SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ઃ ઃ ૨૧ મહાવીરે કહ્યું, “તેય આપણી અહિંસાનું વ્રત તૂટે.” અહીં જીવ જવા સુધીના ઉપસર્ગો આવ્યા, તેય ભગવાન મહાવીર સહેજે ન ડગ્યા. “આચારાંગ સૂત્રમાં કહ્યું છે? સુvi સંજામ-સવા. હવે તારે મારે | पडिसेत्रमाणे करुसाइ अचले भगवं रीइत्या । જેવી રીતે બખ્તરધારી યોદ્ધાનું શરીર યુદ્ધમાં અક્ષત રહે છે, એ જ રીતે અચલ ભગવાન મહાવીરે અત્યંત કષ્ટો હોવા છતાં પિતાના સંયમને અક્ષત રાખે.] પાપને વિપાક પોતાની સાધનાકાળના બારમા વર્ષે ભગવાન છમ્માણિ ગામના સીમાડે એક વૃક્ષ નીચે ધ્યાનમુદ્રામાં ઊભા હતા. દીક્ષાના પહેલા દિવસે જે બનાવ બન્યું હતું, તે જ બનાવ ફરી બન્યું. એક વાળ પિતાના બળદેને મહાવીરની પાસે મૂકીને કંઈ કામકાજ માટે ગયે. ભગવાન મહાવીર તે ધ્યાનમાં હતા તેથી એમણે ગોવાળને કંઈ જવાબ ન આપ્યું, પરંતુ વાળ તે મૌનને સંમતિ માનીને ચાલે ગયે. બળદે તે ચરતા ચરતા આસપાસની ઝાડીમાં પાઈ ગયા. પિતાના બળદને ન જોતાં એણે પૂછ્યું, અરે સાધુ મહારાજ ! મારા બાળ કયાં છે?' ૫૬ કશે જવાબ મળે નહિ ફરીવાર પૂછયું પણ મહાવીર તે ધ્યાનસ્થ હતા, તેથી કઈ રીતે કામ માને ? વાળના અને પાર ન રહ્યો. એ જે, “ આપી દક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034763
Book TitleBhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1986
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy