________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
आत्मोपयोगिनो रङ्कदशायां नैव दुःखिनः । लघुत्वं च प्रभुत्वं स्वं मन्यन्ते नैव कर्मतः ॥ ७३१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મોપયોગવાળાઓ ચંકદશામાં પણ દુઃખી થતા જ નથી, કારણકે તેઓ કર્મથી પોતાનું લઘુત્વ અને પ્રભુત્વ માનતા જ નથી. (૭૩૧)
लोकरूढ्यनुदासैर्यच्छुभाशुभं च कल्पितम् । शुद्धोपयोगिनः सन्तस्तत्र स्वातन्त्र्यवर्तिनः ॥ ७३२ ॥
લોકઢિની પાછળ દાસ બનેલાઓએ જે શુભ અને અશુભ જોડી કાઢેલું છે, તેમાં શુદ્ધોપયોગવાળા સત્પુરુષો સ્વતંત્રતાથી વર્તનારા હોય છે. (૭૩૨)
प्रतिष्ठामानसत्कीर्तिबाह्यशर्मादिहेतवे ।
यावच्चित्तस्य चाञ्चल्यं तावद्दुः खोदधिः स्वयम् ॥ ७३३ ॥
પ્રતિષ્ઠા, માન, સત્કીર્તિ અને બાહ્યસુખ વગેરે માટે જ્યાં સુધી ચિત્તની ચંચલતા હોય છે, ત્યાં સુધી દુઃખનો સમુદ્ર સ્વયં પ્રાપ્ત થાય છે. (૭૩૩)
प्रतिष्ठामानसत्कीर्तिबाह्यशर्मविनिर्गतम् ।
मनो यस्य सदा तस्य ब्रह्मशर्मोदधिः स्वयम् ॥ ७३४ ॥
જેનું મન પ્રતિષ્ઠા, માન, સત્કીર્તિ અને બાહ્યસુખમાંથી સદા બહાર નીકળી ગયું છે, તેને બ્રહ્મસુખનો સમુદ્ર સ્વયં પ્રાપ્ત થાય છે. (૭૩૪)
सद्गुरुकृपया तूर्णमुत्थित आत्मशुद्धये । आत्मोपयोगसामर्थ्यात् करिष्ये स्वात्मशुद्धताम् ॥७३५॥
સદ્ગુરુની કૃપાથી આત્મશુદ્ધિને માટે ઉત્થિત થયેલો હું આત્મોપયોગના સામર્થ્યથી પોતાના આત્માની શુદ્ધિ શીઘ્ર કરીશ. (૭૩૫)
૧૪૭
For Private And Personal Use Only