Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 167
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org संज्वलनकषायेण युक्ताः पञ्चव्रतस्थिताः । सरागसंयमव्यक्ताः प्रमादिनोऽप्रमादिनः ॥ ७६१ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ વ્રતોમાં રહેલા અને સંજ્વલન કષાયથી યુક્ત સાધુઓ સાગ સંયમવાળા પ્રમાદી તથા અપ્રમાદી હોય છે. (૭૬૧) शस्यरागादिभिर्युक्ताः सम्प्रति पञ्चमारके । શ્રમન્યઃ સાધવ: સન્તિ સૂયો વાચાઃ શુમાઃ ૭૬૨ા અત્યારે પાંચમા આરામાં વખાણવા લાયક શુભ રાગ વગેરેથી યુક્ત એવાં સાધુઓ અને સાધ્વીઓ તેમજ શુભ આચાર્યો અને ઉપાધ્યાયો છે. (૭૬૨) आत्मोपयोगयुक्तास्ते सक्रिया निष्क्रियाश्च ये । सुखदुःखप्रसङ्गेषु स्वात्मनः शुद्धिकारकाः ॥ ७६३ ॥ સક્રિય અને નિષ્ક્રિય એવા આત્મોપયોગથી યુક્ત એવા તેઓ સુખ અને દુઃખના પ્રસંગોમાં પોતાના આત્માની શુદ્ધિ કરનારા છે. (૭૬૩) शुभाशुभविपाकानां भोक्तारोऽपि ह्यभोगिनः । देहेऽत्र वर्तमानास्ते मोक्षानुभववेदिनः ॥ ७६४ ॥ તેઓ શુભ અને અશુભ વિપાકોના ભોક્તાઓ હોવા છતાં પણ ખરેખર અભોગી છે અને અહીં દેહમાં રહેલા હોવા છતાં પણ મોક્ષના અનુભવને વેદનારા છે. (૭૬૪) ध्यानसमाधियोगेन मुक्तिशर्माऽनुभूयते । क्षयोपशमभावेन मया प्राप्तः प्रभुर्महान् ॥ ७६५ ॥ । ધ્યાન અને સમાધિયોગથી મુક્તિનું સુખ અનુભવાય છે. ક્ષયોપશમભાવથી મારા વડે મહાન પ્રભુ પ્રાપ્ત કરાયેલ છે. (૭૬૫) ૧૫૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177