Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मोपयोगिनः सर्वं कुर्वन्ति व्यवहारतः । संलक्ष्य शुद्धमात्मानं वर्तन्ते स्वाधिकारतः ॥ ३७१ ॥ આત્મોપયોગવાળાઓ વ્યવહારથી બધું કરે છે અને શુદ્ધાત્માને સારી રીતે લક્ષમાં રાખીને પોતાના અધિકાર પ્રમાણે વર્તે છે. (૩૭૧) सर्वधर्मीयशास्त्राणां मतानां चाऽवलोकिनः । असंख्यनयसापेक्षसत्यार्थिनस्तु मुक्तये ॥३७२ ॥ બધા ધર્મોનાં શાસ્ત્રોનું અને મતોનું અવલોકન કરનારા એવા અસંખ્યનો વડે સાપેક્ષ સત્યના અર્થીઓ મોક્ષને માટે થાય છે અર્થાત મોક્ષને યોગ્ય બને છે. (૩૭૨) असंख्यनयसापेक्षसत्यज्ञानस्य सागराः । महावीरस्य देवस्यभक्ता जैना हि मुक्तिगाः ॥३७३ ॥ અસંખ્ય નય વડે સાપેક્ષ સત્યજ્ઞાનના સાગરો એવા મહાવીરદેવના ભક્ત જૈનો ખરેખર મુક્તિ પામનારા છે. (૩૭૩) शुद्धात्मैव स्वगच्छोऽस्ति सम्प्रदायो निजात्मनि । सर्वदर्शनरूपात्मा जानाति योऽस्ति साम्यवान् ॥ ३७४ ॥ શદ્ધાત્મા જ પોતાનો ગચ્છ છે અને સંપ્રદાય પણ પોતાના આત્મામાં જ છે – એમ જે સર્વદર્શનરુપ આત્મા જાણે છે, તે સામ્યભાવવાળો હોય છે. (૩૭૪) आत्मनः स्वांशरूपास्ता दृष्टयः सर्वधर्मिणाम् । अनुभूतो मया स्वात्मा नयैरेवमपेक्षया ॥ ३७५ ॥ સર્વધર્મીઓની તે દષ્ટિઓ આત્માના પોતાના અંશરુપ છે. આ રીતે નયોની અપેક્ષાએ મારા વડે પોતાનો આત્મા અનુભવાયો છે. (૩૭૫) ૭પ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177