Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 97
________________ ૨૮/-/૧/૯૨ ૧૩૯ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અથવા વિવક્ષિત સમયે જે નૈરયિક અને દેવો તે તેમજ નિર્લેપપણે ઉદ્વર્તીને, તે સ્થાનોથી તિર્મય અને મનુષ્યમાં આવીને ઉત્પન્ન થયા. તેઓ તિર્યંચ અને મનુષ્ય થયા કહેવાય. જે જેમાં સયા, તેમાં જ કર્મ ઉપાર્જ્ડ.. આ ભાવના વડે આ આઠ અંગો છે તેમાં (૧) તિર્યંચગતિમાં જ, બીજા તિર્યંચ-નૈરયિક, તિર્યચ-મનુષ્ય, તિર્યંચ-દેવ એ રીતે ત્રણ કિસંયોગી છે. તિર્યંચતૈરયિક-મનુષ્ય, તિર્યંચ-નૈરયિક-દેવ, તિર્યચ-મનુષ્ય-દેવ એ ત્રણ મિકસંયોગી છે. એક ચતુર્કસંયોગી છે. મધ્યસ્થ • સલેશ્યાદિ પદોમાં, પાપકર્માદિ ભેદથી નવ દંડકો. છે શતક-૨૮, ઉદ્દેશો-ર છે — x x - • સૂત્ર-૯૯૩ - ભગવન અનંતરોપાક નૈરયિકે પાપકર્મ કાં ગ્રહણ કર્યું? ક્યાં આચરણ કર્યા ગૌતમ તે બધાં તિર્યંચયોનિકમાં હતા, એ પ્રમાણે અહીં પણ આઠ ભેગો છે. એ પ્રમાણે અનંતરોધપક નૈરયિકોને જેને જે વેશયાથી અનાકારોપયોગ પર્યન્ત હોય, તે બધું જ અહીં ભજનાથી વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષ એ કે - અનંતમાં જે છોડવા યોગ્ય છે, તે - તે બોલ બંધિશતક માફક અહીં પણ છોડી દેવા. એ પ્રમાણે જ્ઞાનાવરણીય કમથી અંતરાય કર્મ સુધી બધાં દંડક સંપૂર્ણ કહેવા. નવ દંડક સહિત આ ઉદ્દેશો કહેવો. છે શતક-૨૮, ઉદ્દેશા-૩ થી ૧૧ છે. * શતક-૨૯ * – x — — — o પાપકમદિ વક્તવ્યતા અનુગત શતક-૨૮ની વ્યાખ્યા કરી, હવે ક્રમચી આવતા તે પ્રકાના શતક-રસ્તી વ્યાખ્યા, તેમાં ૧૧-ઉદ્દેશા છે. છે શતક-ર૯, ઉદ્દેશો-૧ ) — X —X — — — • સૂત્ર-ક્ય : ભગવન્! જીવો, પાપકર્મ શું (૧) એક કાળે વેદવાનો આરંભ કરે છે અને એક કાળે સમાપ્ત કરે છે: () એક કાળે આભ કરે છે અને અંત ભિન્ન કાળે કરે છે(૩) ભિન્ન કાળે આરંભે છે અને એક કાળે અંત કરે છે? (૪) ભિન્ન કાળે આરંભે છે અને મિક્સ કાળે અંત કરે છે? ગૌતમાં કેટલાંક એક કાળે આરંભ કરે છે અને એક કાળે અંત કરે છે. વાવ કેટલાંક મિr કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે. • • ભગાવ! એમ કેમ કહ્યું - ૪ - ગૌતમ જીવો ચર ભેટ છે -(૧) કેટલાંક મહિના મનોm છે. (૨) કેટલાંક સમાનાયુ વિમોક છે. (૩) કેટલાંક વિષમાણુ સમાનોur છે. (૪) કેટલાંક વિષમાયુ વિષમોક છે. તેમાં જે સમાનતા, સમાનોur છે, તેઓ પાપકર્મ એક કાળે વેદનાનું આમી, એક કાળે અંત કરે છે. તેમાં જે સમાયુ વિષમcક છે, તેઓ પાપકર્મ એક કાળે આરંભી ભિન્ન ભિન્ન કાળ અંત કરે છે. તેમાં જે વિષમાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ વેદન ભિન્ન ભિન્ન કાળ આરંભી, મકાળે અંત કરે છે. તેમાં જે વિષમાણુ વિષમોww છે, તેઓ પાપ કમવિદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. માટે કહ્યું. ભગવાન સફેસી જીવો પાપકર્મ ? પૂવવ4. એ પ્રમાણે આનાકારોપયુકત સુધી બધાં સ્થાનોમાં બધાં પદોમાં આ વકતવ્યતા કહેવી. ભગવના નૈયિકો પાપકર્મોન વેદના સમકાળે અને અંત પણ સમકાળે કરે, ઈત્યાદિ પ્ર૧નો ગૌતમ ! કેટલાંક સમકાળે આરંભે. એ પ્રમાણે જીવોમાં કહ્યા મુજબ કહેવું. યાવતુ અનાકારોપયુક્તતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું, પણ જે જેને હોય, તે આ કમ વડે “પાપદંડકવવું કહેવું. આ જ કમથી આઠે કર્મપ્રકૃતિમાં આઠ દંડકો જીવથી વૈમાનિક સુધી કહેવા. આ નવ દંડક સહિત પહેલો ઉદ્દેશો કહેવો. ભ• તે એમ જ છે. • વિવેચન- સમય - સમકાળે, * * * ધણુ • પહેલી વખત વેદવાનો આરંભ કરૂાસ. સમકાળે નિલકુ - નીષ્ઠાએ લઈ જનાર, (અંત કારા), •x• - જેમ વિષમ થાય, વિષમપણે (ભિકાળે] x • HTA • ઉદયની અપેક્ષાઓ સમકાળે આયુના ઉદયવાળા. સમવવન • વિવક્ષિત આયુના લયમાં સમકાળે જ ભવાંતરમાં ઉત્પન્ન થનારા એવા તે * * * X — x x x • સૂત્ર-૯૪ - એ પ્રમાણે આ મણી જેમ બંધિ શતકમાં ઉદ્દેશકોની પરિટી છે, તેમજ અહીં પણ આઠ અંગોમાં જણાવી. વિરોષ એ કે - જે બોલ જેમાં હોય, તે તેમાં કહેવો સાવવ અયમ ઉદ્દેશો. આ બધાં થઈને ૧૧-ઉu છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. • વિવેચન-૯૯૩,૯૯૪ - અનંતરોપપા નાકાદિમાં જે સમ્યકમિથ્યાત્વ, મનોયોગ, વાકયોગ આદિ પદો અસંભવ હોવાથી પૂછવા નહીં, તે જેમ બંધિશતકમાં કહ્યું તેમ અહીં પણ કહેવું. .. (શંકા પહેલા ભંગમાં બઘાં તિર્યયથી આવીને ઉત્પન્ન થયા તેમ કહ્યું, તે કઈ રીતે સંભવે ? આનતાદિ દેવો, તીકાદિ મનુષ્ય વિશેષો ત્યાંથી આવીને ઉત્પન્ન ન થાય ? એ રીતે બીજા ભંગોમાં પણ કહેવું. (સમાધાન] સત્ય છે, પણ બહુલતાને આશ્રીતે આ ભંગો ગ્રહણ કરવા, આ પ્રમાણે વૃદ્ધ વચનથી અમે કહ્યું. -- કર્મ સમર્જત લક્ષણ શતક પૂર્ણ. | મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૮નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104