Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૩ ૯૫ મ
ડાહ્યાજને
આ જગતમાં, વિચાર પુષ્કળ કેળવે, સુન્દર વસ્તુ દીર્ઘકાળ ચાલે, એહવા એ મેળવે; હું ચેતન ! ત્યારે પછી અનંત, સુખ પરભવે થવા, ધાર્મિક આચારૢ વિશેષે, કેમ લાગ્યા ત્યાગવા ?
: ૧૧ :
66
આ લેાકમાં જે ડાઘા માણુસ હાય છે તે
વિચાર કરીને એવી વસ્તુ ગ્રહણ કરે છે કે જે લાંબે વખત સુધી ચાલે તેવી અને પરિણામે સુદર હોય. ત્યારે હું ચેતન ! આ ભવ પછી અનંત સુખ મેળવવા માટે આ ધાર્મિક આચારને તું કેમ તજી દે છે? ” ૨૧ ઉપજાતિ.
૨૧
રાગદ્વેષના કરેલા વિભાગ પર વિચારણા. निजः परो वेति कृतो विभागो, रागादिभिस्ते त्वरयस्तवात्मन् ! | चतुर्गतिक्लेशविधानतस्तत्, प्रमाणयन्नस्य रिनिर्मितं किम् ? ॥२२॥
'
‘ હે ચેતન ! તારું પેાતાનુ અને પારકું એવા કરેલા છે; ચારે ગતિમાં તને અનેક પ્રકારના કલેશ રાગદ્વેષ તે! તારા શત્રુઓ છે—ત્યારે શત્રુઓએ કરેલા કબુલ કરે છે?" ૨૨
હે ચેતન્ ! રાગદ્વેષના, વિભાગ થા તું પિછાનતા, આ તારું પેાતાનું આ પરાયું, દ્વિધા કરી દિલ માનતા; ચારે ગતિ અનેક પ્રકારે, દ્વેષ જેડ શત્રુ ખરા એ એળખી કરે, કબુલ કેમ રઠરાવતા. ૨૨
કરાવતા,
For Private and Personal Use Only
વિભાગ રાગદ્વેષે કરાવતા હોવાથી વિભાગ તું ક્રમ ઉપજાતિ.
૧ એ ભાગ પાડેલા રાગદ્વેષના તેને એાળખવા. ૨ પછી તેના કરેલ ઠરાવને શા માટે મંજૂર રાખે છે?