________________
ભારતીય સ'સ્કૃતિ વિદ્યામંદિરના મૂન્ય સંશાધન અધિકારી ડૉ. કનુભાઈ ત્ર. શેઠ એમ.એ., પીએચ.ડી. પાસે એને ગુજરાતીમાં અનુવાદ કરાવી અમને પ્રદાન કર્યા તથા તે સાથે જ એના પ્રકાશન અંગે પણ અનુમતિ આપી જે અંગે અમે ઉક્ત ગ્રંથાલયના આભારી છીએ. અને આ અંગે પૂજ્ય ગુરુદેવશ્રીને આભાર માનવા માટે
અમારી પાસે શબ્દો નથી.
ગ્ર'થ પ્રેસમાં ગયા, ટિપ્પણેાની વિશેષતાને કારણે કોઈ એક પ્રેસ આ ગ્રંથ છાપી શકે તેમ ન હતુ. ગુરુદેવશ્રીની વિહારયાત્રા નિર’તર ચાલી રહી હતી. પ્રૂફ એમની પાસે મોકલી, પાછા મંગાવવાં તે આ સ્થિતિમાં શકય ન હતું. એટલે ઇચ્છા ન હોવા છતાં પણ ગ્રંથમાં મુદ્રણ્ અંગે કેટલીક અશુદ્ધિ રહી ગઈ છે, જેનું અમને હાર્દિક દુઃખ છે. પાછળ પરિશિષ્ટમાં અમે શુદ્ધિપત્રક આપ્યું છે. ગ્રંથને વધુ ને વધુ સુંદર રીતે છપાવવાના અમે યથાશક્તિ પ્રયાસ કર્યાં છે. આ પ્રયાસમાં અમે કેટલા સફળ થયા છીએ તે પ્રભુ વાચકે પર છેડી દઈએ છીએ.
પ્રસ્તુત ગ્રંથ પરમ આદરણીય પરમ પૂજ્ય માતુશ્રી કાયલખાઈ તથા પરમ પૂજ્ય પિતાશ્રી ઘાસીરામજીની પુણ્યસ્મૃતિમાં પ્રકાશિત કરી રહ્યો છે. એમણે આપેલા ધાર્મિક સૌંસ્કારને કારણે મારી રુચિ પહેલેથી જીવને પચેગી, ધાર્મિક તેમજ ઐતિહાસિક ગ્ર^થે પ્રકાશિત કરવા પરત્વે રહી છે. એમના સંસ્કારનુ' જ આ પ્રતિક્ષ્ણ છે.
મને આશા છે એમ નહી' પરંતુ દૃઢ શ્રદ્ધા છે કે વાચકા આ ગ્રંથને વિશેષરૂપે અપનાવશે જેથી હું વખતેાવખત આવા ગ્રંથો પ્રકાશિત કરવાને પ્રાત્સાહિત બનીશ.
શ્રાવણી પૂર્ણિમા
સંવત ૨૦૩૨
ઑગસ્ટ ૩ ૧૯૭૬
Jain Education International
ધનરાજ કોઠારી
વ્યવસ્થાપક
શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર ગાંધીમાગ, અમદાવાદ-૧
For Private & Personal Use Only
www.jainelibrary.org