Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૫/-/૬/૯૦૨ થી ૯૦૫
૧૨૩
હોય તો શું ઉપશાંત કપાસવીતરાગ હોય કે ક્ષીણકષાય વીતરામ? ગૌતમ ! તે બંને હોય. - - સનાતક પણ તેમજ જાણવો. પણ તે માત્ર ક્ષીણ કષાય વીતરાગ હોય.
[09] ભગવત્ / જુલાક, સ્થિતકલ્પ હોય કે અતિકલ્પ ગૌતમાં તે બંને હોય. એ પ્રમાણે સ્નાતક સુધી કહેતું. - - ભગવન / પુલાક, જિનકલ્પમાં હોય કે વિકતામાં હોય કે કWાતીત ? ગૌતમ જિનકલામાં કે કપાલીત ન હોય, સ્થવિકલ્પી હોય. • • બકુશની પૃચ્છા. ગૌતમ !જિનકશી કે વિરકતથી હોય, કWાતીત ન હોય. એ રીતે પ્રતિસેવના કુશીલને જાણવા. -- કષાયકુશીલની પ્રા. ગૌતમ જિનકલ્પ-સ્થવિકિપી-કપાતીત ત્રણે હોય. • • નિર્મની પૃચ્છા. ગૌતમ ! જિનકશી કે સ્થવિકતી ન હોય, માત્ર કપાતીત હોય. એ પ્રમાણે નાતકને પણ જાણવા.
[@] ભગવન્! મુલાક, સામાયિક સંયમમાં હોય કે વેદોપDાપનિયપરિહારવિશહિદ્ધ - સૂક્ષ્મ સંપરાય-વ્યાખ્યાત સંયમમાં હોય ? ગૌતમ! સામાયિક કે છેદોપસ્થાપનીય સંયમમાં હોય, પણ પરિહાર વિશુદ્ધિ - સૂમસં૫રાય કે યથાખ્યાત સંયમમાં ન હોય. એ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલને પણ ગણવા. • • કષાય કુશીલની પૃચ્છા. - ગૌતમ! સામાયિક ચાવતુ સુખ સંપરાય સંયમમાં હોય, પણ યથાખ્યાત સંયમમાં ન હોય. • • નિર્મન્થની પૃચ્છા - ગૌતમ સામાયિક ચાવત સૂમસંપરામાં ન હોય, પણ યથાખ્યાત સંયમમાં હોય. એ પ્રમાણે નાતકને પણ જાણવા.
[05] ભગવતુ ! પુલાક, પ્રતિસેવી હોય કે અપતિસેથી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, અપતિસેવી નહીં. :- જે પ્રતિસેવી હોય તો અલગણ પતિસેવી હોય કે ઉત્તણુણ પ્રતિસેવી ? ગૌતમ તે બંને હોય. મૂલગુણ પ્રતિસવતા પાંચ આશવોમાંના કોઈને પણ સેવે, ઉત્તણુણ પતિસેવતા દશવિધ પચ્ચકખાણમાંથી કોઈ એકનું પતિસેવન કરે છે. • • બકુશની પૃચ્છા. ગૌતમ! પતિસેવી હોય, અપતિસેવી નહીં. .. જે પ્રતિસેવી હોય તો મૂળગુણ પ્રતિસેવી કે ઉત્તણુણ તિસેવી હોય ? ગૌતમ મૂલગુણ પ્રતિસવી ન હોય, ઉત્તરગુણ પતિસેની હોય. ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પ્રત્યાખ્યાનમાંના કોઈ એકને પ્રતિસેવે છે. પ્રતિસેવના કુશીલ, પુલાવતું છે. કષાયકુશીલ? પતિસેવી નથી, અતિસેવી છે. એ પ્રમાણે નિર્ગસ્થ અને નાતક પણ જાણવા.
• વિવેચન ૨ થી ૦૫ -
HTTXT • સકષાય. •• કલાદ્વારમાં - આવેલક આદિ દશ પદોમાં પહેલા-છેલ્લા તીર્થકરના સાધુઓ રહે જ, તેને અવશ્ય પાળે, તેમને સ્થિતકલા છે, તેમાં મુલાક હોય. મધ્યમ તીર્થંકરના સાધુમાં સ્થિતાસ્થિત કલા, તેમાં કે ત્યાં પુલાક હોય. એ રીતે બધાં. અથવા ૫ - જિનકલા અને વિસ્ક૫. કપાતીત - જિનકલા અને સ્વવિકલાથી અન્યત્ર. કષાય કુશીલ પાતીતમાં હોય. કપાતીત છાસ્થ કે તીર્થકરને
૧૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ સકપાયપણું હોવાથી. નિર્ગુન્ય પાતીત જ હોય. કેમકે તેમને જિનકલા-સ્થવિરકધર્મ ન હોય.
