SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : : ૯ ફરવાનું છે. બીજા ઘેટાં જુઓને કેવાં રખડે છે! કેવાં ભૂખે મરે છે! એવામાં ઘરધણીને ત્યાં અતિથિ આવે છે. ઘરધણી રાતામાતા ઘેટાને પકડે છે અને એને વધ કરે છે. એના ઝીણું ઝીણું ટુકડા કરી સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. ઘેટાને મરતી વખતે અતિથિ આવ્યાને શેક થાય છે.' આ દષ્ટાંત આપીને ભગવાન મહાવીર કહે છે, “જરા ઊંડા ઊતરીને વિચાર કરો કે ઘડપણરૂપી અતિથિ કેને નથી આવતે? મૃત્યરૂપી છરી કોને હલાલ નથી કરતી ? એ અતિથિ અને એ છરી આવ્યા પહેલાં જે ચેતે તે જ ખરે જે કહેવાય.” નિર્વાણ આમ ભગવાને લેકેની ભાષામાં ઉપદેશ આપ્યો. એમનું છેલ્લું માસું પાવાપુરીમાં થયું. અહીં ઘણું રાજાઓ એકઠા થયા. એમના જીવનનું તેરમું વર્ષ પસાર થતું હતું. ભગવાન મહાવીરના નિર્વાણ સમયની માહિતી મળતાં પાવાપુરીના ઘરઘરમાં શેકની છાયા ફરી વળી. બાર-બાર વર્ષના મૌન પછી હમણાં જ એ ઉતારક વાણી વરસી હતી. બસ–પાંચસે નહિ, સે-બસે નહી, પિસાય નહીં, માત્ર તેર વર્ષ થયા ને ભગવાન મુકિત આડે રહેલું બંધન છેડવાની વાત કરે છે! ગમે તેટલી અર ચાંદની હય, પણ સત તે તે રાત જ કરાય છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034763
Book TitleBhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1986
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy