Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૧/૧/૧/૮૦૬,૮૦૭
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
• વિવેચન-૮૦૬,૮૦૭ :
[૮૦૬] ક્ષત્તિ - શાત્યાદિ ધાન્ય વિશેષ વિષયક દશ ઉદ્દેશા યુક્ત પહેલો વર્ગ. એ રીતે બધે કહેવું. - દશ ઉદ્દેશા આ પ્રમાણે – મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ,
(૨) ન - કલાય આદિ ધાન્ય, (3) મયણી - અતસી આદિ ધાન્ય વિષયક, (૪) • વંશાદિ પર્વગ વિશેષ, (૫) વહુ - ઈસ્વાદિ પર્વગ વિશેષ, (૬) મ - દર્ભ શબ્દના ઉપલક્ષણથી સેંડિય, ભંડિય, કોંતિય દબંદિ તૃણ વિશેષ, () માણ - વૃક્ષમાં સમુત્પન્ન વિજાતીય વૃક્ષ, અધ્યવરોહક આદિ શાક વનસ્પતિ, (૮) તુલસી
તુલસી આદિ વનસ્પતિ. આ પ્રત્યેક વર્ગમાં દશ-દશ ઉદ્દેશાઓ છે. કુલ ૮૦ ઉદ્દેશા છે.
તેમાં પહેલા વર્ગમાં પહેલો ઉદ્દેશો કહે છે. તેનું સૂત્ર –
[૮] યતિ - પ્રજ્ઞાપનાનું છઠું પદ, તેમાં ઉત્પાદ આ રીતે - નાકથી ઉત્પન્ન ન થાય, પણ દેવ, મનુષ્યથી ઉત્પન્ન થાય. તથા વ્યુત્ક્રાંતિપદમાં દેવોનો વનસ્પતિમાં ઉત્પાદ કહ્યો છે. તે અહીં ન કહેવો. દેવોનો મૂળમાં ઉત્પાદ ન થાય, પુષ્પાદિ શુભમાં થાય.
જો વા . જો કે સામાન્યથી વનસ્પતિમાં પ્રતિસમય અનંતા ઉત્પન્ન થાય, તો પણ અહીં શાલી આદિના પ્રત્યેક શરીરત્વથી એકાદિની ઉત્પતિ વિરુદ્ધ નથી.
વહાર, ઉત્પલ ઉદ્દેશા મુજબ, તે શતક-૧૧નો ઉદ્દેશો-૧-છે. તેમાં ચપહાર આ રીતે - ભગવદ્ ! તે જીવો સમયે સમયે અપહાર કરતા કેટલા કાળે અપહરય છે ? ગૌતમ! અસંખ્યાત સમયે આદિ.
ભગવન!જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક કે બંધક ? ઉત્પલોદ્દેશક મુજબ - ગૌતમાં અબંધકો નથી, બંધક કે બંધકો છે. એ પ્રમાણે વેદન, ઉદય, ઉદીરણા પણ કહેવા.
ત્રણે લેગ્યામાં ૨૬ ભંગો - એકવયનાંત-૩, બહુવચનાત-3, તથા ત્રણે પદોના ત્રણ દ્વિસંયોગોમાં પ્રત્યેકની ચતુર્ભગીકાથી ૧૨, એક મિકસંયોગમાં-૮, એ રીતે ૨૬-ભંગો થાય. - વિટ્ટ - દષ્ટિપદથી આરંભીને ઈન્દ્રિયપદ સુધી ઉત્પલ ઉદ્દેશાવતુ જાણવું. તેમાં દષ્ટિમાં મિથ્યાષ્ટિ, જ્ઞાનમાં અજ્ઞાની, યોગમાં કાયયોગી, ઉપયોગ-બંને. એ રીતે બીજે પણ કહેવું - ૪ -
હવે કાય સંવેધ કહે છે – ઉત્પલ ઉદ્દેશ મુજબ આમ કહે છે – ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવગ્રહણ, કાળ આદેશથી જઘન્ય બે અંતર્મુહd, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. ‘આહાર' ઉત્પલોદ્દેશ મુજબ આ પ્રમાણે
ભગવના જીવો કયો આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંતપદેશિક આદિ. સમુદ્ધાત - તે જીવોને આધ ત્રણ સમુદ્ધાત છે, મારણાંતિક સમુધ્ધાતથી સમવહત કે અસમવહત થઈ મરે છે. તિર્યચ, મનુષ્યમાં ઉત્પન્ન થાય છે.
છે શતક-૨૧, વર્ગ-૧, ઉદ્દેશક-૨ થી ૧૦ છે
- X - X - X - X - X - • ઉદ્દેશો-૨, સૂગ-૮૦૮ :
ભગવદ્ ! શાલી, વીહિ ચાવત્ જવજવ, આ ધાન્યોના જીવો કંદપણે ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? અહીં ‘કંદ’ અધિકારમાં “મૂળ’ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ચાવતુ અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયેલ છે. • • ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
• ઉદ્દેશો-રૂ-સૂત્ર-૮૦૯ :એ પ્રમાણે સ્કંધનો ઉદ્દેશો પણ જાણવો. • ઉદ્દેશો-૪-સૂત્ર-૮૧૦ :એ પ્રમાણે વચા [છાલ) નો ઉદ્દેશો પણ કહેવો. • ઉદ્દેશો-પ-સૂત્ર-૮૧૧ :શાલ [શાખા) નો ઉદ્દેશો પણ કહેવો. • ઉદ્દેશો-૬-સૂત્ર-૮૧૨ :પ્રવાલ Éિપણ નો ઉદ્દેશો પણ કહેછે.
ઉદ્દેશ-૩--૮૧૩ - ત્ર [પાંદડા નો ઉદ્દેશો પણ કહે છે. આ સાતે દૂર થી 9 ઉદ્દેશા સંપૂર્ણ “મૂલ'ની જેમ જાણવા. • ઉદ્દેશા-૮ થી ૧૦-સૂત્ર-૮૧૪ -
છે એ પ્રમાણે કુપનો ઉદ્દેશો પણ કહેવો. વિશેષ એ કે - દેવો ઉપજે છે. ઉત્પલોદ્દેશ માફક ચાર વેશ્યા અને ૮૦ ભંગ કહેવા, અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટથી ગુલ પૃથફd. * *
૦ યુપની માફક ફળનો ઉદ્દેશો પણ સંપૂર્ણ કહેતો. છે એ પ્રમાણે બીજનો ઉદ્દેશો પણ. • - આ દશ ઉદ્દેશા છે.
$ શતક-૨૧, વર્ગ-૨ [ઉદ્દેશો-૧ થી ૧૦] $
– X - X - X - X - X –
• સૂર-૮૧૫ :
ભગવન / કલાસ, મસૂર, તલ, મગ, અડદ, વલ્લ, કુલત્ય, આલિ સંદક, સટિન, પલિમંથક આ ધાન્યોના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? એ પ્રમાણે મુલાદિ દસ ઉદ્દેશા “શાલિ’ માફક કહેવા.
છે શતક-૨૧, વર્ગ-૩ થી ૮ %
- - - X – • સૂત્ર-૮૧૬ થી ૮૨૧ - [ક્રમશઃ પ્રત્યેક વર્ગનું એક સૂ]
[J૮૧૬] ભગવાન ! અલસી, કુસુંભ, કોદરા, કાંગ, રાળ, તુવેર, કોસા, સસ, સસ્સવ, મૂલકભીજ ના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, તે હે