afz દ્વાર સ્પષ્ટ છે. - તક્ષેવના દ્વાર - સંયમના પ્રતિકૂળ અર્થને સેવે છે. સંજવલન કષાયોદયથી સેવક તે પ્રતિસેવક - સંયમ વિરાધક. મૂતUT - પ્રાણાતિપાતવિરમણાદિ, તેને પ્રતિકળતાથી સેવનાર તે મણણ પ્રતિસેવક, એ રીતે ઉત્તરગુણા પ્રતિસેવક પણ છે. વિશેષ એ કે- દશવિધ પ્રત્યાખ્યાનરૂપ તે ઉત્તરગુણ. તેમાં દશવિધ પ્રત્યાખ્યાન તે અનામત, અતિકાંત આદિ પૂર્વે કહ્યા છે અથવા નવકારસી, પોરિસિ આદિ આવશ્યકમાં પ્રસિદ્ધ છે. તેમાં કોઈ એક પચ્ચખાણ વિરાધે.
પિંડ વિશદ્ધિ વિરાધે.. • સૂત્ર-૯૦૬,૦૭ :
[06] ભગવત્ ! પુલાક કેટલા જ્ઞાનમાં હોય ? ગૌતમ બે કે ત્રણમાં હોય. બેમાં હોય તો અભિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. ત્રણમાં હોય તો અભિનિભોધિક, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય. એ રીતે બકુશ પણ છે. પ્રતિસેવના કુશીલ પણ છે. • • કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! બે-ત્રણ કે ચારમાં હોય. બેમાં હોય તો અભિનિબોધિક-કૃતમાં હોય. ત્રણમાં હોય તો અભિનિભોધિક-ભૂત-અવધિમાં હોય, અથવા અભિનિભોધિક - ભુત-મન:પર્યવમાં હોય. ચારમાં હોય તો આભિનિબોધિક-શ્રુત-અવધિ-મન:પર્યવમાં હોય, આ પ્રમાણે નિર્ગસ્થ પણ કહેવા, સ્નાતકo? માત્ર કેવલ જ્ઞાનમાં હોય.
[] ભગવત્ ! મુલાક, કેટલાં શ્રુત ભણે ? ગૌતમ ! જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી નવ પૂર્વ • • બકુશની પૃચ્છા-ગૌતમ ! જન્યથી આઠ પ્રવચન માતા, ઉતકૃષ્ટથી દશ પૂર્વો. • • એ રીતે પ્રતિસેવનાકુશીલા પણ જાણવા. • • કષાયકુશીલની પૃચા - ગૌતમ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વો. એ પ્રમાણે નિલ્થિને પણ જાણવા, - - સ્નાતકની પૃચ્છા. - ગૌતમ ! કૃત વ્યતિક્તિ હોય છે.
• વિવેચન-૦૬,૯૦૭ :
આભિનિબોધિકાદિ જ્ઞાનના પ્રસ્તાવથી જ્ઞાન વિશેષભૂત કૃત વિશેષથી વિચારતા કહે છે - પનu f બંન્ને ! આદિ... અષ્ટ પ્રવચનમાતાના પાલનરૂપવથી ચામ્બિને માટે, અષ્ટપ્રવચન માતાનું પરિજ્ઞાન અવશ્ય જોઈએ. કેમકે જ્ઞાનપૂર્વકવથી ચારિત્ર છે. * * બકુશને જઘન્યથી આટલું જ્ઞાન હોય. તેનું વિવરણ માળ પથથUTEાને માં સંભવે છે. ઉત્તરાધ્યયનમાં “પ્રવચન માતા” નામે અધ્યયન છે, તેના ગુરુપણા અને વિશિષ્ટતર શ્રુતત્વથી તે જઘન્યથી ન સંભવે, આ શ્રુતપ્રમાણ બાહુલ્યાશ્રય છે. • x
- સ્વે તીર્થદ્વાર કહે છે• સૂત્ર-૦૮ થી ૯૧૧ -
૯િ૦૮) ભગવન પુલાક, લીમિાં હોય કે અનીમાં ગૌતમ ! તીર્થમાં હોય, અતીમાં નહીં એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુelીલ પણ કહેવા. •