢ અસર થઈ
એમણે વિચાર્યું, માતાને પુત્ર તરફ કે અજબ પ્રેમ હોય છે! એમાં દુઃખ એને સુખ લાગે છે. સંસારમાં માતાની સેવાથી કોઈ મોટો ધર્મ નથી. હજી હું ગર્ભમાં છું, માતાએ મારું મુખ પણ જોયું નથી છતાં કેટલે બધે પ્રેમ ! આ સમયે જ ભગવાન મહાવીરે અભિગ્રહ કર્યો કે માતાપિતાની જીવિત અવસ્થામાં હું દીક્ષા લઈશ નહિ. આમ ભગવાન મહાવીરે પહેલો પાઠ આપે માતૃ-ભક્તિનો.
વર્ષના બાર મહિનામાં ચૈત્ર મહિને ઉત્તમ માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભગવગીતામાં કહ્યું છે, “માસામાં મળ્યું માણs – હું મહિનાઓમાં માધવ માસ – ચૈત્ર માસ છું' આ ચૈત્ર માસમાં જ ચૈત્ર વદ આઠમે ભગવાન રાષભદેવને જન્મ થયે હતે. ચૈત્ર સુદ તેરસને દિવસે હસ્તત્તરા નક્ષત્રના યુગમાં મધ્યરાત્રિએ વર્ધમાનને જન્મ થયે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૮ :: જેનદર્શન શ્રેણી-૧
છપ્પન દિકુમારીઓ આ જન્મ-ઉછરંગમાં ભાગ લેવા હાજર થઈ તે જન્મત્સવ માટે ચેસઠ દેવરાજ ઈન્દ્રો પવિત્ર જલને અભિષેક કરવા લાગ્યા.
વર્ધમાન બાળપણથી જ નીડર અને બળવાન હતા. સાત વર્ષના વર્ધમાન એકવાર આંબલી–પીપળી દાવ રમી રહ્યા હતા. આ સમયે ઝાડના થડની આસપાસ સાપ વીટળાઈ ગયે. જે બાળકે નીચે હતા તે જીવ લઈને નાઠા, ઉપર હતા તે ડાળને વળગી પડ્યા, પણ એમના શરીર થરથર કાંપવા લાગ્યાં. પરંતુ વર્ધમાનના મનમાં કેઈ બીક નહોતી, સાપને સહેજે ડર નહતા. એમણે સાપને પૂંછડીથી પકડીને દૂર ફેકી દીધો.
વર્ધમાને બીજે પાઠ આપે નિર્ભયતાને, અભયને. અભય વિના આત્મિક ઉન્નતિ નથી. જે કરે તેને સહ રાવે, અભય આગળ કેઈનું કશું ન ચાલે.
ખરેખર મહાવીર છે! એક દેવે અઘરીનું રૂપ લઈને વર્ધમાનના આ અભયની કસોટી કરી. આઠ વર્ષની વયના વર્ધમાન ગામની બહાર બીજા છોકરાઓ સાથે રમત રમતા હતા. આમાં હારેલા છોકરાની પીઠ પર જીતનાર બેસે એ ખેલ ખેલાતે હતે. આ સમયે એક દેવ બાળસ્વરૂપ લઈને રમવા આવ્યું અને હાથે કરીને હારી ગયે. વર્ધમાનને એણે પીઠ પર ચડાવ્યા અને પછી તે પળવારમાં એણે પિતાનું શરીર ઊંચું કર્યું, તો સાત તાડ જેટલે ઊંચો પિચાશ બની ગયા. દેવે તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર : : ૯
કિકિયારી કરી. એના માથામાંથી મોટી જટા નીકળી આવી. એની આંખ લાલધૂમ બની ગઈ. બીજાં બાળકો તે ભયથી ભાગી ગયા, પણ વર્ધમાનની આંખમાં બીક નહતી કે શરીર પર સહેજે કંપારી નહોતી. એમને તે જાણે હાથી પર બેઠા હોય એવી નિરાંત લાગતી હતી.
એમણે એના ખભા પર બેઠા બેઠા એવી તે મુક્કીઓ મારી કે દેવ વેદનાથી ચીસ પાડી ઊઠયો. એનું પિશાચનું વિકરાળ રૂપ સમેટી લઈ એ નાનકડે કિશેર બની ગયે. બીજી બાજુ નગરમાં હાહાકાર મચી ગયે હતે. વર્ધમાન સિદ્ધાર્થ રાજાને રાજકુમાર હિત માટે નહિ, પણ એ જનતાને વડાલે હતે. સહુની આંખની કીકી જે હતે. બધાએ દેવના ખભા પર બેસીને આવતા વર્ધમાનને જોયા. કેટલાક મારવા દેવ્યા તે વર્ધમાને કહ્યું,
ના એને મરાય નહિ. પાપીને પાપનું ભાન થાય એ જ એને થયેલી સૌથી મોટી સજા છે. એને સજા કરનારા આપણે કેશુ? માટે એને ક્ષમા આપે અને છેડી મૂકે.”
સહુએ વર્ધમાનની વાત માની ત્યારે પેલા દેવે જતાં– જતાં કહ્યું, “આપની જેટલી પ્રશંસા દેવરાજ ઇન્દ્ર કરી હતી, તેનાથી પણ આ૫ વધુ ધીર અને વીર છે. તમે . ખરેખર મહાવીર છે.'
મહાવીર નિશાળે ગયા, પણ આવા પુરુષને નિશાળ ખાસ કંઈ આપી શકતી નથી. શિક્ષક એમનું જ્ઞાન નેઈને વાર્ય પામ્યા અને કહ્યું કે “મહાવીરને થવાનો પ્રયત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૦ઃ જૈન દર્શન શ્રેણી-૧ એ સૂરજને સમજાવવા દી ધરવા બરાબર છે. નાનપણથી જ ઊંડે વિચાર કરતાં મહાવીરે સંસારને દુઃખી જે. એમણે જોયું કે બીજાને દુઃખ આપવું ગમે છે, પણ પિતાને તે એ દુઃખને પડછાયે પણ ગમતું નથી. એમણે વિચાર્યું કે જે જીવ આપણે છે, તે જ સહને જીવ છે. જેમ આપણને જીવવું ગમે છે તે જ રીતે સહુને જીવવું ગમે છે.
एवं खु नाणिणो सारं, जं न हिंसति किंचण । अहिंसासमयं चेव एयावन्तं विचाणिया ॥
( કેઈને પણ પીડા ન કરવી એ જ્ઞાનીઓ માટે સારરૂપ છે. અહિસાનું એટલું તાત્પર્ય સમજાય તેય ઘણું છે. ]
બાહ્ય યુદ્ધથી શું વળે? માણસનાં સુખ અને દુઃખનું કારણ મેહ અને ઈર્ષા, રાગ અને દ્વેષ છે. એમણે જોયું કે અંકુશમાં નહિ રાખવામાં આવેલા રાગ અને દ્વેષ જેટલું નુકસાન કરે છે, તેટલું અત્યંત તિરસ્કાર પામેલે બળવાન શત્રુ પણ કરતું નથી. જેમ બતક ઈંડામાંથી અને ઈડું બતકમાંથી ઉત્પન્ન થાય છે, તેવી રીતે તૃષ્ણ મેહમાંથી અને મેહ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. શક્તિ, બળ કે તાકાત ગમે તેટલા મોટા હોય, પણ પ્રેમ કે દયાથી વિશેષ મેટા નથી. એમને મનમાં એમ. થાય છે કે જગતમાં પ્રેમ અને દયાનું મારે સામ્રાજ્ય સ્થાપવું છે. વર્ધમાનના વિચારો અનેરા છે. એ સમયે ક્ષત્રિયે ધાર યુદ્ધ કરતા અને શત્રુને શત્રુ ગણુને મેટો સંહાર કરતા. જ્યારે ભગવાન મહાવીરે કહ્યું કે બાણ શુદ્ધોથી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર : : ૨
વળે? પિતાની જાત સાથે જ સ્વયં યુદ્ધ કરે. પોતે પિતાની જાતને જીતવાથી જ સાચું સુખ પ્રાપ્ત કરી શકશે.
અજાર ગુf, તે કુલ્લેખ નો | अप्पाणमेव अप्पाणं, जहता सुहमेहए ।
[એમણે કહ્યું કે દુર્જય યુદ્ધમાં જે હજારે યોદ્ધાઓને જીતે છે તેને બદલે જે એકલે પિતાની જાતને જીતે છે તેને એ વિજય પરમ વિજય ગણાય.]
આમ વિચારતાં મહાવીરને સંસારને ત્યાગ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ માતા-પિતા દુઃખી થતાં હતાં. મહાવીર અઠ્ઠાવીસ વર્ષના હતા ત્યારે એમનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં અને એમણે સંન્યાસ સ્વીકારવાની તૈયારી કરી, પરંતુ મોટાભાઈ નંદીવર્ધને કહ્યું કે માતા-પિતાના વિયેગને ઘા હજી તાજો જ છે અને એમાં એકાએક બંધુવિયેગ તે સહન કરી શકીશ નહિ,
મેટાભાઈ નંદીવર્ધનની ઈચ્છાને માન આપીને વર્ષ માન બે વર્ષ સંસારમાં રહ્યા, પરંતુ એમને મન તે શહેર અને વન સરખાં જ હતાં. રાજમહેલમાં પણ તપસ્વી જેવું જીવન જીવતા હતા. વિશાળ રાજમહેલના એકાંત ભાગમાં બેસીને મોટાભાગનો સમય ચિંતનમાં પસાર કરતા હતા. આમ એક વર્ષ પસાર થઈ ગયું. બીજા વર્ષથી એમણે દાન આપવા માંડ્યું. રોજ સવારે એક પ્રહર સુધી તેઓ દાન આપતા. સેનું અને રૂપું, ધન અને ધાન એ બધું જ વહેચી દીધું. અને મરીની ભખ ભાંગી ને જમાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૨? : જૈનદર્શન શ્રેણી-૧
અશોકવૃક્ષની નીચે પિતાના હાથે જ પંચમુષ્ટિક લેચ કર્યો. સાધુ જીવનની મહાન પ્રતિજ્ઞા લીધી ?
આજથી હું કોઈ પણ જાતનું પાપકામ મન, વચન અને કાયાથી કરીશ, કરાવીશ કે અનુમોદીશ નહિ. મારી સંપૂર્ણ આત્મશુદ્ધિ કરીશ.”
સાધનાના પંથે આ સમયે સહુની એક આંખમાં હર્ષ તે બીજી આંખમાં આંસુ હતાં. સહુના હૈયાં ખળભળી ઊઠડ્યાં હતાં. મોટાભાઈ નંદીવર્ધન વર્ધમાનની ભાવનાને જાણતા હતા, એટલે એમણે ભારે હૈયે રજા તે આપી, પરંતુ આ વિદાય સમયે મન મેકળું કરીને રડી પડ્યા.
વર્ધમાનનું મન હવે જગતના મેહ કે શેકમાં ઘસડાય તેવું નહોતું. એમની નજર સાધના પર હતી, અને એથી જ પળવારમાં એમણે ઘરને વન અને વનને ઘર બનાવી દીધું. ત્રીશ વર્ષની વયે વર્ધમાને સંસારને ત્યાગ કર્યો. ઈન્દ્રિયવિજય અને આત્મસિદ્ધિની આ યાત્રા હતી. રજપૂતને પણ પાણી પીવડાવે તેવું પરાક્રમ હતું. એમણે વસ્ત્ર અળગાં કર્યા. આ વખતે દેવરાજ ઈન્દ્ર એમના ખભા ઉપર સુંદર એવું દેવદૂષ્ય વસ્ત્ર નાખ્યું.
મહાવીર ચાલી નીકળ્યા. એ સમયે મશર્મા નામને એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એણે દાન માગ્યું. મહાવીર પાસે બીજુ કંઈ નહતું, એટલે તેમણે પોતાના ખભે રહેલા 4માંથી અર્ધ વસ'ફાડીને આપી દીધુ: બ્રાહgવસા લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
લગન મતવીર : : ૧૩
પાછા વળે. એ વસ્ત્ર ભારે કિંમતી હતું. વસ તુણનારે બ્રાહ્મણને કહ્યું કે બીજું અડધું વસ્ત્ર લઈ આવ તે તૂણીને આખું વસ્ત્ર બનાવી દઉં. ખૂબ દામ ઉપજશે.
મહાવીરની પાછળ ચાલ્યો. વસ્ત્ર માગતાં તેની જીભ ન ચાલી, પણ એકવાર તેમના ખભા પરથી એ વસ્ત્ર સરી પડ્યું. બ્રાહ્મણે એ લઈ લીધું. મહાવીરને તે એની ચિંતા જ નહતી, ત્યાર પછી તેમણે નવું વસ્ત્ર ન સ્વીકાર્યું.
जे ममाइममई जहाइ, से जहाइ ममाइअं ।
[જે મમત્વભાવનાને ત્યાગ કરે છે, તે મમત્વને પરિત્યાગ કરે છે. 3.
આ ઘટનામાં જેમ ભગવાનની પરમ કરૂણ જેવા મળે છે, એ જ રીતે સ્વ-દેહ પ્રત્યેની ઉત્કૃષ્ટ અનાસક્ત વૃત્તિ દેખાય છે. સંન્યાસ લીધાની પહેલી રાત્રે જ એમના સમભાવની કસોટી કરે તેવું બનાવ બન્યા. રાજકુમાર વર્ધમાન હવે શ્રમણ વર્ધમાન બની ગયા હતા. ઐશ્વર્યની નાજુક પુષ્પશષ્યા પરથી સાધનાના કઠિન કંટકછાયા પંથ પર એમણે કદમ માંડયાં હતાં.
તેઓ કમર ગામની બહાર રાત્રે કાઉસગ્ન કરીને ઊભા હતા, ત્યારે એક ગોવાળ એમને એના બળદ સંભાળવાનું કહીને ગયો. મોડે મોડે પાછા આવ્યા ત્યારે બળદ ન મળે. ધ્યાનસ્થ મહાવીર પાસેથી જવાબ ન મળતાં અમે નવી કિનારે કિનારે
અા શંકા ભય/ ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૪:: અનશન શ્રેણી-૧
નાળામાં અને ગાઢ જંગલના ખૂણે ખૂણે તપાસ કરી. ક્યાંય બળદ ન મળતાં રખડીને થાકેલે ગોવાળ ખિન્ન ચિત્ત પાછા ફરતું હતું, ત્યારે બળદને મહાવીર પાસે જેયા અને એને ગુસસે ભભૂકી ઊઠયો. આ સમયે એ બળદની રાશ લઈને મારવા ગયે, પરંતુ ઈન્દ્ર આવીને એને પડકાર્યો. ગેવાળને કહ્યું, “કેવે મૂર્ખ છે તું? જેને તું ચેર સમજે છે તે તે રાજા સિદ્ધાર્થના તેજસ્વી પુત્ર વર્ધમાન છે. રાજવૈભવને ઠોકર મારીને આત્મસાધના કરવા નીકળ્યા છે, ત્યારે તે તારા બળદની ચોરી કરશે? દુઃખ એ વાતનું છે કે તું પ્રભુ પર પ્રહાર કરી રહ્યો છે.”
ગેવાળ ધ્રુજવા લાગે અને એણે મહાવીરનાં ચરણ પકડી લીધાં, મહાવીરની આંખમાં અસીમ કરુણ છલકાઈ રહી હતી. દેવરાજ ઈન્ટે કહ્યું, “સાધનાના વિકટ પંથમાં આવા મૂઢ માણસે આપને વિના કારણે હેરાન-પરેશાન કરશે, તે મને આપની સેવામાં રહી કષ્ટનિવારણની તક આપે. આવતા સાડાબાર વર્ષ સુધીના સાધનાકાળમાં હું સાથે રહી આપની સંભાળ રાખીશ.”
દેવરાજ ઈન્દ્રની વાત સાંભળીને મહાવીરે કહ્યું, આત્મસાધકના જીવનમાં આજ સુધી એ કદી બન્યું નથી અને બનશે પણ નહિ. કેઈ બીજાની મદદ વડે આત્મસિદ્ધિ કે આત્મમુક્તિ સાંપડી શકે નહિ. સાધકને તે આદર્શ છે. “ઘજે જે વિનો—તે એકલે સ્વપુરુષાર્થથી જ આગળ વધતે ઓ છે. દરેક જીવી પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર ઃ : ૧૫
સુક્તિ પિતાના ઉદ્યમ, બળ, વીર્ય અને પરાક્રમ પર જ નિર્ભર છે.”
પાંચ સંક૯૫ એકલવીર મહાવીર આગળ વધ્યા. ક્યાંક ખંડેરમાં તે કદીક સ્મશાનમાં, કઈ ગાઢ જંગલમાં કે ઊંડી ખીણમાં એ ધ્યાન લગાવીને બેસી જાય છે. તપ પણ સાથોસાથ ચાલ્યા કરે છે. એવામાં મેરાક સન્નિવેશમાં દુઈજ્જત તાપસના વિશાળ આશ્રમમાં આવ્યા. આ આશ્રમ ગોચરેની પાસે એક સુંદર ઝરણુને તીરે આવ્યું હતું. એના કુલપતિ ભગવાનના પિતા સિદ્ધાર્થના પરમ મિત્ર હતા. એમના મધુર આગ્રહને માન આપીને મહાવીર ત્યાં રહ્યા. આશ્રમના કુલપતિએ એમને રહેવા માટે ઘાસની ઝૂંપડી આપી. મહાશ્રમણ મહાવીર અહીં ચાતુર્માસ રહ્યા. હજી વરસાદ પડ શરૂ થયે નહોતે, તેથી નવું ઘાસ થયું નહતું. ભૂખી ગાયે એમની ઝુંપડીના સૂકા ઘાસને ખેંચી કાઢવા લાગી. તાપસે તે લાકડીઓ મારીને પશુને ભગાડતા હતા, પરંતુ મહાવીર તે સતત ધ્યાનમગ્ન જ રહેતા.
દીક્ષા લેતી વખતે એમના શરીર પર લગાડેલા સુગંધિત દ્રવ્યને કારણે કેટલાય કીડા, પતંગિયા, ડાંસ અને મચ્છર જેવા જીવે દંશ મારતા હતા, પણ મહાવીર તે આ બધાથી નિર્લેપ હતા. બીજા તાપને થયું કે દિવસભર લાકડીઓ લઈ લઈને તેઓ એમની ઝૂપડીઓનું રક્ષણ કરે છે અને મહાવીર તે સહેજે સાચવતા નથી. તાપસે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૬ : જૈનદર્શન શ્રેણી-૧
તેમની નિંદા કરવા લાગ્યા. આશ્રમના કુલપતિ પાસે વાત પહોંચતાં એમણે પણ કહ્યું, “પક્ષીઓ પણ પિતાના માળાની રક્ષા કરે છે તે આપ રાજકુમાર થઈને પણ આટલી ઉપેક્ષા કેમ કરો છે?”
મહાવીર ધ્યાનસ્થ હોવાથી કશું બોલ્યા નહિ, પણ મને મન વિચારવા લાગ્યા કે ઘર પરિવારને ત્યાગ કરનાર સાધક ઝૂંપડીની મમતામાં ફસાઈ ગયે! સાધના માટે મારા ઘરને ત્યાગ કર્યો, હવે શું પરાઈ ઝૂંપડીમાં ફસાઈને સાધનાને ભૂલી જાઉં? મારે સાધના-દીપ વૃક્ષની નીચે, ગુફામાં કે ખંડેરમાં – ગમે ત્યાં ઝળહળી શકે તેમ છે. આથી કુલપતિની અનુમતિ લઈને પરમ સદુભાવ સાથે ભગવાને ત્યાંથી વિહાર કર્યો. પણ એ વખતે એમણે પાંચ સંકલ્પ કર્યા ઃ (૧) અપ્રીતિ થાય તેવા સ્થળે ન રહેવું, (૨) સદા ધ્યાનસ્થ રહેવું, (૩) પ્રાયઃ મૌન રાખવું (૪) હાથમાં જ, કરપાત્રથી ખાવું અને (૫) ગૃહસ્થની ખુશામત ન કરવી. આ પાંચ સંક૯પે ભગવાન મહાવીરની ત્યાગની ખુમારી બતાવે છે. વડલાના બીજ જેવી આ પ્રતિજ્ઞામાંથી એમના જીવનમાં સંયમને ઘેઘૂર વડલે વિકસી ઊડ્યો. પરંતુ આ સંકલને કારણે સારાં અનુકૂળ નિવાસસ્થાને એમને માટે અશક્ય બન્યાં. ઉજજડ અરણ્ય, ખંડેર મહાલયે અને ભૂતિયાં મકાને જ તેમનાં નિવાસસ્થાન બન્યાં. પણ મહાવીર એ તે મહાવીર! એમના સંકલ્પને ભય કે ક્ષોભ સહેજે લગાવી શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
ભગવાન મહાવીર ૧૭ શૂલપાણિ યક્ષને ઉપદ્રવ દુઈજ્જત તાપસના આશ્રમમાંથી વિહાર કરી ભગવાન મહાવીર અસ્થિગ્રામમાં આવ્યા. આ આખું ગામ ઉજજડ હતું. મોટાભાગનાં ઘરે ખંડેર જેવાં હતાં. ચારેબાજુ હાડપિંજરનાં અસ્થિ વેરાયેલાં હોવાથી લેકે એને અસ્થિગ્રામ કહેતા હતા. આ ગામના પાદરમાં આવેલા મંદિરમાં શૂલપાણિ નામને એક રૌદ્ર યક્ષ રહેતું હતું. એને માણસના શરીરની ગંધ તરફ એટલી નફરત હતી કે જે માણસ મંદિરમાં રાત્રિનિવાસ કરે તે સવારે મરેલે જ જોવા મળે. આ યક્ષ રાત્રે માણસને ડરાવે, કંઈ કંઈ ચાળા કરે અને બીકમાં ને બીકમાં માણસ મરી જાય. બીક પોતે ભયંકર નથી, પણ બીકની બીક વધુ ભયાવહ છે. મંદિરને પૂજારી ઈન્દ્ર શર્મા પણ એનાથી ભયભીત હતું. પણ મહાવીરને ડર કને? એમણે કહ્યું, “હું અભય છું. કેઈથી ડરતે નથી અને કોઈને ડરાવતું નથી. હું તે મંદિરમાં જ રાતવાસ કરીશ.”
અંધારું થયું. મંદિરને પૂજારી પણ ચાલ્યા ગયા. મહાવીર તે કાઉસગ્ગ ધ્યાને ઊભા હતા, ત્યારે વીજળીના જેવું ચમકતું ભયંકર ભૂલ હાથમાં લઈને શૂલપાણિ યક્ષ પ્રગટ થયે. જાણે રૌદ્ર રસ દેડ ધારણ કરીને આવ્યું ન હૈય! માનવને ભક્ષ મળશે એમ માનીને યક્ષે દૂર અટ્ટહાસ્ય કર્યું. ભલભલા એ અટ્ટહાસ્યથી ફાટી પડતા હતા, પરંતુ મહાવીર તે વજની માફક અવિચલ અને વિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૮ : : જેનદર્શન શ્રેણ-૧
ઊભા રહ્યા. યક્ષ હાથી, પિશાચ અને સાપ બન્યું. મહાવીરના ના અંગેને કોચ્યા અને દંશ દીધે. પિતાની દિવ્ય દેવશક્તિથી મહાવીરના આંખ, કાન, નાક, માથું, પીઠ વગેરેમાં ભયંકર વેદના ઉત્પન્ન કરી, પરંતુ મહાવીર તે “મેરજ વાપણ અપમાળો'–સુમેરુની જેમ અકેપિત રહ્યા. આખી રાત અનેક ભયંકર વીતકે સાથે પસાર થઈ, પણ આખરે શૂલપાણિ યક્ષ થાકીને લેથ થઈ ગયે. એનું રાક્ષસી બળ મહાવીરના આત્મબળ આગળ પરાજિત થયું. ધીરે ધીરે એનું હૃદયપરિવર્તન થતાં એ મહાવીરનાં ચરણોમાં નમી પડ્યો અને બે, “પ્રભુ! મને ક્ષમા આપે. મેં આપને ઓળખ્યા નહિ.” | મહાવીરે કહ્યું, “ક્ષમા તે શત્રુને હાય, તું છે મારે મિત્ર છે.'
યક્ષને આશ્ચર્ય થયું, “હું મિત્ર? અને તે તમારે ? મેં તે તમને કેટલે બધે સંતાપ આપે છે!”
મહાવીરે કહ્યું, “મારે તે શું, તું જગત આખાને મિત્ર થઈ શકે તેમ છે. તું ક્રોધ અને ઘણાને વશ થઈ માનવનાં હાડકાં સાથે ખેલ ખેલતું હતું, પણ એ દૂર હિંસા તને કદી શાંતિ આપી શકશે નહીં. ક્ષમા અને પ્રેમથી જ શાંતિને આવિષ્કાર થાય છે. આ ગામ સાથે તને વેર છે એ હું જાણું છું, પણ વેરનું એસિડ વેરમાં નથી, પ્રેમમાં છે.
ઊની ઊની ધરતી પર મેઘ વરસે તેમ મહાવીરના શબ્દએ યક્ષના બળબળતા હૃદયને શાંત કર્યું. એના અંતરમાં પ્રેમ અને કરુણાનાં શીતલ જલ ઉભરાયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર ઃ : ૧૯
વિહાર કરતાં ભગવાન ફરી મેરાકગ્રામમાં આવ્યા. અહીં અછન્દક જાતિને પાખંડી તિષી અજ્ઞાની અને અંધશ્રદ્ધાળુ લેકેને ચમત્કારની વાતેથી ભેળવતે હતે. ભગવાનના અપૂર્વ ધ્યાન અને તપની સહજ સિદ્ધિઓને લીધે આવા અછન્દકેને પ્રભાવ એ છે થયે.
ક્ષમા એ જ ભૂષણ દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા બાજુ ભગવાન વિહાર કરી રહ્યા હતા ત્યારે ચંડકૌશિક સપને બેધ આપે. એ પછી સંગમ નામના એક દેવે ભગવાન મહાવીરને અનેક ઉપસર્ગો કર્યા, પરંતુ ભગવાનનું મુખ સુવર્ણ જેવું ચમકી રહ્યું હતું. જાણે મધ્યાહ્નને સૂર્ય ન હોય! છ-છ માસ સુધી એણે મહાવીરને અગણિત દુખે આપ્યાં, છતાં મહાવીર પિતાના સાધનામાર્ગે અવિચળ રહ્યા હતાશ અને નિરાશ સંગમદેવ મહાવીરના પગમાં આવીને પડ્યો. થાકેલા અને હારેલા સંગમે ગળગળા અવાજે કહ્યું,
હું સંગમ. મેં આપને ઓળખ્યા નહિ. માણસ તે શું, દેવને પણ આપ પૂજ્ય છે. અદ્દભુત છે આપને આત્મવિજય, અનેરી છે આપની ક્ષમા અને સહનશીલતા.”
–છ મહિનાથી હેરાન થતા મહાયોગી મહાવીરના મુખની એક રેખા પણ ન બદલાઈ. એમના કણાપણું હવામાં એ વિચાર આજો કે, “અરે! આ બિચારા જીવનું શું થશે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૦:: જેનશન શ્રેણી-૧
અને ભગવાનના કમળ જેવાં લોચન વિકસ્યાં. એ લેચનને છેડે બે આંસુ હતાં. એ આંસુ જેઈને સંગમ નાએ અને બોલ્યા, “એહ! ક્ષમાશીલ પ્રભુનાં કરુણભીનાં લોચન જરૂર મુજ અપરાધીનું કલ્યાણ કરે.”
આ દશ્યનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
कृतापराधेऽपि जने कृपामन्थरतारयोः । ईषद्बाष्पार्द्रयोर्मद्रं શ્રીહરિનેત્રો: .
[ અપરાધી પ્રત્યે પણ જેમનાં નેત્રોમાંથી દયાભાવ નીતરે છે, ને તેમના પ્રત્યેની કરુણાથી જેમનાં નેત્રોના ખૂણું આંસુથી ભીંજાયેલા છે: એ ભગવાન મહાવીરનાં નેત્રો કલ્યાણકારી છે !]
એકવાર ભગવાન મહાવીરને વિચાર આવે કે કર્મોની વિશેષ નિર્જરા કરવા માટે કોઈ એવા સ્થળે જવું જોઈએ કે જ્યાં માણસ માણસને શત્રુ હોય. સંત-સાધુ એટલે શું તે કઈ સમજતું ન હોય. ન કોઈ પિછાણ હોય, કે ન કેઈ ઓળખાણ હોય. એમને અહિંસાધર્મની, પ્રેમધર્મની પરીક્ષા કરવી હતી, આથી તેઓ રાઢ નામના અનાર્ય પ્રદેશમાં ગયા. જ્યાં વિચરવું અત્યંત દુષ્કર હતું. અહીં લેકે તેમના દેહનું માંસ કાપી ગયા, કૂતરાએ અંગે અંગે બટકાં ભરી માંસ તેડી ગયાં. દૂર મનુએ ભગવાનના સુંદર શરીર પર ઉઝરડા કર્યા. આ વખતે એમના એક શિષે કહ્યું, “ખેર ! મારવા માટે નહિ, પણ હરાવવા માટે
એકાદ લાકડી સાથે રાખીશું?' ' . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર ઃ ઃ ૨૧
મહાવીરે કહ્યું, “તેય આપણી અહિંસાનું વ્રત તૂટે.”
અહીં જીવ જવા સુધીના ઉપસર્ગો આવ્યા, તેય ભગવાન મહાવીર સહેજે ન ડગ્યા. “આચારાંગ સૂત્રમાં કહ્યું છે?
સુvi સંજામ-સવા. હવે તારે મારે | पडिसेत्रमाणे करुसाइ अचले भगवं रीइत्या ।
જેવી રીતે બખ્તરધારી યોદ્ધાનું શરીર યુદ્ધમાં અક્ષત રહે છે, એ જ રીતે અચલ ભગવાન મહાવીરે અત્યંત કષ્ટો હોવા છતાં પિતાના સંયમને અક્ષત રાખે.]
