Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૫-I9/૯૬૩ થી ૯૬૬
૧૬૧ કૃતપ્રતિકૃતતા-નામે વિનય વડે પ્રસાદિત ગુરુ શ્રત આપશે, તે અભિપ્રાયચી અશનાદિ દાન. ગ્લાનીવાળો થઈ ઔષઘાદિને શોધે તે આdળવેષક. • • દેશકાલજ્ઞતા એટલે અવસરોચિત અર્થસંપાદન. સર્વ પ્રયોજનોમાં આરાધ્ય સંબંધી અનુકૂલ્ય.
વૈયાવૃત્ય, સ્વાધ્યાય ભેદો પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - સ્થવિર એટલે જન્મ આદિ ભેદથી છે છે. તપસ્વી એટલે અમાદિને કરનાર,
ધ્યાનસૂત્રમાં - (૧) અમનોજ્ઞ-અનિષ્ટ જે શબ્દાદિ, તેનો જે યોગ તેના વડે યુક્ત છે, તથા તે અમનોજ્ઞ શબ્દાદિના વિયોગની ચિંતા કરનાર. આ આર્તધ્યાન કહેવાય છે. કેમકે ધર્મ-ધર્મી અભેદ છે. (૨) મનોજ્ઞ-ધનાદિ, તેનો જે યોગ, તે વડે યક્ત, તે મનોજ્ઞ શબ્દાદિના અવિયોગની ચિંતા કરનાર. (3) આતંક એટલે રોગ (૪) પશિવ • એટલે સેવેલ કે જેની પ્રીતિ હોય તે કામભોગ-શબ્દાદિ ભોગ અથવા કામસેવન. તે કામભોગની - x • ચિંતા.
જય • મોટા શબ્દોથી રડવું, સોયાય - દીનતા, નિપUTગ - આંસુ ખેરવવા, પરિવUT - પુનઃપુનઃ ક્લિટભાષણ.
fkસાનુfધ - હિંસા એટલે જીવોના વધ, બંધનાદિ પીડાર્થે સતત પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ અથવા તે રૂપ પ્રણિધાન તે હિંસાનુબંધી.
પૃપાનુdfધ - મૃષા એટલે અસત્ય, તેને પૈશુન્ય, અસત્ય, અસભૂતાદિ વચન ભેદથી જે પ્રવૃત્તિ કરે અથવા તે રૂપ પ્રણિધાન તે મૃષાનુબંધી.
તેવાનુવંધી - સ્તન એટલે ચોર કર્મ, તીવકોધાદિ આકુળતાથી તેના અનુબંઘવતું તે સોયાનુબંધી રિૌદ્રધ્યાન].
HTUTUTIgવંધી - સંરક્ષણ, સર્વ ઉપાય વડે પદ્મિાણ વિષય સાધનનો અને ધનનો અનુબંધ, જેમાં છે, તે સંરક્ષણાનુબંધી.
સન્ન : બહલતાથી અનુપરતવથી દોષ - હિંસા, અસત્ય, અદત્તાદાન, સંરક્ષણમાંનો કોઈ પણ, તે ઓસન્ન દોષ. વાવો - બધાં હિંસાદિમાં પ્રવૃત્તિરૂપ છે. STATUTોસ - જ્ઞાનથી, કુશાસ્ત્ર સંસ્કારથી હિંસાદિમાં, ધર્મ સ્વરૂપમાં ધર્મબુદ્ધિ વડે જે પ્રવૃત્તિ, તે રૂપ દોષ, તે અજ્ઞાન દોષ. સમરાંત - મરણ એ જ અંત તે મરણાંત, આમરણ અનુતાપવાળા કાલશોકસ્કિાદિની જેમ જે હિંસાદિ પ્રવૃત્તિ, તે જ દોષ, તે આમરણાંત દોષ.
વડLડીયાર - ચાર ભેદ-લક્ષણ-આલંબન-અનુપેક્ષા. પદાર્થમાં પ્રત્યવતારસમવતાર, વિચારણીયવથી જેમાં છે તે ચતુપ્રત્યાવતાર અથવા આ ચતુર્વિધ શબ્દનો પર્યાય છે.
મા વિનય - આજ્ઞા એટલે જિન પ્રવચન, તેનો વિચય-નિર્ણય એ રીતે બાકીના પદો પણ છે. વિશેષ આ :- મપાય - રાગદ્વેષાદિજન્ય અનર્થો. વિપાલ - કર્મફળ, સંસ્થાન - લોકમાં દ્વીપ, સમુદ્રાદિ આકૃતિ.
UTTY આજ્ઞા એટલે સૂત્રના વ્યાખ્યાન, તેમાં કે તેનાથી જે રુચિ-શ્રદ્ધા તે આજ્ઞારચિ. નિસર્ગરુચિ-સ્વભાવથી જ તવની શ્રદ્ધા. સૂત્રરુચિ-આગમથી તવશ્રદ્ધાન. 1િ3/11]
૧૬૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અવગાઢચિ-દ્વાદશાંગીના અવગાઢથી રુચિ અથવા સાધુના ઉપદેશથી કે નીકટ રહેવાથી થતી રુચિ.
માને - ધર્મધ્યાનરૂપી શિખરના આરોહણાર્થે જે વાંચના આદિનું અવલંબન કરાય છે. અનુચ્છેદ - ધર્મધ્યાન પછી પર્યાલોચન કરાય તે અનુપેક્ષા. -
(૧) પૃથકત્વવિતર્ક - એક દ્રવ્યને આશ્રીને ઉત્પાદાદિ પર્યાય ભેદથી વિતર્ક એટલે વિકલા, પૂર્વગત શ્રુત આલંબન છે. વિવાર - અર્થથી વ્યંજન અને વ્યંજનથી અર્થમાં મન વગેરે રોગોનું - x • જે વિચરણ તે સવિચાર,
() એકત્વવિતર્ક અવિચાર - અભેદપણે ઉત્પાદાદિ પર્યાયોમાંના કોઈ એક પયયિનું આલંબન, વિતર્ક - પૂર્વગત શ્રુતાશ્રિત વ્યંજન કે આર્થરૂપ તથા વ્યંજન-ચાર્ય સિવાયના બીજા કોઈ વિચાર જેમાં વિધમાન નથી તે.
(3) સૂમક્રિય અનિવૃત્તિ - જે નિરુદ્ધ વામનયોગપણામાં સૂક્ષ્મ ક્રિયા, અધ નિરદ્ધ કાય યોગત્વથી છે તે સૂફમક્રિય, વર્ધમાન પરિણામવથી જે તેનાથી ન નિવર્તે તે અનિવર્તિ. આ યાન નિવણગમત કાળે કેવળીને હોય.
(૪) સમુચ્છિન્ન ક્રિયા - કાયિકી આદિ શૈલેશીકરણ વિરુદ્ધ ચોગત્વથી જેમાં છે, તે તથા આપતિપાતિ-અનુપરત સ્વભાવ.
અવ્યથા-દેવાદિ ઉપસર્ગજનિત ભય કે ચલનનો અભાવ. અસંમોહ-દેવાદિકૃત માયાજનિત સૂક્ષમપદાર્થ વિષયનો સંમોહ-મૂઢતાનો નિષેધ છે. વિવેક-દેહથી આત્માનો કે આત્માના સર્વ સંયોગોનો વિવેચન બુદ્ધિ વડે પૃથકકરણ છે. વ્યસર્ગ-નિરાસક્તિથી દેહ-ઉપધિનો ત્યાગ.
અનંતવરિયાતપેક્ષા-ભવસંતતિની અનંતવૃત્તિનું અનુચિંતન.. અશુભાનુપેક્ષાસંસારના અશુભત્વનું અનુચિંતન.. અપાયાનુપેક્ષા-પ્રાણાતિપાત આદિ આશ્રવદ્વાજન્ય અનર્થનું અનુચિંતન.. વિપરિણામોનપેક્ષા-વસ્તુનું પ્રતિક્ષણ વિવિધ પરિણામ ગમનનું અનુચિંતન.
અહીં જે તાધિકારમાં પ્રશસ્ત-અપશસ્ત ધ્યાન વર્ણન છે, તે પશસ્તનું વર્જન અને પ્રશસ્તનું સેવન તે તપ.
- વ્યુત્સર્ગ સૂમમાં-નાકાયુકાદિના હેતુરૂપ મિથ્યાદૃષ્ટિવાદિ ત્યાગ. જ્ઞાનાવરણાદિ કર્મબંધના હેતુરૂપ જ્ઞાનપત્યનીકવ્વાદિનો ત્યાગ.
શતક-૨૫, ઉદ્દેશો-૮-“ ઘ' છે.
– X — X X - X – o ઉદ્દેશા-૭-માં સંયતો ભેદથી કહ્યા. તેના વિપક્ષે અસંમત હોય, તેનો નારકાદિમાં જે રીતે ઉત્પાદ છે, તે અહીં કહે છે –
• સૂત્ર-૯૭૦ -
રાજગૃહમાં ચાવતું આમ પૂછ્યું – ભગવત્ ! નૈરયિકો કઈ રીતે ઉપજે છે ? જેમ કોઈ કૂદક કુદતો અદયવસાયનિવર્તિત કરણ ઉપાય વડે ભવિષ્યકાળમાં તે સ્થાનને છોડીને આગલા સ્થાનને પામીને વિચરે છે, ઓમ જ આ જીવો પણ