________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रावकाणाञ्च साधूनां व्रतादिधारणं शुभम् । षडावश्यककृत्यायैः सामर्थ्ययोग इष्टदः ॥ ६८१ ॥
શ્રાવકો અને સાધુઓને વ્રતાદિનું ધારણ કરવું, તે શુભ છે. સામર્થ્યયોગ છે આવશ્યક કૃત્યો વગેરેથી ઈષ્ટને આપનાર છે. (૬૮૧)
दानशीलतपोभावैः सामर्थ्ययोगवर्धनम्। देवसद्गुरुपूजाद्यैरात्मवीर्यं प्रकाशते ॥ ६८२ ॥
દાન, શીલ, તપ અને ભાવ વડે સામર્થ્યયોગનું વર્ધન થાય છે. તથા સુદેવ અને સુગુરુની પૂજા વગેરેથી આત્માનું વીર્યપ્રકાશે છે. (૬૮૨)
योगिनां केवलज्ञानं सामर्थ्ययोगतो भवेत् । सर्वकर्मक्षयो मोक्षो जायते च सयोगिनाम् ॥ ६८३ ॥
યોગીઓને સામર્થ્યયોગથી કેવલજ્ઞાન થાય છે અને સયોગી કેવલીઓને સર્વ કર્મોનો ક્ષય એટલે કે મોક્ષ પ્રકટ છે. (૬૮૩)
आत्मासंख्यप्रदेशानामरूपिणां न खण्डनम् । छेदनं भेदनं नैव पृथक्त्वं न स्वभावतः ॥६८४॥
અરુપી એવા આત્માના અસંખ્ય પ્રદેશોનું ખંડન, છેદન, ભેદન નથી જ અને સ્વભાવથી પૃથક્વ નથી. (૬૮૪)
आत्मासंख्यप्रदेशास्ते कर्मसम्बन्धयोगतः। देहप्रमाणसंकोचं विकासं च धरन्ति ये ।। ६८५ ।।
આત્માના જે અસંખ્ય પ્રદેશો છે, તે કર્મસંબંધના યોગથી દેહ પ્રમાણ संओय मने वि.सने पा२९॥ ४२ छ. (६८५)
१39
For Private And Personal Use Only