Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________ 32/-/32/1016 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ 6 શતક-૩૨ ક - X - X -- 0 શતક-૩૧માં નાકોનો ઉત્પાદ કહ્યો, અહીં તેનું ઉદ્વર્તન કહે છે છે. શતક-૩૨, ઉદ્દેશો-૧ @ - X - X - X - * સૂત્ર-૧૦૧૬ - ભગવાન ! શવ કૃતયુગ નૈરયિક ઉદ્વર્તિત થઈને ક્યાં જાય છે તે ક્યાં ઉપજે છે? શું નૈરયિકાદિમાં ઉત્પન્ન થાય છે ? ઉદ્ધતના, વ્યક્રાંતિ પદ મુજબ જાણવી. - - ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? ગૌતમ! ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત કે અસંખ્યાત ઉદ્વર્તે છે. * - ભગવન ! તે જીવો કઈ રીતે ઉદ્ધતું? ગૌતમ! જેમ કોઈ કૂદનારો આદિ પૂર્વવતું. એ પ્રમાણે તે ગમક યાવ4 આત્મપયોગથી ઉદ્ધતું, પરપયોગથી નહીં. રતનપમાં પૃથ્વી નૈરયિક સદ્ધ કૃતયુઅ7 રનપભા સમાન ઉદ્ધના જાણવી. એ રીતે યાવત્ અધઃસપ્તમી. - - એ રીતે શુદ્ધ જ, શુદ્ધ દ્વાપરયુ, શુદ્ધ કલ્યોજ જાણવા, માત્ર પરિમાણ જાણી લેવું. છે શતક-૩ર-ઉદ્દેશા-૨ થી 28 છે - X X - X - * સૂઝ-૧૦૧૩ : કૃdeણી કૃતયુમ નૈરયિકo? એ પ્રમાણે આ કમથી જેમ ઉપપાતા શતકમાં 28 Gશા કહ્યા, તેમ ઉદ્ધનામાં ૨૮-ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. વિશેષ એ. કે - “ઉદ્ધતું છે” એમ કહેવું. બાકી પૂર્વવત્ ભગવદ્ ! તેમજ છે. * વિવેચન-૧૦૧૬,૧૦૧૭ :- [ઉદ્દેશ-૧ થી 8) ઉદ્વર્તના, વ્યુત્ક્રાંતિ પદ મુજબ * તે અર્થથી આ પ્રમાણે - નકથી નીકળી પર્યાપ્ત સંખ્યાત ગર્ભજ જીવોમાં ઉપજે. 6 શતક-૩૩ * - X - X - o શતક-૩૨માં નારકોની ઉદ્વર્તના કહી, તેઓ ઉદ્વર્તીને એકેન્દ્રિયોમાં ન ઉપજે એકેન્દ્રિય પ્રરૂપણાયુક્ત, અવાંતર શતકથી કહે છે. 8 શતક-૩૩, શતક શતક-૧, ઉદ્દેશા-૧ થી 11 -- X - X - X - X = x = x = x - * સૂત્ર-૧૦૧૮ થી 1021 - [૧૦૧૮,6દેશો-૧] ભગવન! એકેન્દ્રિયો કેટલાં છે ગૌતમ પાંચ ભેદપૃવીકાયિક યાવતુ વનસ્પતિકાયિક• - ભગવન્! પૃવીકાયિક કેટલા ભેદ છે ? ગૌતમ બે ભેદે - સૂક્ષ્મ અને ભાદર ભગવન ! સૂક્ષ્મ પૃedીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદ. પતિto અને અપતિ સૂક્ષ્મપૃથવીકાયિક. - - ભગવાન! ભાદર પૃdીકાયિક કેટલા ભેટે છે ? ગૌતમ ! સૂમસમાન. * - એ રીતે અકાકિ પણ ચર ભેદે કહેવા. એ પ્રમાણે વનસ્પતિકાયિક કહેવા. ભગવન્ ! અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી કર્મ પ્રકૃત્તિ છે ? ગૌતમ આઠ. - જ્ઞાનાવરણીય યાવતુ અંતરાય. *** જયતિ સૂક્ષ્મ પૃવીકાયિકની કેટલી કમપકૃતિ છે ગૌતમ ! આઠ, પૂર્વવતું. એ પ્રમાણે અપતિ અને પતિ ભાદર પૃથવીકાયિકમાં પણ આઠ પ્રકૃત્તિ જાણવી. * * * એ રીતે આ ક્રમથી યાવતું. પતિ ભાદર વનસ્પતિકાયિક છે. ભગવાન / અપરાપ્તિા સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કમપકૃતિ બાંધે ' ગૌતમ . સાત ભેદ પણ બાંધે, આઠ ભેદે પણ બાંધે. સાત બાંધતો આયુને વજીને સાત કમપકૃતિઓ બાંધે, આઠ બાંધતો પ્રતિપૂર્ણ આઠ કમપકૃતિ બાંધે. ભગવાન ! પતિ સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કમપકૃતિ બાંધે ? પૂવવ4. એ પ્રમાણે બધી યાવત્ હે ભગવન! પ્રયતા બાદર વનસ્પતિકાયિક કેટલી કમપકૃતિઓ બાંધે ? પૂર્વવતુ. ભગવાન ! અપચતા સૂક્ષ્મપૃષીકાયિકો કેટલી કમપકૃતિ વેદે છે? ગૌતમ ! ચૌદ. * જ્ઞાનાવરણીય યાવતું અંતરાય, શ્રોત્ર-ચક્ષુ-ઘાણ-જીભઈન્દ્રિય આવરણ, lી-પુરુષવેદાવરણ. એ પ્રમાણે ચારે ભેદ સહિત ચાવતુ ભગવાન ! પતિ ભાદર વનસ્પતિકાયિક કેટલી કમપકૃતિઓ વેદે? ગૌતમ! એ પ્રમાણે જ ચૌદ કમ્પકૃતિ વેદે. -- ભગવન તે એમ જ છે () છે [1019, ઉદ્દેશો-૨) . ભગવાન ! આtતરોux એકેન્દ્રિય કેટલા ભેદ છે ? ગૌતમાં પાંચ ભેદે - પૃથવીકાયિક યાવતુ વનસ્પતિકાયિક. * * ભગવન અનંતરોત્પન્ન વૃedીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે - સૂક્ષ્મ અને બાદર પ્રણવીકાયિક. એ પ્રમાણે બે-બે ભેદ વનસ્પતિકાયિક પર્યન્ત જાણવા. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૩રનો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 13/13