Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar SamitiPage 12
________________ વનષન્તગત વાપી આદિકા વર્ણન વનખંડને ઉદ્દેશીને કથન કરવામાં આવે છે. તસ્સ નું વળસંરક્ષ્મ તત્ત્વ તથ તેને હૈં તૢિ વવે' ઇત્યાદિ ટીકા”—તત છૂં વળસંઇમ્સ' એ વનખંડમાં સ્થળે સ્થળે વે' અનેક ‘ઘુમ્યુનાિયલો’ નાની વાવડિયા (પુરિળીબો ગુંગાહિયાળો વીાિત્રો સીલો સતિયાળો, સરસવંતિયાળો ચાર ખૂણિયા વાવા છે, સ્થળે સ્થળે અનેક ગેાળ આકારવાળી અથવા પુષ્કરાવાળી પુષ્કરણિયા છે. સ્થળે સ્થળે ઝરણાઓવાળી વાવેા છે. સ્થળે સ્થળે વાંકાચુંકા આકારવાળી વાવડિયા છે. સ્થળે સ્થળે પુષ્પોથી ઢંકાયેલા અનેક તળાવા છે. સ્થળે સ્થળે અનેક સર પક્તિયેા છે. એક પક્ત માં રહેલા અનેક તળાવાની પક્તિને સરપક્તિ કહે છે. એવી અનેક સરઃ પંક્તિયા ત્યાં એ વનખંડમાં છે. સ્થળે સ્થળે અનેક સરઃસર:પક્તિયેા છે. જે પંકિત અદ્ધ તળાવામાં કુવાનું પાણી નિળયેા દ્વારા લાવવામાં આવે તેનુ નામ સર:સર:પકિત છે. એવી અનેક સરઃસર:પકિતયા એ વન ખંડમાં છે. ત્રિજીપતિયા' સ્થળે સ્થળે કુવાઓની પ'કિતા છે. આ મધા જલાશા છાત્રો સામો' આકાશ અને સ્ફટિકની માફક સ્વચ્છ નિર્માળ પ્રદેશેાવાળા છે. ચ્ નામચાબો વામય પાસાળાબો' રજત ચાંદીના બનેલા અનેક તટ છે. એમાં જે પત્થર લાગેલા છે. એ વજ્રરત્નના બનેલા છે. તન્નિમય તાળો' એના તલભાગ તપનીય સાનાના બનેલા છે. વૈયિનિષ્ઠાયિવોયરાબો કીનારા નજીકના અતિ ઉન્નત પ્રદેશ છે તે વૈઙૂ મણિ અને સ્ફટિક મણિના અનેલા છે. નવનીયતરાળો' નવનીત કહેતાં માખણ જેવા સુકેામળ તેના તળા છે. ‘સમતીરાબો’ તેમજ એના તીર પ્રદેશેા ખાડા ખખડા વિનાના હેાવાથી સમ છે. વિષમ નથી. ‘મુવળમુગ્ધ થયળવાજીયો' એમાં જે વાલુકા-એટલેકે રેતી છે, તે પીળી કાંતીવાળા સેનાની અને શુદ્ધ ચાંદીનો અને મણિયાની છે. ‘મુદ્દોયારા મુકત્તરબો' એ બધા જલાશયે એવા છે કે જેની અંદર પ્રવેશ કરવામાં કાઇ પણ પ્રકારની અસુવિધા થતી નથી. અને તેમાં પ્રવેશ કર્યો પછી તેમાંથી નીકળવામાં પણ કોઇ પ્રકારની અડચણુ થતી તથી. ‘નાળામળિત્તિસ્ય સુત્રદાત્રો’ એના જે ઘાટ છે તે અનેક પ્રકારના મણિયાથી બનેલા છે. ‘રચોળાો’એના ચારે ખૂણા ઘણાજ મનેાજ્ઞ છે. આ વિશેષણ વાવા અને વાએને ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. કેમકે ચતુષ્કણ તે વાવા અને કુવાએજ હેાય છે. ‘બાળુ પુત્રમુનાયર વામીનીયરુનહાળો' તેનું વપ્ર જલસ્થાન છે તે ક્રમશ:નીચે નીચે ઉંડાણવાળુ હાય છે. અને એમાં જે પાણી છે તે ઘણું જ અગાધ છે. અને શીતળ છે. સંજીપત્તમિસમુળજાલો' તેમાં જે પદ્મિનીયાના બસ, મૃણાલ અને પત્રા છે, તે પાણીથી ઢંકાયેલા રહે છે, ક દોનુ' નામ ખિસ અને પદ્મલતા જીવાભિગમસૂત્ર ૧Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 498