________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धोपयोगिनो धर्म्यकर्म कुर्वन्ति भावतः । दानपूजादयायैस्ते कुर्वन्ति कर्मनिर्जराम् ॥८१ ॥
શુદ્ધોપયોગવાળાઓ ધર્મકાર્ય ભાવથી કરે છે અને દાન, પૂજા, દયા વગેરેથી કર્મોની નિર્જરા કરે છે. (૮૧)
धर्म्ययुद्धादिकर्माणि कुर्वन्त उपयोगतः। आत्मशुद्धिं प्रकुर्वन्ति मोहासक्तिविवर्जकाः ॥ ८२ ॥
ઉપયોગપૂર્વક ધર્મયુદ્ધ વગેરે કાર્યો કરતાં મોહ અને આસક્તિ वरना तेसो भात्मशुद्धि ४३ छे. (८२)
क्षेत्रकालानुसारेण कर्तव्यमुपयोगतः । कुर्वन्तो मानवा मुक्ति यान्ति सर्वाश्रमस्थिताः ।।८३ ॥
ક્ષેત્ર અને કાળ પ્રમાણે ઉપયોગ પૂર્વક કર્તવ્ય કરનારા સર્વ माश्रमोमा हेदा मनुष्यो भुस्ति पामे छ. (८३)
जैनधर्मस्य सारोऽस्ति शुद्धोपयोग आत्मनः । शुद्धोपयोगलाभेन नाऽन्यधर्मप्रयोजनम् ॥८४ ॥
આત્માનો શુદ્ધોપયોગ એ જૈનધર્મનો સાર છે. શુદ્ધોપયોગનો લાભ थत अन्य धर्भानु प्रयो४न रतुं नथी. (८४)
आत्मशुद्धोपयोगेन संक्षयो द्वेषरागयोः । आत्मैवशुद्धसिद्धात्मा स्यात् षट्कारकवान्प्रभुः ।।८५॥
આત્મશુદ્ધોપયોગથી રાગ અને દ્વેષનો સંક્ષય થાય છે અને ષકારકમય આત્મા જ શુદ્ધ એવો સિદ્ધાત્મા - પ્રભુ જ છે. (૮૫)
For Private And Personal Use Only