પાપને વિપાક પોતાની સાધનાકાળના બારમા વર્ષે ભગવાન છમ્માણિ ગામના સીમાડે એક વૃક્ષ નીચે ધ્યાનમુદ્રામાં ઊભા હતા. દીક્ષાના પહેલા દિવસે જે બનાવ બન્યું હતું, તે જ બનાવ ફરી બન્યું. એક વાળ પિતાના બળદેને મહાવીરની પાસે મૂકીને કંઈ કામકાજ માટે ગયે. ભગવાન મહાવીર તે ધ્યાનમાં હતા તેથી એમણે ગોવાળને કંઈ જવાબ ન આપ્યું, પરંતુ વાળ તે મૌનને સંમતિ માનીને ચાલે ગયે. બળદે તે ચરતા ચરતા આસપાસની ઝાડીમાં પાઈ ગયા. પિતાના બળદને ન જોતાં એણે પૂછ્યું,
અરે સાધુ મહારાજ ! મારા બાળ કયાં છે?' ૫૬ કશે જવાબ મળે નહિ ફરીવાર પૂછયું પણ મહાવીર તે ધ્યાનસ્થ હતા, તેથી કઈ રીતે કામ માને ? વાળના
અને પાર ન રહ્યો. એ જે, “ આપી દક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૨ :: જૈનદર્શન શ્રેણી-૧
છું તોય કશું બેલ નથી અને દેખાડતે પણ નથી. તારે તે કાન છે કે કેડિયાં? કાનમાં તેલ નાખીને ઊભે છે! તારે માટે કાન નકામા છે; લાવ હમણું જ પૂરી દઉં.'
આમ કહીને જડ શેવાળ બે શૂળ લઈ આવ્યે. એ જાડાં દર્ભમૂળના ખીલા જેવા છેડા એણે મહાગીના કાનમાં નાખ્યા અને પછી રખેને કોઈ આ શૂળ કાઢી નાખે એમ વિચારી એના બહાર રહેલા છેડા કાપી નાખ્યા. આમ છતાં મહાવીરના મુખમાંથી એક ઉંહકારે પણ ન નીકળે.
એ પછી ભગવાન મહાવીર મધ્યમા નગરીમાં આવ્યા. સિદ્ધાર્થ નામના વણિકને ત્યાં ભિક્ષા લેવા ગયા. સિદ્ધાર્થને ઘેર ખરક નામને કુશળ વૈદ્ય આવ્યું હતું, એણે કાષ્ઠશલાકા બેસેલી શેધી કાઢી અને અપાર પ્રયત્ન એ શૂળો બહાર કાઢવામાં આવી. પણ જ્યારે આવું કષ્ટ આપનારાની સહુએ ટીકા કરવા માંડી, ત્યારે ભગવાને કહ્યું,
આમાં દેવાળિયાને કશે દોષ નથી, મારું જ કરેલું હું ભેગવું છું. મારા અઢારમા પૂર્વભવમાં હું ત્રિપૃષ્ઠ વાસુદેવ નામને રાજા હતા. અને મેં જ ભાન ભૂલીને મારા શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું હતું. તે પાપને જ આ વિપાક છે. પોતે કરેલાં કર્મ સહુએ ભેગવવાં જ પડે છે. પછી તે ભેગી હોય કે ત્યાગી હેય.”
ભગવાનને પ્રથમ ઉપસર્ગ કમરગામમાં એક ગેવાળે કર્યો હતો અને અંતિમ ઉપસર્ગ પણ એક વાળ દ્વારા
જ થયે. એમના સાધનાકાળમાં અને ઉપર આવ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર : : ૩
છતાં તેઓ આ ઉપસર્ગકર્મમાં સદા-સર્વદા શાંત રહ્યા. કોઈનીય પ્રત્યે દ્વેષ કે રોષ રાખે નહિ. વિરોધી હોય કે વિના કારણે પજવનારે હોય, પણ દરેક પ્રત્યે એમના હૃદયમાં સ્નેહને સાગર ઊભરાતે હતે. દેવ, દાનવ, માનવ અને પશુઓએ એમને ભીષણ કષ્ટ આપ્યાં, તેમ છતાં ભગવાને મન, વચન અને કાયાને વશ રાખી આ બધું સહન કર્યું અને આત્મસાધનાને માર્ગે સતત ઉત્કર્ષ સાધતા રહ્યા. મૂશળધાર વરસાદ હોય કે કારમી ઠંડી હેય. આંધી. હોય કે તેફાન હોય તે પણ એમને સાધના-દીપ સતત જલતે રહ્યો.
ભગવાને અહિંસાને અહાલેક જગાવ્યું હતું, પરંતુ માનવજાત હિંસામાં સરી પડતી હતી. સત્તાના શેખીને યુદ્ધને મેડ ક્યાં આજેય ત્યજી શકે છે? આવી લડાઈમાં વિજયી. બનનાર, હારેલી પ્રજાનું સેનું-રૂપું તૂટી જાય અને યુવાન સી-પુરુષને પકડીને બજારમાં વેચવામાં આવે. આવી રીતે કૌશાંબી નગરીએ હમણાં જ વિજય મેળવ્યું હતું. આ નગરીમાં ભગવાન રેજ ભિક્ષા માટે આવે છે. ઘેર ઘેર ફરે. છે, પણ ભિક્ષા લીધા વિના પાછા જાય છે. આમ ને આમ. છ મહિના પસાર થાય છે. છ-છ મહિનાથી દમ અન્નને એક દાણે પણ શિક્ષારૂપે લીધે નથી ભર્યા સાગરમાં માછલી તરસી રહે તેવું કૌશાંબીની પ્રજાને લા. આખી. નગરી – પછી તે રાજ હોય કે અમાત્ય હાય, વેપારી હોય
કે ધર્મશાસ્ત્રી હોય પણ પા - પિતપલના સ્વર્ગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ર૪ઃ જૈનદર્શન શ્રેણી-૧
તુલાને જોખવા લાગી ગઈ. પાપ શું, પુણ્ય શું, ન્યાય શું અને અન્યાય શું એના જ વિચાર સર્વત્ર થવા લાગ્યા.
એક દિવસ ખબર મળી કે ધનાવહ શેડની એક ગુલામ સ્ત્રી ચંદનબાળા પાસેથી ભગવાને અડદના બાકળા વહેર્યા અને ભેજન કર્યું. લેકેન પ્રવાહ ધનાવડ શેઠના ઘર તરફ વહી નીકળે પણ ડીવારે સહુને ખબર પડી કે જેને ગુલામ માનતા હતા તે તે ચંપાનગરના રાજાની પુત્રી હતી. ખુદ કૌશાંબીના રાજાની ભાણેજ હતી. આ જોઈને સહ કહેવા લાગ્યા કે લડાઈ કેવી ખરાબ છે! જેમાં માનવી પિતે જ પિતાના સ્વજનેને હણે છે.
આત્મામાંથી પરમાત્મા મહાવીરે જગતને આત્માની અને શરીરની શક્તિની પરીક્ષા કરી બતાવી. એમણે સાધનાકાળના સાડા બાર વર્ષ દરમિયાન ફક્ત ૩૪૯ દિવસ અને તેય એક જ ટંક જે મળ્યું તે ભેજન લીધું. બાકીના તમામ દિવસોમાં પાણે વાપર્યા સિવાયના ઉપવાસ કર્યા. એમની આ ઉગ્ર તપશ્ચર્યામાં એક છ-માસી તપ, એક છ મહિનામાં પાંચ દિવસ ઓછાનું તપ, નવ ચતુર્માસી, બે ત્રિમાસિક, બે સાર્ધ-દ્વિમાસિક, છ દ્વિમાસિક, બે સાર્ધમાસિક, બાર માસિક, તેર પાક્ષિક વગેરે તપશ્ચર્યાને સમાવેશ થાય છે. પિતાના સાધક જીવનના ૪,૨૧૫ દિવસમાંથી ૪,૧૬૬ દિવસ નિર્જલ તપશ્ચર્યા કરી હતી. હજરે માઈલ પગપાળા ચાવ્યા હતા, દેહ પર વસ નહિ, માથે નહિ, પગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરઃ : ૫.
પગરખાં નહિ. આમ એમણે બતાવ્યું કે માણસના આત્માનું બળ અજબ છે. એક તરફ દુનિયાનું બળ હોય અને બીજી તરફ આત્માનું બળ હોય, પણ આત્માનું બળ જીતે છે. માણસ અહિંસા અને સત્યને રસ્તે ચાલે તે એ પરમાત્મા થઈ જાય છે. પરમાત્મા જુદો નથી, વ્યક્તિના આત્મામાંથી જ પરમાત્મા સર્જાય છે.
સાડા બાર વર્ષની ઉગ્ર તપશ્ચર્યા અને અપૂર્વ સાધના. બાદ મહાવીર જુવાલિકા નદીના કિનારે ડાંગરના ખેતરમાં ધ્યાન લગાવીને બેઠા હતા. વૈશાખ માસની સુદ દસમ હતી. દિવસને ચેાથે પહેર હતો. તેઓને છઠ્ઠનું તપ હતું અને આ દિવસે તેમની મહાન તપશ્ચર્યા ફળી. શાલવૃક્ષની નીચે. ગંદડાસન(ઢીંચણ ઊંચા અને માથું નીચું)ની અવસ્થામાં બેઠા હતા, ત્યારે કેવળજ્ઞાન થયું. મહાજ્ઞાનને દીપક પ્રગટ્યો. એકવાર આ સંસાર અપૂર્વ પ્રકાશથી ઝળહળી ઊઠયો. દિશાઓ શાંત અને વિશુદ્ધ થઈ ગઈ. દેવે દુદુભિને. ગંભીર ઘોષ કરતાં ભગવાનને કેવલ્ય મહત્સવ ઉજવવા માટે પૃથ્વી પર આવ્યા. ભગવાનને સાચા સુખને માર્ગ મળી ગયે હતે. સંસારની કેઈ ગૂંચ કે જગતની કઈ ગ્રંથિ રહી નહતી. પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ એમ ત્રિલોકના ત્રણે દર્શને અને ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણેય કાળના દર્શન પ્રભુના અંતરમાં આવીને વસ્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી તેઓ અત, જિન અને વીતરાગ ઇત્યાદિ નામથી વાળખાવા લાગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૬ : : જનન
શ્રેણી-૧
સર્વજ્ઞતાને પ્રભાવ સમિલ નામના ધનાઢય બ્રાહ્મણે મધ્યમ પાવાપુરીમાં ' વિરાટ યજ્ઞનું આયોજન કર્યું હતું. આમાં ભાગ લેવા માટે ભારતવર્ષના પ્રસિદ્ધ ક્રિયાકાંડ વિદ્વાને આવ્યા. એમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ જેવા ચૌદ વિદ્યાના પારંગત વિદ્વાન હતા. પ્રત્યેકની સાથે ૫૦૦-૫૦૦ શિષ્ય હતા. વ્યક્ત અને સુધર્મા નામના બે વિદ્વાન ૫૦૦-૫૦૦ શિષ્યગણ સાથે છેલ્લાક સંનિવેશથી આવ્યા હતા. જ્યારે મંડિક અને મૌર્યપુત્ર નામના વિદ્વાને ૩૫૦-૩૫૦ શિખ્યો સાથે મૌર્ય સંનિવેશથી આવ્યા હતા. અકપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામના બીજા ચાર વિદ્વાને પણ આ સભામાં ઉપસ્થિત હતા.
ભારતના વિદ્વાનોમાં આ અગિયાર વિદ્વાને મૂર્ધન્ય ગણાતા હતા પણ તેઓ સંશય અને અજ્ઞાનના અંધકારમાં અટવાતા હતા. આ સમયે ભગવાન મહાવીર મધ્યમ પાવાપુરીમાં પધાર્યા. દેવતાઓએ સમવસરણની રચના કરી. સૂર, અસૂર અને માનવ – સહુ એમને ઉપદેશ સાંભળવા ઉપસ્થિત થયા, ત્યારે આ વિદ્વાને ભગવાન મહાવીરની સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. પરંતુ સર્વજ્ઞ ભગવાને જ એમના સંશ કહા અને તેનું નિવારણ કર્યું. પરિણામે આ અગિયારે વિદ્વાન દીક્ષિત થઈ ભગવાન મહાવીરના ધર્મસંઘના ગણધર અન્યા. આ પછી તેઓ મગધ, મિથિલા, કેશલ અને કલિંગમા ફર્યા. હજારે સ્ત્રી-પુરુષે તેમના અનુયાયી બન્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર ઃઃ ર૭.
ઇદ્રભૂતિ ગૌતમ, સુધર્મા જેવા મહાન વિદ્વાન બ્રાહણે ઉદાયી, મેઘકુમાર જેવા ક્ષત્રિયે, ધના, શાલિભદ્ર જેવા વૈ; મેતારજહરિકેશી જેવા શૂદ્રો પ્રભુના ત્યાગી શિષ્ય બન્યા.
વિશાલીપતિ ચેટક મહારાજ, મગધપતિ શ્રેણિક, તેને પુત્ર કેણિક વગેરે ક્ષત્રિયે, આનંદ, કામદેવ વગેરે પ્રભુના ખાસ ગૃહસ્થ શિષ્ય હતા. ત્યાગી સ્ત્રી–શિષ્યાઓમાં ચંદનબાળા તથા પ્રિયદર્શના ક્ષત્રિયપુત્રીઓ હતી, દેવનંદા બ્રાહ્મણી હતી. ગુડસ્થ સ્ત્રી-શિષ્યાઓમાં રેવતી, સુલસા, જયન્તી વગેરે વિદુષી સ્ત્રીઓ હતી. કુલ ૧૪, ૦૦૦ સાધુ અને ૩૬,૦૦૦ સાધ્વીએ પ્રભુ મહાવીરને હાથે દીક્ષા પામ્યાં હતાં. ગૃહસ્થ સ્ત્રી-પુરુષે તે ઘણું જ હતાં.
ચતુર્વિધ સંઘની સ્થાપના પ્રભુ મહાવીરે આ બધાંને સંઘ સ્થાપ્યું. આ સંઘ તીર્થ કહેવાય છે, એટલે તેઓ તીર્થકર કહેવાયા. એમના પછી બીજું કઈ તીર્થકર થયું નથી. એટલે તેઓ ચરમ તીર્થકર કહેવાયા. તેમણે પિતાના રાગ-દ્વેષ પૂરેપૂરા જીતી લીધા હતા એટલે તેઓ જિન પણ કહેવાય છે. આ જિનના અનુયાયી તે જૈન.
ભગવાન મહાવીરની પોતાના શાસનના નિર્ગથ સાધુની કલ્પના જોઈએ. તેઓ કહે છે કે આ સાધુ મુક્ત મનને,
હાર વિચાર અને અહિંસાના વતવાલે હો સંસારની, મનની, સંબંધની, મેટાઈની કઈ રાશિ એને પશે નહિ. એ મને પણ પ્રમાદ નહિ કરે. સંસારમાં મન, વસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૮ :: જૈનદર્શન શ્રેણી-૧
અને આશ્રય માટે માણસ અનેક વ્યક્તિની લાચારી કરે છે. એ લાચારીમાંથી નિગ્રંથ સાધુ મુક્ત હશે. સદા પગપાળા પ્રવાસ કરવાનું હોવાથી એને રથ, ગાડું કે અશ્વની અપેક્ષા નહિ હેય. પગમાં પગરખાં નહિ હોવાથી એ મોચીને નહિ શેળે. હાથે કેશ લેનાર હોવાથી નાઈની જરૂર નહિ રહે. એનું જીવન પરાધીન નહિ પણ સ્વાધીન – સ્વતંત્ર હશે, દુર્ગમ માર્ગને સુખદ માનશે. દુઃખ અને વિપત્તિને આત્મપકારક સુખ માનશે. સાધુની પાસે સદા એક કલ્પના રહેશે. આ કલ્પના આપતાં ભગવાન મહાવીર કહે છે,
લડાઈમાં મોખરે ચાલતે હાથી, કેટકેટલાં વિદને સહે છે, કેટકેટલા ઘા વેઠે છે! છતાં એ આગળ જ ચાલ્યા જાય છે, એમ સાધુ આગળ વધશે. જેમ એ હસ્તી બંધ, છેદ કે વધની દરકાર કરતું નથીએનું ચિત્ત લક્ષને વેધવામાં હોય છે, એમ સાધુ પણ કશી દરકાર નહિ કરતાં, જીવનની સાધનામાં આગળ ને આગળ વધશે.”
ભગવાન મહાવીરના ઉપદેશની પદ્ધતિ એ જ્ઞાતા–શૈલી એટલે કે દષ્ટાંત દ્વારા વાત સમજાવવાની સરળ પણ મર્મવેધી. શિલી હતી. રાજગૃહના માસામાં એકવાર એમણે આ કથા કહી –
કેટલાક લેકે અતિથિ માટે ઘેટાને પાળે છે. એને ખૂબ લાડ લડાવી સારે ઘાસ-પાલે ખવડાવે છે. ઘેટો હ8પુષ્ટ બને છે અને માને છે કે મારા જીવનમાં તે આનંદ અને લહેર છે. મસ્ત થઈને ખાવા-પીવાનું અને એનાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર : : ૯
ફરવાનું છે. બીજા ઘેટાં જુઓને કેવાં રખડે છે! કેવાં ભૂખે મરે છે!
એવામાં ઘરધણીને ત્યાં અતિથિ આવે છે. ઘરધણી રાતામાતા ઘેટાને પકડે છે અને એને વધ કરે છે. એના ઝીણું ઝીણું ટુકડા કરી સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. ઘેટાને મરતી વખતે અતિથિ આવ્યાને શેક થાય છે.'
આ દષ્ટાંત આપીને ભગવાન મહાવીર કહે છે, “જરા ઊંડા ઊતરીને વિચાર કરો કે ઘડપણરૂપી અતિથિ કેને નથી આવતે? મૃત્યરૂપી છરી કોને હલાલ નથી કરતી ? એ અતિથિ અને એ છરી આવ્યા પહેલાં જે ચેતે તે જ ખરે જે કહેવાય.”
નિર્વાણ
આમ ભગવાને લેકેની ભાષામાં ઉપદેશ આપ્યો. એમનું છેલ્લું માસું પાવાપુરીમાં થયું. અહીં ઘણું રાજાઓ એકઠા થયા. એમના જીવનનું તેરમું વર્ષ પસાર થતું હતું. ભગવાન મહાવીરના નિર્વાણ સમયની માહિતી મળતાં પાવાપુરીના ઘરઘરમાં શેકની છાયા ફરી વળી. બાર-બાર વર્ષના મૌન પછી હમણાં જ એ ઉતારક વાણી વરસી હતી. બસ–પાંચસે નહિ, સે-બસે નહી, પિસાય નહીં, માત્ર તેર વર્ષ થયા ને ભગવાન મુકિત આડે રહેલું બંધન છેડવાની વાત કરે છે! ગમે તેટલી અર ચાંદની હય, પણ સત તે તે રાત જ કરાય છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૦ :: જૈનશન શ્રેણી-૧
ભક્તજને ભગવાનની આસપાસ વીંટળાઈ બેઠા હતાં. ઋષિમુનિઓ મધુર શંખ વગાડતા હતા. દેવેના સ્વામી ઇંદ્ર મૃત્યુ-ઉત્સવની મંગલ રચના કરતા હતા. પણ ભગવાનની અલૌકિક દેહ છબી અને પવિત્ર વાણું પ્રત્યક્ષ નહીં મળે, એને શોક તે દેવ કે માનવ સહુના હૃદયમાં ખળભળી રહ્યો હતે. ઇંદ્રરાજનેય થયું કે ભગવાન પોતાની નિર્વાણઘડી છેડે સમય પાછી ઠેલે, તે પછી વળી આગળ ઉપર જોઈ લેવાશે. અણીચૂક્યો છેવર્ષ જીવે. વીતેલી ઘડી ફરી પાછી આવતાંય વિલંબ લાગે.
