________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
औदयिकशुभेनैव निजमुच्चा न जानते । औदयिकाशुभेनैव नीचा निजं न जानते ॥ ७२६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ ઔયિક શુભ કર્મના ઉદયમાં જ પોતાને ઉચ્ચ જાણતાં નથી અને ઔદયિક અશુભ કર્મના ઉદયમાં પોતાને નીચ જાણતા નથી. (૭૨૬)
कर्मजन्योच्चनीचत्वाद् भिन्नं जानन्ति ते निजम् । आत्मा स्वभावतो नीच उच्चो न चाऽगुरुर्लघुः ॥ ७२७ ॥
તેઓ કર્મજન્ય ઉચ્ચત્વ અને નીચત્વથી પોતાને ભિન્ન જાણે છે. અગુરુલઘુ આત્મા સ્વભાવથી નીચ અને ઉચ્ચ નથી. (૭૨૭)
एवं विज्ञाय वर्तन्ते शुद्धोपयोगिनो जनाः । द्वेषिणामुपरि प्रेमकारुण्यभावधारकाः ॥ ७२८ ॥
આત્મા નીચ કે ઉચ્ચ નથી, એમ જાણીને શુદ્ધોપયોગવાળા મનુષ્યો દ્વેષ કરનારાઓ ઉપર પણ પ્રેમ અને કારુણ્ય ભાવને ધારણ કરનારા હોય છે. (૭૨૮)
शत्रुषु शत्रुबुद्धिर्न प्रेम्णा द्वेषोपशामकाः ।
स्वस्या शुभप्रकर्तारं नाऽन्यं जानन्ति कोविदाः ॥ ७२९ ॥
પ્રેમથી દ્વેષનો ઉપશમ કરનારાઓ શત્રુઓ પ્રત્યે શત્રુબુદ્ધિ રાખતા નથી. પંડિતો પોતાનું અશુભ કરનાર અન્ય છે, એમ જાણતા નથી. (૭૨૯)
कोटिशास्त्रस्य पाण्डित्यान्न किञ्चिद् गर्वधारकाः । चक्रवर्तिपदं प्राप्य मन्यन्ते न निजं प्रभुम् ॥ ७३० ॥
કરોડો શાસ્ત્રોના પાંડિત્યથી જરા પણ ગર્વને ધારણ નહીં કરનારા પંડિતો ચક્રવર્તી પદને પ્રાપ્ત કરીને પણ પોતાને પ્રભુ માનતા નથી. (૭૩૦)
૧૪૬
For Private And Personal Use Only