Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वशक्तिमयः स्वात्मा दैन्यं किञ्चिन्न धारय । सर्वशक्तिप्रकाशार्थं यतस्व पुरुषार्थतः ॥५५१॥
પોતાનો આત્મા જ સર્વશક્તિમય છે. તું સહેજ પણ દિનતા ન કર. તું પુરુષાર્થથી સર્વ શક્તિના પ્રાર્ય માટે યત્ન કર. (પપ૧)
आत्मोल्लाससमुत्साहाज्जीव शुद्धात्मनि स्वयम् । आत्मानन्दरसास्वादं कुरुष्व स्वात्मभावतः ॥५५२ ॥
તું આત્મોલ્લાસના સારા ઉત્સાહથી પોતાની મેળે શુદ્ધાત્મામાં જીવ અને પોતાના શુદ્ધ આત્મભાવથી આત્માના આનંદરુપી રસનો આસ્વાદ કર. (૫૫૨)
आत्मानन्दामृतं पीत्वा भव मग्नो निजात्मनि । सर्वसाधनतः साध्यमात्मानन्दस्य जीवनम् ॥५५३ ॥
આત્માનંદરુપી અમૃતનું પાન કરીને તે પોતાના આત્મામાં મગ્ન થા. સર્વસાધનથી આત્માના આનંદનું જીવન સાધવું જોઈએ. (૫૫૩)
स्वलक्ष्ये निश्चितं ध्येयं पूर्णानन्दरसोदधेः । कर्तव्यं सर्वथा पानं त्यक्वा मोहविषं द्रुतम् ॥५५४ ॥
પોતાના લક્ષ્યમાં ધ્યેય નક્કી કરવું જોઈએ અને મોહરુપી વિષને શીધ્ર ત્યજીને પૂર્ણાનંદરુપી રસના સમુદ્રનું સર્વથા પાન કરવું જોઈએ. (૫૫૪)
मनः स्वर्गो मनः श्वभ्रं संसारो मन एव च । मोहरूपं मनो जित्वा मुक्तो भवति चेतनः ॥५५५ ॥
મન સ્વર્ગ છે, મન નરક છે અને મન જ સંસાર છે. મોહરૂપ મનને જીતીને ચેતન મુક્ત થાય છે. (૫૫૫).
૧૧૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177