દેવરાજ ઇંદ્ર ભગવાનને પ્રશ્ન કર્યો, “પ્રભુ, આ નક્ષત્ર અશુભ ભાવિને સંકેત કરનારું છે, માટે આપ આપની નિર્વાણુઘડી ડીવાર લંબાવી દે તે? સમર્થ, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન આપને માટે આ તે સાવ સરળ છે.”
મહાવીર ઇંદ્રના મેહને પારખી ગયા. એમણે કહ્યું, ઈંદ્રરાજ, મારા દેહ પ્રત્યેને તમારે મેહ તમને આવું બેલાવી રહ્યો છે. જન્મનું કારણ, દેહનું કાર્ય અને જીવનને હેતુ પૂરાં થયાં છે. હવે આયુષ્યની એક ક્ષણ તે શું, પણ ક્ષણની એક કણ પણ બેજારૂપ બને છે.
કેટલાંક અંદરોઅંદર મનમાં ગાંઠ વાળીને બેઠા હતા કે ભગવાન ગમે તે કહે, પણ હમણું નિર્વાણ નહીં સ્વીકારે. મહાવીરના પરમ શિષ્ય મહર્ષિ ગૌતમ ધર્મબોધ આપવા બીજે સ્થળે ગયા હતા. પિતાના પરમ શિષ્યની ગેરહાજરીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
લગથન મહાવીર ઃ : ૩
-
-
-
-
-
તે ભગવાન કંઈ વિદાય લેતા હશે? પરંતુ પ્રભુ તે સૂક્ષ્મ કાયથેગ રૂંધીને નિર્વાણ પામ્યા.
ભગવાનના નિર્વાણના સમાચાર મળતાં જ જ્ઞાની ગૌતમ અનરાધાર રડી રહ્યા. ભલભલાં કઠણ હદય પીગળી જાય, એ એમને વિલાપ હતે. અજ્ઞાનીને સમજાવ આસાન પણ આ તે મહાજ્ઞાનીને શેક ઇંદ્રરાજ પણ ગૌતમને શાંત કેમ પાડવા તે અંગે મૂંઝાઈ ગયા.
એવામાં એકાએક જ્ઞાની ગૌતમના મુખ પર રુદનને. બદલે પ્રસન્નતા પ્રગટી, વિષાદને સ્થાને આનંદ છવાઈ ગયો. ઇંદ્રથી આ પરિવર્તન પરખાયું નહિ. જ્ઞાની ગૌતમ બેલ્યા,
એડ! ભગવાને મને જીવનથી જે જ્ઞાન આપ્યું, એથી વિશેષ એમના નિર્વાણથી આપ્યું. મને ઘણીવાર કહેતા કે નિરાલંબ બન. આલંબન માત્ર છેડી દે. આંતર દુનિયા તરફ જા. ત્યાં ન કેઈ ગુરુ છે, ન કઈ શિષ્ય. પણ એ વેળા ભગવાનના દેહ પર મારું મમત્વ હતું. બાત્મિક પૂજાને બદલે દેહપૂજા હતી. આથી જ નિર્વાણ વેળાએ મને અળગે રાખીને ભગવાને સમજાવ્યું કે ગૌતમ, રમેહ, કરતાં સાધના ઘણી ચડિયાતી છે.”
આમ ભગવાન મહાવીરે જીવ મારા માટે શાશ્વત. સુખને સંદેશ આપ્યું. આજે એ વાતને ૨૫૦૦થી પણ વધુ વર્ષ થઈ ગયાં છે, પણ એ સંદેશો હજીય મુવીને Mવન કરી રહ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩ર : : જૈનદર્શન શ્રેણી-૧
च्वेयन्नए से कुसले महेसी, अणन्त जाणी य अणंतदसी । जसंसिगो चक्रवुपहे ठियस्त जाणहि धम्मं च धिई च पेहि ।।
[ નિપુણ, કુશળ અને મહર્ષિ એવા મહાવીર અનંત-જ્ઞાની અને અનંત-દર્શની છે. આપણી સામે રહેલા એ યશસ્વી મહાવીરના - ધર્મ અને શૈર્યને જાણે અને વિચાર.]
કાંતિનો ધર્મ ભગવાન મહાવીરના એ સંદેશને વિચાર કરીએ તે પહેલાં એમણે કરેલી કાંતિને જોઈએ. એમણે શાસ્ત્રોને આમજનતા માટે ખુલ્લો મૂક્યાં. એ જમાનામાં આવી જ્ઞાનવાર્તા દેવગિરા સંસ્કૃતભાષામાં થતી હતી. સામાન્ય લેકે એ સમજી શકતાં નહિ અને એમાં જ એની મહત્તા લેખાતી. સમજાય એ તે સામાન્ય વિદ્યા કહેવાય, ન સમજાય એ જ મહાન વિદ્યા લેખાય. એ ભ્રમ સર્વત્ર વ્યાપેલે હતે. ધર્મ, કર્મ અને તત્વની ચર્ચા લેકભાષામાં કરવી એ હીનકર્મ લેખાતું. લેકભાષામાં બેલનારને કેઈ સાંભળતું નહિ અને શિષ્ટ લેખતું નહિ. એનું કઈ સન્માન કરતું નહિ. કેટલાક કહેતા કે આવી ઉચ્ચ વાતે કંઈ જનપદની ભાષામાં સારી લાગે? ઊચી વાતે માટે ભાષા પણ ઊંચી અને અઘરી, ભાર ખમે તેવી હેવી જોઈએ. : લોકભાષા અને નારીસમાન
ભગવાન મહાવીરે પહેલે પગલે ભાષાની મતિ કરી. એમણે કહ્યું જ્ઞાન માત્ર જ્ઞાની માટે નથી. સામાન્ય માનવી -માટે પણ છે. સામાન્ય લેકે સમજે એ રીતે એમભાવમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
લગ
Page #39
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર : : ૩૩
લવું જોઈએ. આથી એમણે એ કાળની મગધ દેશની લેકભાષા અર્ધમાગધીમાં ઉપદેશ આપે. એમાં સંસાર અને ધર્મનાં ગૂઢ સ્વસ્ય પ્રગટ કરવા માંડયા. જીવ શું, અજીવ શું? લેક શું, અનેક શું? આ સવ–સંવર શું? બંધ–મેક્ષ શું? તિર્યંચ ગતિ શું? મનુષ્યભવ શું? એ બધું લોકભાષામાં કહેવા લાગ્યા. લેકેને પિતાની જબાન અને પોતાની ભાષા મળી. પંડિતેને ભાર બેજવાળે જ્ઞાનબેધ તે એમને માટે આંખનું કાજળ ગાલે ઘસ્યા જેવું હતું. પણ હવે પંડિત કહે તે શાસ્ત્ર અને શાસ્ત્ર કહે તે પ્રમાણ, એમ માનવાનું રહ્યું નહિ. મહાવીરને ઉપદેશ સને સમજાયે અને બધાને માટે આત્મકલ્યાણનાં દ્વાર ખુલ્લાં થયાં.
ભગવાન મહાવીરે સ્ત્રીને સ્વતંત્રતા બક્ષવા માટે બે મહાન સુધારા કર્યા. એક તે વ્રતમાં બ્રહ્મચર્યને સ્થાન આપ્યું અને બીજું સ્ત્રી સંન્યાસિની થઈ દીક્ષિત થાય તે સર્વ બંધનમાંથી મુક્ત બને એમ કહ્યું. જાતિ અને વર્ણના મહત્વને કાઢી નાખ્યું અને ચારિત્ર્યની મહત્તા સ્થાપી. એમણે કહ્યું,
कम्मुणा भणो होइ, कम्मुणा होइ खत्तियो । बासो कम्मुणा होह, सुहो होर कम्मुणा ।। [ કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ થવાય છે
આમ એમણે શુદ્રોને ગુલામીના અંધકારમાંથી બહાર કાઢયા અને પશુતામાંથી પ્રભુતા આપી. કઈ પણ ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૪ઃ જૈન દર્શન શ્રેણી-૧
સ્ત્રી-પુરુષ ધર્મ સ્વીકારી શકે છે તેમ કહ્યું. હકીકતમાં એમણે શ્રમણને કુળ, રૂપ, જાતિ, જ્ઞાન, તપ, શ્રત અને શીલને જરાપણ ગર્વ ન કરનાર કહ્યો. ભગવાન મહા- વીરની આ એક મહાન સામાજિક ક્રાંતિ ગણાય. એમણે આખીયે પરિસ્થિતિમાં પરિવર્તન આણ્યું. આત્માના ઊંડાણમાંથી ઊગેલા આ સત્યવિચારે સમાજમાં સ્થાયી રૂપ લીધું. ભગવાન મહાવીરે નીડરતા અને દઢતાથી પિતાના વિચારો પ્રગટ કર્યા અને અમુક વર્ગના અસાધારણ પ્રભુત્વ, હિંસાચાર અને માનસિક ગુલામીમાંથી કોને મુક્તિ અપાવી. વર્ણાશ્રમની જડ દીવાલમાં કેદ થયેલા સમાજને બહાર લાવ્યા. ઊંચનીચની કલ્પનામાં સમૂળી ક્રાંતિ કરી. સ્ત્રીને બાળપણમાં પિતા પાળે, યુવાનીમાં પતિ પાળે અને ઘડપણમાં પુત્ર પાળે એ વિચાર પર કુઠારાઘાત કર્યો. જાતિ કે લિંગના ભેદે આત્મવિકાસમાં કયાંય કદીય બાધારૂપ બનતા નથી, તેમ કહ્યું. આત્મતત્વની દષ્ટિએ બધા સરખા છે. બ્રાહ્મણ કે શુદ્ર, સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, રાય કે રંક જે કઈ પુરુષાર્થ કરે તે મેક્ષને અધિકારી છે. આના સમર્થનમાં જ તેમણે ચંદનબાળાને પ્રથમ સાધ્વી બનાવી. ઈશ્વરકૃપા પર આધાર રાખીને પ્રારબ્ધને સહારે જીવતા માનવની ગુલામી એમણે દૂર કરી, પુરુષાર્થને ઉપદેશ આપ્યો અને કહ્યું,
દેવ ભલે મેટો હોય, ગમે તેવું તેમનું સ્વર્ગ હેય, પણ માણસથી મેટું કંઈ નથી. માણસ માનવતા રાખે
તે દેવ પણ એના ચરણમાં રહે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
જગવાન મહાવીર : : ૩૫
માણસે આ માટે સત્ય અને પ્રેમને આગ્રહ રાખવે જોઈએ. પ્રત્યેક માણસ પોતાના કાર્યથી, પિતાના ગુણથી અને પિતાના પરિશ્રમથી મહાન થઈ શકે છે. એ માટે જાતિ, કુળ કે જન્મ નિરર્થક છે.”
આત્મિક સંયમની સાધના ભગવાન મહાવીરે બ્રહ્મચર્યમાં પરિગ્રહ – વિરમણ વ્રતથી વિશેષ જોયું. બ્રહ્મચર્ય એ માત્ર બીજી બહારની વસ્તુઓ ગ્રહણ કરવી કે છેડી દેવી એ ફક્ત બાહ્ય વેપાર નથી, પરંતુ એ તે આત્મિક સંયમને પ્રશ્ન છે. એ જ રીતે કર્મનાં અંધનોને છેદ કરવાને એક અને અદ્વિતીય ઉપાય તપ છે, એમ કહીને જીવનમાં તપના મહત્વને અસાધારણ પ્રતિષ્ઠા આપી. આમ ભગવાન મહાવીરે ગુલામ મનેદશામાંથી માનવીને મુક્તિ અપાવી. પ્રારબ્ધને બદલે પુરુષાર્થથી એને ગૌરવ અપાવ્યું. શુષ્ક પાંડિત્ય સામે સક્રિય પ્રયત્નનું પ્રતિપાદન કર્યું. વર્ષોથી ચાલી આવતી રૂઢ માન્યતા અને અંધ વિશ્વાસને દૂર કરીને મહાવીરે વિચાર–સ્વાતંત્ર્યની પ્રતિષ્ઠા કરી. પિતાને સારું લાગે તેને સ્વીકાર કરવાની નીડરતા બતાવી.
સાધુની સાથેસાથે ગૃહસ્થને પણ એના ધર્મો હોય છે. એમણે કહ્યું, “ધર્મ સાધુ માટે છે, ને ગૃહસ્થ લીલાલહેર કરવાની છે, એ માન્યતા સાવ ભૂલભરેલી છે. સાધુની જેમ સંસારી ગૃહસ્થના પણ ધર્મ છે સાધુ સશે સૂમ રીતે વત-નિયમ પાળે, ગૃહસ્થ યથાશક્તિ સ્કૂલ રીતે પાળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૬ ઃ જૈનદાન શ્રેણી-૧
એ માટે સાધુએ પાંચ મહાવ્રત, ને ગૃહસ્થ પાંચ અણુવ્રતને સાત શિક્ષાત્રત–એમ બાર વ્રતવાળા ધર્મથી જીવનનું ઘડતર કરવું જોઈએ. એમ કરે તે માણસને બેડે પાર થઈ જાય. આ ઉપરાંત યજ્ઞમાં પશુહિંસા ન કરે. શાસ્ત્રને છુપાવે નડિ. શૂદ્રને તિરસ્કારે નહિ.”
ભગવાન મહાવીરે મત અને મજહબની લડાઈ ગૌણ પદે સ્થાપી. સંસારના પ્રત્યેક મતને સાપેક્ષ સત્યવાળા ઠરાવ્યા. આચારમાં અહિંસા આપી. વિચારમાં અનેકાન્ત આપે. વાણુમાં સ્યાદ્વાદ આપ્યા. સમાજમાં અપરિગ્રહ સ્થાપે. એમણે કહ્યું,
धम्मो मंगलमुक्किळं, अहिंसा संतमो तयो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ।
[ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એનાં લક્ષણે છે. જેનું મન ધર્મમાં હંમેશાં રમ્યા કરે છે તેને દેવો પણ નમે છે.]
ભગવાન મહાવીરે આત્મકલ્યાણ સાધવા માટે કેટલાક નિયમ પાળવાનું કહ્યું. નિયમ એટલે વ્રત. આવા પાંચ મહાવ્રત એટલે કે પાંચ યામ છે.
પરમ ધમ – અહિંસા આમાં પહેલું મહાવ્રત છેઃ અહિંસા. ભગવાન મહાવીરે કહ્યું કે “જેને તું હણવા માગે છે તે તું જ છે, જેના પર તું શાસન કરવા માગે છે તે તું જ છે, જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે તે તું જ છે, જેને હું મારી નાખવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
બિગસ્થત મહવીર : : ૩૭
માગે છે તે પણ તું જ છે. આમ જાણી સમજુ માણસ કેઈને હણ નથી, કેઈના પર શાસન ચલાવતે નથી કે કેઈને પરિતાપ આપતો નથી. અહિંસા એ જૈનધર્મને પાયે છે. બીજા ધર્મોએ અહિંસા સ્વીકારી છે, પણ જૈનધર્મ જેટલું પ્રાધાન્ય એને આપ્યું નથી. આ અહિંસાની જેટલી સૂક્ષ્મ વિચારણા જૈનધર્મમાં કરવામાં આવી છે, તેટલી વિચારણા અન્ય ધર્મોમાં થઈ નથી. આ અહિંસાને ઉદ્ગમ તાત્વિક વિચારણા અને અનુભવમાંથી થયે છે. બધા જીની સમાનતાના સિદ્ધાંતમાંથી અહિંસાને આવિષ્કાર થયા છે, એવી જ રીતે સર્વ જીવ જીવવા ઈચ્છે છે. કેઈને મરવું ગમતું નથી. સહુ સુખ ઈચ્છે છે કેઈ દુઃખ ઈચ્છતું નથી. હિંસા કરવાના વિચારથી જ કર્મબંધ થાય છે. આથી જૈનધર્મમાં હિંસા અને અહિંસા એ કર્તાના ભાવ પર આધારિત છે. જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા હોય છે. અસત્ય વાણી અને વર્તન એ હિંસા છે. બીજાને આઘાત આપ કે ભ્રષ્ટાચાર કરે એ પણ હિંસા છે અને આ અહિંસામાંથી જ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પ્રગટે છે. પહેલાં વિચારમાં હિંસા આવે છે અને પછી વાણી અને વર્તનમાં હિંસા આવે છે. આથી જ કહેવાયું છે, 'War is born in the hearts of men.' (2018 અહિંસાને ઉદ્દેાષ અનેકાંતમાં સંભળાશે.
જૈનદર્શનમાં અહિંસાને પમપમાં કણે છે અને હિંસાને અપાં પાપ અને દુઃખનું મૂળ માનું છે. અહીની
અહિંસા મનુષ્ય પૂરતી જ મર્યાધિ નીપજાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૮ ? : જૈનદર્શન શ્રેણી-૧
માત્રને આવરી લે છે. જીવનની એકતા(Unity of life)માં માને છે. સર્વ જીવને એ સમાન ગણે છે અને એના પ્રત્યે સમાન આદર રાખે છે. જે પ્રાણ પ્રત્યે ક્રૂર થાય, તે માનવ પ્રત્યે પણ દૂર થઈ શકે. પૂરતા એ માત્ર બાહ્ય આચરણ નથી, પરંતુ આંતરિક દુવૃત્તિ છે. જેના હૃદયમાં પૂરતા હશે, તે પ્રાણું હોય કે મનુષ્ય-સહુ પ્રત્યે ક્રૂર વર્તન કરશે. જેના હૃદયમાં કરુણ હશે તે બધા પ્રાણ પ્રત્યે કરુણાભર્યું વર્તન કરશે. વળી જૈનધર્મ પુનર્જન્મમાં માને છે. જીવ આજે એક
નિમાં હોય એ કાલે બીજી એનિમાં પણ હોય. આજે માખી હોય તે કાલે મનુષ્ય હોય. આવું હોવાથી મનુષ્યને મનુષ્યતર પ્રાણીસૃષ્ટિને પણ દુઃખ આપવાનો અધિકાર નથી. સંસારના સવા પ્રાણીઓ પ્રત્યે, પછી તે શત્રુ હોય કે મિત્ર, સમભાવથી વર્તવું જોઈએ. અહિંસાનું જૈનદર્શનમાં આવું મહત્ત્વ છે –
तुंगं न मंदराओ, आगासामो किसालयं नत्थि । जह तह जयं मि जाणसु, धम्ममहिसासम नत्थि ।।
[ મેરુપર્વતથી ઊી ચુ અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી. તેવી જ રીતે અહિંસા સમાન જગતમાં, બીજો કોઈ ધર્મ નથી.]
