Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮
“જૈન સિદ્ધાંતના
તંત્રીશ્રીના અભિપ્રાય.
ાનમાષીઓમાં પ્રમાણભૂત સૂત્રો મહાર પાડનારી આ એકની એક સ ંસ્થા મના મા છેલ્લા રિપેા ઉપસ્થી જણાય છે કે તેણે ઘણી મારી પ્રગતિ કસ છે તે નોંધ આનંદ થાય છે.
મૂળ પાઠ, ટીકા, હિન્દી તથા ગુજરાતી અનુવાદ સહિત સૂત્રો બહાર પાડવાં એ કાંઇ સહેલુ કામ નથી. એ એક મહાભારત કામ છે. અને તે કામ ઓ શાઓતરસમિતિ ઘણી સફળતાથી પાર પાડી રહી છે. તે સ્થાનકવાસી સમાજ માટે ઘણા ગૌરવના વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે.
સમિતિ તરફથી નવ સૂત્રો બહાર પડી ચૂકયાં છે, હાલમાં ત્રણ સૂત્રો છપાય છે. નવ સૂત્રો લખાઈ ગયાં છે અને જાંબુદ્વીપપ્રજ્ઞપ્તિ તથા નંદીસૂત્ર તૈયાર થઈ રહ્યાં છે.
હુાલમાં મંત્રી શ્રી સાકરચંદ ભાઇ સમિતિના કામમાં જ તેમના આખા વખત ગાળે છે અને સમિતિમાં કામકાજને ઘણા વેગ આપી રહ્યા છે. તેમની ખત માટે ધન્યવાદ.
અને આ મહાભાપ્ત કામના મુખ્ય કાર્યકર્તા તા છે વચેાવૃદ્ધ પંડિત મુનિશ્રી ક્ષક્ષીસાલજી મહારાજ, મૂળ પાઠનું સંશોધન તથા સ ંસ્કૃત ટીકા તેઓશ્રીજ તૈયાર કરે છે. યુનિશ્રીને આ ઉપકાર આખાય સ્થા, જૈન સમાજ ઉપર ઘણા મહાન છે. એ ઉપકારના બદલા સા વાળી શકાય તેમજ નથી.
પરંતુ આ સમિતિના મેમ્બર બની, તેના બહાર પડેલાં સૂત્રો ઘરમાં વસાવી તેનુ અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનુ થાડું ઋણ અદા કર્યું' ગણાય.
ભગવાને કહ્યું છે કે પદ્મમં નાળ તો ચા પહેલુ' જ્ઞાન પછી દયા, કથા ધર્માંને થાથ સમજવા હોય તા ભગવાનની વાણીરૂપ આપણા સૂત્રો વાંચવાંજ જોઇએ. તેનું અધ્યયન કરવુ જોઈએ અને તેના ભાવાથ યથાર્થ સમજવા જોઈએ.
એટલા માટે આ શાસ્રદ્વારસમિતિના સર્વ સૂત્રો દરેક સ્થા. જૈને પોતાના ઘરમાં સાવધાજ જોઇએ. સધર્મજ્ઞાન આપણા સૂત્રોમાંજ સમાયેલુ છે, અને સૂત્રો સયાઇથી વાંચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા. જૈન મા સૂત્રો વાંચે એ વ્યાસ જવનું છે.
“ જૈન સિદ્ધાંત ” ડીસેમ્બર—૫૬