Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्म कथासूत्रे भयपूच्चतरम्, एतदुभयविमुक्त जीवीताशामरणभयरहिताः । 'तवप्पहाणे' तपःमधान:-तपएव प्रधानं कर्म यस्य स तथा, शेषमुनिजनापेक्षया श्रेष्ठतपःशाली। 'गुणप्पहाणे' गुणप्रधान:-गुणा =संयमगुणास्तैःप्रधानः । एतेन विशेषणद्वयेनायमर्थोऽभिव्यज्यते तपसा पूर्व सञ्चितकर्मणो निर्जरणं, संयमेन च नृतनकर्मबन्धनिरोधो भवत्यतएव तौ मेक्षिाभिलाषीणां मोक्षसाधनेऽतीवोपादेयौ कथितौ । एवं करण-चरणनिग्रह-निश्चया-ऽऽर्जव-मार्दव-लाघव-क्षान्ति-मुप्ति-मुक्ति- विद्या-मन्त्र-ब्रह्मवेद-नय-नियम-सत्य-शौच-ज्ञान चारित्रप्रधानः ।
अत्रसूत्रे ‘एवं' शब्देन करण चरणादौ सर्वत्र 'प्रधान' शब्दः संयोजनीयः, तथाहि-करणप्रधान:-करणं-पिण्ड विशुद्धयाद्युत्तरगुणरूपं, तत्प्रधानः परन्तु ये इस प्रकार की आशा और भय से सर्वथा रहित थे। अन्यमुनिजनोंकी अपेक्षा ये तपश्चरण करने में विशेषशर थे इसलिये ये तपप्रधान थे संयमगुणों से ये प्रधान माने जाते थे। इसलिये-संयमप्रधान थे। इन दोनों विशेषणो से मूत्रकार का यह प्रकट करने का आशय है कि संचित कर्मोकी निर्जरा तप से होती है और नूतन कर्मों के बंध का अभाव संयम से होता है इसलिये जो मोक्षाभिलाषी जन हैं उन्हे ये दोनों ही बाते उपादेय हैं। कारण इन से ही मुक्ति की प्राप्ति होती है । (एवं करणचरण निग्गह-णिच्छय अजव-मद्दव-लाधव-खंति गुत्ति-मुत्ति १०, विज्जामंत, बभवेय-नय-नियम-सच्च सोय णाणदसण २० चारित्त ओराले) यहाँ जो "एवं” शब्द का प्रयोग आया है उससे यह जाना जाता है कि-पूर्वोक्तप्रधान शब्द का प्रयोग इन करण-चरण आदि पदों में लगालेना चाहिये। पिण्डविशुद्धि आदि उत्तर गुण रूप जो करण પણ હોય તે પણ એ આ જાતનાં આશા અને ભયથી સંપૂર્ણ રીતે રહિત હતા. બીજા મુનિઓ કરતાં એ તપશ્ચરણ કરવામાં વિશેષ શૂર હતા. એટલા માટે એ તપપ્રધાન હતા. સંયમગુણથી એઓ પ્રધાન માનવામાં આવતા હતા. એથી જ એઓ સંયમ પ્રધાન હતા. આ બન્ને વિશેષણથી સૂત્રકારને એ આશય છે કે તપથી જ સંચિત કર્મોની નિર્જરા થાય છે. અને નવીન કર્મોના બંધને અભાવ સંયમથી જ થાય છે. એટલા માટે જ તેઓ મેક્ષાભિલાષી છે તેમના માટે આ બન્ને વાતો ઉપાદેય છે. કારણ ॐ मेमनाथी भुस्तिनी
छे. (एवं करणचरणनिग्गहणिच्छय अज्जव-मद्दव-लाधव-खति गुत्ति मुत्ति १०, विज्जामंत, बंभवेयनयनियम, सचसोयणाण दंसण, २०, चरित्तओराले) 12 "" शहना प्रयोग सावेत છે. તેનાથી એ જણાય છે કે પૂર્વોક્ત પ્રધાન શબ્દનો પ્રયોગ આ કરણ ચરણ વગેરે પદોમાં લગાડે જઈએ. પિડવિશુદ્ધિ વગેરે ઉત્તર ગુણ રૂપ જે કરણ સિત્તેરી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