Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 161
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org आत्मोपयोगिनो रङ्कदशायां नैव दुःखिनः । लघुत्वं च प्रभुत्वं स्वं मन्यन्ते नैव कर्मतः ॥ ७३१ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મોપયોગવાળાઓ ચંકદશામાં પણ દુઃખી થતા જ નથી, કારણકે તેઓ કર્મથી પોતાનું લઘુત્વ અને પ્રભુત્વ માનતા જ નથી. (૭૩૧) लोकरूढ्यनुदासैर्यच्छुभाशुभं च कल्पितम् । शुद्धोपयोगिनः सन्तस्तत्र स्वातन्त्र्यवर्तिनः ॥ ७३२ ॥ લોકઢિની પાછળ દાસ બનેલાઓએ જે શુભ અને અશુભ જોડી કાઢેલું છે, તેમાં શુદ્ધોપયોગવાળા સત્પુરુષો સ્વતંત્રતાથી વર્તનારા હોય છે. (૭૩૨) प्रतिष्ठामानसत्कीर्तिबाह्यशर्मादिहेतवे । यावच्चित्तस्य चाञ्चल्यं तावद्दुः खोदधिः स्वयम् ॥ ७३३ ॥ પ્રતિષ્ઠા, માન, સત્કીર્તિ અને બાહ્યસુખ વગેરે માટે જ્યાં સુધી ચિત્તની ચંચલતા હોય છે, ત્યાં સુધી દુઃખનો સમુદ્ર સ્વયં પ્રાપ્ત થાય છે. (૭૩૩) प्रतिष्ठामानसत्कीर्तिबाह्यशर्मविनिर्गतम् । मनो यस्य सदा तस्य ब्रह्मशर्मोदधिः स्वयम् ॥ ७३४ ॥ જેનું મન પ્રતિષ્ઠા, માન, સત્કીર્તિ અને બાહ્યસુખમાંથી સદા બહાર નીકળી ગયું છે, તેને બ્રહ્મસુખનો સમુદ્ર સ્વયં પ્રાપ્ત થાય છે. (૭૩૪) सद्गुरुकृपया तूर्णमुत्थित आत्मशुद्धये । आत्मोपयोगसामर्थ्यात् करिष्ये स्वात्मशुद्धताम् ॥७३५॥ સદ્ગુરુની કૃપાથી આત્મશુદ્ધિને માટે ઉત્થિત થયેલો હું આત્મોપયોગના સામર્થ્યથી પોતાના આત્માની શુદ્ધિ શીઘ્ર કરીશ. (૭૩૫) ૧૪૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177