Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 148
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org निर्विकल्पयोगेन केवलज्ञानभास्करः । प्रादुर्भवति सः सत्यलोकालोकप्रकाशकः ॥ ६६६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્વિકલ્પધ્યાનના યોગથી કેવલજ્ઞાનરુપી સૂર્ય પ્રાદુર્ભાવ પામે છે. તે સત્ય એવા લોક અને અલોકને પ્રકાશિત કરનાર છે. (૬૬૬) आत्म धर्मपरीणामः शुभः शुद्धश्च हार्दिकः । समाधिरेव बोद्धव्यः सम्यग्दृष्टिमनीषिभिः ॥ ६६७ ॥ શુભ, શુદ્ધ અને હાર્દિક અર્થાત્ આન્તરિક આત્મધર્મના પરિણામ એ જ સમ્યગ્દષ્ટિવાળા બુદ્ધિમાનોએ સમાધિ જાણવી જોઈએ. (૬૬૭) मनोवाक्काययोगानामारोग्यं च प्रवर्तनम् । समितिगुप्तिसत्कर्म समाधियोग उच्यते ॥ ६६८ ॥ મન-વચન-કાયાના યોગોનું આરોગ્ય અને પ્રવર્તન તથા સમિતિ, ગુપ્તિ અને સત્કર્મ સમાધિયોગ કહેવાય છે. (૯૬૮) मनोवाक्काययोगानां धर्ममार्गप्रवर्तनम् । बाह्य आभ्यन्तरो योगो द्रव्यतो भावतस्तथा ॥ ६६९ ॥ મન-વચન-કાયાના શુભ યોગોનું ધર્મમાર્ગમાં પ્રવર્તન, એ બાહ્ય અને આવ્યંતર તથા દ્રવ્યથી અને ભાવથી યોગ છે. (૬૬૯) षट्चक्रेषु मनः स्थैर्यं कृत्वा ब्रह्मविचारणा । कर्तव्यो स्वोपयोगेन सर्वशक्त्युद्भवस्ततः ॥ ६७० ॥ છ ચક્રોમાં મનની સ્થિરતા કરીને સ્વોપયોગ વડે બ્રહ્મ વિચારણા કરવી જોઈએ. તેથી સર્વશક્તિઓનો ઉદ્ભવ થાય છે. (૯૭૦) ૧૩૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177