Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નું નામ મૃણાલ છે. “પહુag૪ કુમુદ જીિ હુમલાનો ifધાવય સગપત્ત સTHવત્ત સરોવરૂયાબી’ એમાં અનેક કુમુદ, ઉત્પલે નલિન, સુભગ, સૌગં. ધિક પુંડરિક, શતપત્ર અને સહસ્ત્રપ ખીલેલા રહે છે. અને એ તેના કિંજ
લકેથી પરાગથી વ્યાપ્ત રહે છે. “qય પરિમુન્નનાદવમચાવ્યો તેમાં જે પ્રકુલિત કમળ અને ઉપ લક્ષણથી કુમુદો છે. તેના પર ભમરાઓ સદા બેસી રહે છે. અને તેને રસાસ્વાદ લીધા કરે છે. “અર વિમસ્ટિટ્યguળા સ્વભાવથીજ સ્ફટિકના જેવા સફેદ અને વિમલ આગન્તુક દે વિનાના હોવાથી આ બધા જલાશા નિર્મળ જળથી પૂરેપૂરા ભરાયેલા રહે છે. પરિદમયંત
આ પદ લુપ્ત વિભકિત વાળું છે. આ જલાશમાં ઘણું અધિક સંખ્યામાં માછલા અને કાચબાઓ આમતેમ ઘૂમ્યા કરે છે, અહીંયાં “પિરથ’ એ દેશીય શબ્દ છે. અને તેને અર્થ આ શિવાય અનેક પક્ષિયેના જોડલાઓ પણ તેમાં ચારે તરફ આમતેમ ફરતા રહે છે. “ત્તિયં તવં વારંવડિવિહત્ત’ આ બધા જલાશ પેકી દરેક જલાશો વનખંડથી ચારે તરફ ઘેરાયેલા છે. “પરેશ g garaફયા પરિકિવત્તાબો’ અને દરેક જલાશો પદ્મવર વેદિકાથી ચકત છે. પ્રવેશ્યા બાવાવાળો તેમાં કેટલાક વાવ વિગેરે જલાશ એવા છે કે જેનું જલ આસવ જેવા મીઠા સ્વાદ વાળું છે. “મારૂચા Tળવા કેટલાક વાવ વિગેરે જલાશો એવા છે કે જેનું જલ વારણ સમદ્રના જલના સ્વાદ જેવા સ્વાદવાળા જલયુકત છે. “બાર જો રીવાબો કેટલાક વાવ વિગેરે જલાશ એવા છે કે જેનું પાણી દૂધના જેવા સ્વાદ વાળું છે. “માથાબો ગોટાળો” કેટલાક જલાશ એવા છે કે જેનું પાણી ઘીના જેવું સ્વાદવાળું છે. “ ફાળો હોવો’ કેટલાક જળાશ એવા છે કે જેનું પાણી શેરડીના રસ જેવા સ્વાદવાળું છે. “નિકુવા માસમાગો કેટલાક જલાશ એવા છે કે જેનું પાણી અમૃતના રસ જેવા સ્વાદવાળું છે. “Tzયાળો પૂરતી ૩ i qન્નત્તા' કેટલાક જલાશ સ્વભાવથી જ પિતાને ઉદકરસથી યુકત છે. “વાલાચાર” આ બધા જલાશ પ્રાસાદીય છે. દર્શનીય છે. અભિરૂપ છે, અને પ્રતિરૂપ છે. આ પ્રાસાદિક વિગેરે પદોને અર્થ પહેલાં કહેવામાં આવી ગયેલ છે. ‘તાતિणं खुड्डियाणं वापीणं जाव विलपंतियाणं तत्थ तत्थ देसे तहिं तहिं बहवे तिसोવાળારિવFTu guત્તા એ નાની નાની વાન રૂપવાળા યાવત્ પુષ્કરિણિયે થી લઈને બિલ પંકિત અને કૂવાઓના એ એ પ્રદેશમાં એ એ સ્થાનમાં
જીવાભિગમસૂત્ર