Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे मार्गवित सतां मार्ग जानामि, सतां मार्गे विद्यमानोऽहम् अतो मया निवर्तयितुं शक्यते एतत्कार्य म्। 'मग्गरस गइ परक्कमण' मार्गस्य गतिपराक्रमज्ञः, मार्गस्य गतिपराक्रमयोर्य थावद्विधानवेत्ता, 'अहमेयं पउमवरपोंडरी' अहमेतत् पद्मवर पुण्डरीकम् 'उन्निक्खिस्सामि' उन्निक्षेप्यामि 'त्तिक?' इति कृत्वा, अहमेतकमलमुद्धरिष्यामि-इति प्रतिज्ञाय झटिति समागतोऽहं जानामि चोद्धरणप्रकारम्, सतां मार्गस्याऽपि वेत्ताऽहम् । तस्मान्मनोऽभिलषितं कर्तुं शक्नोमि, । 'इइ वुच्चा से पुरिसे' इत्युक्त्वा स पुरुषः 'अभिक्कमे तं पुक्खरिणि' अभिक्रामति तां पुष्करिणीम् , इत्यभिधाय तत्र प्रविष्टः । 'जावं जावं च णं अभिक कमे' यावद् यावच्च खलु अभिक्रामति, यावद् यावच्च पुष्करिण्यां प्रविष्टो भवति 'तावं ता च णं महंते उदए' तावत् तावच्च खलु महदुदकम् 'मह ते सेये' महान् सेय आगच्छति, 'जाव अंतरा पोकावरिणोए' यावदन्तरा पुष्करिण्याः 'सेयंसि' से ये-पड़े "णिसन्ने' जानता हूँ। मैं खेदज्ञ उस परिश्रम का ज्ञाता, कुशल, पण्डित, व्यक्त, मेधावी, विज्ञ, मार्ग में स्थित, मार्ग का ज्ञाता, मार्ग में वर्तमान पुरुष हूं। मैं ही इस कार्य को सम्पादित कर सकता हूं। मैं मार्ग की गति और पराक्रम का ज्ञाता हूँ। मैं इसे उखाड़ कर ले आऊंगा। इस प्रकार कह कर वह पुरुष पुष्करिणी में प्रवेश करता है। किन्तु जैसे जैसे वह पुष्करिणी में प्रवेश करता है, वैसे वैसे अधिकाधिक जल और कीचड़ का सामना करना पड़ता है । यावत् वह उस पुष्करिणी के कीचड़ में फंस जाता है। इस प्रकार के अभिमान के साथ उसने पुष्करिणी में प्रवेश किया था किन्तु कीचड़ की बहुलता होने से तथा तैरने का ज्ञान न होने on छु. ९ मेस-मे-परिश्रमले जो शण, 431, व्यरत, મેધાવી, વિજ્ઞ માગમાં સ્થિત માગને જાણકાર અને માર્ગમાં રહેવાવાળે પુરૂષ છું. હું જ આ કાર્યને પાર પાડી શકું તેમ છું. હું માર્ગની ગતિ અને પરાક્રમને જાણનારે છું. માટે હું આ કમળને ઉખાડીને લઈ આવીશ. આ પ્રમાણે વિચારીને એ ત્રીજો પુરૂષ એ વાવમાં પ્રવેશ કરે છે. પરંતુ જેમ જેમ તે પુરૂષ એ વાવમાં પ્રવેશતા જાય છે, તેમ તેમ વધારેને વધારે પાણી અને કાદવને સામને તેને કરવો પડે છે, યાવત્ તે પુરૂષ પણ એ વાવના કાદવમાં ફસાઈ જાય છે.
આ રીતે અભિમાન પૂર્વક તેણે વાવમાં પ્રવેશ કર્યો હતો પણ કાદવનું અધિકપણું હેવાથી તથા તરવાનું જ્ઞાન ન હોવાથી તે પુરૂષ પણ એ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