Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯પ કુ મ
: ૧૩ :
સુધી જીવીને તને અનેક પ્રકારની પીડા કરી તારી આત્મસમાધિના નાશ કરે છે.”
ઉપજાતિ.
આક્ષેપઢારા પુત્રમમત્વ ત્યાગના ઉપદેશ. कुक्षौ युवत्याः कृमयो विचित्रा, अप्यखशुक्रप्रभवा भवन्ति । न तेषु तस्या न हि तत्पतेश्च, रागस्ततोऽयं किमपत्यकेषु ? || ३ || પુરુષનું વીર્ય શ્રી રક્તને, સબંધ બેઢુના થતા, સ્ત્રીયેાનિમાં વિચિત્ર પ્રકારના, કીડાએ ઉપજતા; તેના ઉપર એ ઉભયને!, થતા રાગ નહિ જણાય છે, ત્યારે પછી પુત્રો ઉપર શા સારુ રાગ ખંધાય છે?
૩
66
‘ પુરુષનું વીય અને સ્ત્રીનુ રક્ત--તે બન્નેના સંયાગથી સ્ત્રીની ચેાનિમાં વિચિત્ર પ્રકારના કીડાઓ ઉત્પન્ન થાય છે; તેના ઉપર સ્ત્રીને કે તેના પતિને રાગ થતા નથી, ત્યારે પુત્રો ઉપર શા સારુ રાગ ઉપજાતિ.
થાય છે?” ૩
અપત્ય પર સ્નેહુબ ધન થવાનાં ત્રણ કારણા. त्राणाशक्तेरापदि संबंधानंत्यतो मिथऽगवताम् । संदेहाच्चोपकृतेर्मापत्येषु स्निहो जीव ॥ ४ ॥ નંદો. ॥ ॥ આપત્તિમાં પાલન કરવા, જ્યારે અશક્તિ જણાય છે, દર્દી કાળ જીવને પરસ્પર, સંબંધ પણ દેખાય છે; બદલા ઉપકારના વાળવા, સ ંદેહ ઉપજતા મને, હે જીવ! તુ પુત્ર પુત્રી પરના, સ્નેહ તજ કહિંયે તને.
tr
આપત્તિમાં પાલન કરવાની અશક્તિ હોવાથી, પ્રાણીના દરેક પ્રકારના પરસ્પર સંબંધ અનત વખત થયેલા હેાવાથી અને ઉપકારત બદલે વાળવાના સ ંદેહ હાવાથી હે જીવ ! તુ પુત્ર પુત્રાદિ પર સ્નેહવાળા
..
થા મા ૪
આર્યો.
તૃતીય અધિકાર સમાપ્ત,
For Private and Personal Use Only