સત્ય એ ઈશ્વર બીજ મહાવત તે સત્ય. હું અસત્ય નહિ આચરું, બીજા પાસે નહિ આચરાવું અને આરાબ તેને
મન નહિ આપું. પ્રાપ ગ્વકરાઇ. ત્ય જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર ઃ : ૩૯
ભગવાન છે એમ કહેવામાં આવ્યું છે. જ્યારે “આચારાંગ. સૂત્રમાં કહ્યું છે કે “સત્યની આજ્ઞા પર ઊભેલે બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે.” આ સત્યને અનુભવ માનવીના અંતરમાં થતું હોય છે. મહાવીરનું જીવન જ સ્વયં સાધનાથી પ્રાપ્ત થયેલા અનુભવ પર આધારિત છે. આથી જ તેઓ કહે છે કે હું પૂર્ણજ્ઞાની છું અને તે તમે સ્વીકારે તેમ નડિ. પણ દરેક જીવ સાચી સાધના કરે તે એ પદને પ્રાપ્ત કરી શકે છે એ એમને ઉપદેશ છે. ખુદ ભગવાન મહાવીરે પણ અગાઉના ૨૭ ભવની સાધના અને એ પછી સાડાબાર વર્ષની તપશ્ચર્યા બાદ તીર્થંકર પદની પ્રાપ્તિ કરી હતી. આથી એમણે કહ્યું કે જાગ્રત રહીને અસત્યને ત્યાગ કરવે જોઈએ. અસત્ય વચન બોલનાર સદા અવિશ્વાસને પાત્ર બને છે. વાણીમાં પણ ક્યાંય અસત્ય કથન ન આવે તેની તકેદારી રાખવી જોઈએ. માપસર અને દોષ વિનાનાં વચનો બોલવા જોઈએ. કટુ કે કઠોર ભાષાથી દૂર રહેવું જોઈએ. તેઓએ નિરંથ વિશે કહ્યું કે, “એ નિગ્રંથ વિચારીને બેલશે કારણ કે વગર વિચાર્યું બેલવા જતાં જૂહું બેલાઈ જાય. એ ક્રોધને ત્યાગ કરશે કારણ કે ગુસ્સામાં આવીને અસત્ય બેલાઈ જાય, એ લોભને ત્યાગ કરશે કારણ કે પ્રલેશનમાં આવીને જવું બેલાઈ જાય. એ ભયને ત્યાગ કરશે કારણ કે ભયમાં આવીને અસત્ય બેલાઈ જાય. એ હસી-મજાકને ત્યાગ કરશે કારણ કે ટીખળમકરીમાં અસત્ય બેલાઈ જય.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૦ : : જેનદર્શન શ્રેણી-૧
આવી સત્યપાલનની જાગૃતિ જેના મનમાં હોય તેની શું વાત કરવી? સત્ય બોલનારને અગ્નિ સળગાવી શકતે નથી. કે પાણ ડૂબાડી શકતું નથી. જૈનદર્શને સત્યની વ્યાપક વિચારણા કરી છે. હું કહું છું તે જ સત્ય” એવા આગ્રહ, દુરાગ્રહ કે પૂર્વગ્રહમાં વિચારની હિંસા સમાયેલી છે. જ્યારે બીજાના કથનમાં પણ સત્યને અંશ હોઈ શકે તેવી ઉદાર દષ્ટિ તે અનેકાંત, કારણ કે સત્ય સાપેક્ષ છે. તમારી નજરનું સત્ય અને તેના પરની તમારી શ્રદ્ધા તેમ જ બીજાની નજરનું સત્ય અને તેના તરફની તેની વિચારણું. આમ જીવનની સર્વ દષ્ટિ ને અનેકાંતમાં સમતા છે, સહિષ્ણુતા છે, સમન્વય છે અને સહ-અસ્તિત્ત્વની ભાવના છે. સત્યશેધ માટેના અવિરત પ્રયાસની આ એક સાચી પદ્ધતિ છે. બધી વસ્તુને સાપેક્ષભાવે વિચારવી અને દરેક સ્થિતિમાં રહેલા સત્યના અંશને જે એનું નામ અનેકાંત છે. મારું જ સાચું' એમ નહિ, પરંતુ “સાચું તે મારું ? એવી ભાવના પ્રગટ થઈ ભગવાન મહાવીરના જીવનમાં “સાચું તે મારું” બતાવતા અનેક પ્રસંગે મળે છે. એમણે એમના પટધર જ્ઞાની ગૌતમને આનંદ શ્રાવકની ક્ષમા માગવા કહ્યું હતું. ભગવાન મહાવીરના સમયે અનેક વિવાદ ચાલતા હતા. દરેક પોતાની વાત સાચી ઠેરવવા માટે બીજાના વિચારનું ખંડન કરે, બીજાના વિચારના ખંડનને બદલે મંડનની ભાવના ભગવાને બતાવી, એમણે કહ્યું,
“તમારી એકાન્તી બનેલી દષ્ટિને અનેકાન્તી બનાવે. એમ કરશે તે જ તમારી દષ્ટિને ઢાંકી દે “સર્વથા શહેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર : : ૪૧.
બનેલે કદાઝમ્હરૂપી પડદે હટી જશે અને પછી તરત જ તમને શુદ્ધ સત્યનું સ્પષ્ટ અને સુરેખ દર્શન થશે.”
આમ ભગવાન મહાવીરે મત, વાદ, વિચારસરણી અને માન્યતાઓના માનવીના હૃદયમાં ચાલતા વિવાદયુદ્ધને. ખાળવાનો પ્રયાસ કર્યો. આને માટે એમણે સાત આંધળા હાથીને જે રીતે જુએ છે તેનું દષ્ટાંત આપ્યું. આ અનેકાન્તવાદથી માનવી બીજાની દષ્ટિએ વિચારતે થઈ જશે અને. આમ થાય તે જગતના અર્ધા દુખે ઓછાં થઈ જાય. અનેકાન્ત સમન્વય અને વિરોધ પરિવારને માર્ગ બતાવે છે. વિનોબાજી કહે છે કે અનેકાન દષ્ટિ એ મહાવીરની જગતને વિશિષ્ટ દેન છે.
અસ્તેય વ્રત ભગવાન મહાવીરે કહેલું ત્રીજુ મહાવ્રત તે અસ્તેય: છે. માણસે સર્વ પ્રકારની ચારીને ત્યાગ કર ઈએ. અણહકનું વણઆપ્યું કેઈનું કશું લેવું જોઈએ નહિ, કોઈની પાસે લેવડાવવું જોઈએ પણ નહિ અને એવા કામમાં સહાય કે ટેકે પણ આપવાં જોઈએ નહિ. એમણે તે એમ. પણ કહ્યું કે દાંત ખેતરવાની સળી જેવી તુચ્છ વસ્તુ પણ એના માલિકને પૂછયા વિના સયમ વાળા મા લેતા નથી, બીજા દ્વારા લેવડાવતા નથી કે તેની સંમતિ આપતા નથી. આવે વખતે મોટી મોટી વસ્તુઓની તે વાત જ શી? સંયમીએ પિતાને ખપે થવી નિર્દોષ વસ્તુઓ શોધી. શિબીને હેવી જોઈએ. આને અર્થ કે પ્રત્યેક રાસ્ત હતી. રાતે બની નિવા-દેવાનો વિચાર કરો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
:૪ર : : જૈનદર્શન શ્રેણી-૧
સાહજિક અને પ્રસન્ન સંયમ ચિવું મહાવ્રત તે બ્રહ્મચર્ય. ભગવાન મહાવીરે શ્રી પાર્શ્વનાથના ચાર યામમાં પાંચમે બ્રહ્મચર્ય યામ ઉમેરીને એનું આગવું મહત્ત્વ પ્રગટ કર્યું. એમણે કહ્યું કે સ્વર્ગમાં અને આ લેકમાં જે કાંઈ શારીરિક કે માનસિક દુઃખ છે તે બધાં કામની લાલચમાંથી પેદા થયેલાં છે, કારણ કે ગોપભગ અંતે તે દુઃખદાયી છે. નદી વહેતી હોય પણ એને બે કાંઠા જોઈએ તે રીતે જીવનપ્રવાહને વહેવા માટે સંયમ જોઈએ. આ સંયમ સ્વેચ્છાએ સ્વીકારવામાં આવે તે સ્વસ્થતા અને પ્રસન્નતા અર્પે છે. આથી જ ભગવાન મહાવીરે કહ્યું કે, “તું પોતે જ પોતાની . જાતને નિગ્રહ કર આત્માનું દમન કર. વાસના, તૃષ્ણા અને કામગમાં જીવનાર અંતે તે દીર્ઘકાળ સુધી દુખ પામે છે. એમણે કહ્યું કે દુરાચારમાં પ્રવૃત્ત આત્મા જેટલું પિતાનું અનિષ્ટ કરે છે તેટલું તે ગળું કાપવાવાળે દુશ્મન પણ કરતું નથી. આથી સુખ, શાંતિ અને સમાધિનું મૂળ કારણ સાહજિક અને પ્રસન્નતાપૂર્વક સ્વીકારેલે સંયમ છે.
અપરિગ્રહ અને પરમ આનંદ પાંચમું મહાવ્રત છે અપરિગ્રહનું. પરિગ્રહ એ પાપનું મૂળ છે. માત્ર કઈ વસ્તુની પ્રાપ્તિ કે સંગ્રહ એ જ પરિગ્રહ નથી, પરંતુ કઈ વસ્તુ માટેની મૂઈ અને આસક્તિ એ પ રિગ્રહ છે. આ પરિવડ એ હિમા-અ, ચારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર : : ૪૩
ચૈથુન અને આસક્તિ એ પાંચેય પાપની શા છે આજે આપણે જોઈએ છીએ કે વર્તમાન જગતની અસીમ યાતનાએનું મુખ્ય કારણ મwવીની બહેકેલી પરિગ્રહવૃત્તિ છે. માણસ એમ માને છે કે પરિગ્રહથી સુખ મળે છે, પરંતુ હકીકતમાં પરિગ્રહ જ એના દુઃખનું અને બંધનનું કારણ બને છે. માનવીને બાહ્ય વસ્તુઓને ગુલામ બનાવે છે. આથી ભગવાન મહાવીર કહે છે કે જેમ ભમર પુષ્પમાંથી રસ ચૂસશે, પરંતુ પુષ્પને નાશ કરતું નથી, એ જ રીતે શ્રેયાથી મનુષ્ય પોતાની વ્યવહારિક પ્રવૃત્તિમાં બીજાને ઓછામાં ઓછે કલેશ કે પીડા આપે છે.
આમ પાંચ યામનું નિરુપણ કરીને ભગવાન મહાવીર કહે છે,
જે આ રીતે જીવશે, તેઓ જેમ વાયુ ભડભડ સળગતી જ્વાલાઓને ઓળંગી જાય છે, તેમ તે આદર્શ માનવી પણ સંસારની જવાલાને ઓળંગી, પરમ આનંદને ભાગી થશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી. યુ. એન. મહેતા અને શ્રીમતી શારદાબેન મહેતા
પ્રેરિત જૈનદર્શન પરિચયશ્રેણી ૦ આગામી પ્રકાશનો ,
ક૯પસૂત્ર શ્રી રમણલાલ ચી. શાહ
અનેકાન્તવાદ પં. દલસુખભાઈ માલવણીયા
નમસ્કાર મંત્ર શ્રી શશિકાન્ત મહેતા
સામાયિક શ્રી તારાબેન ૨. શાહ
૫ હેમચન્દ્રાચાર્ય શ્રી પનાલાલ ૨. શાહ
રાજા શ્રીપાળ “જયભિખુ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________ છે શોવિ Elcheblle bilerare RRA | SH なたに શ્રી જયભિrly સાહિત્યક્રસ્ટ પ્રકાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com