Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
-ક ૯૫ ૬ મ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનથી સુખ કરતાં દુ:ખ વધારે છે. ममत्वमात्रेण मनःप्रसाद- सुखं धनैरल्पकमल्पकालम् । आरंभपापैः सुचिरं तु दुःखं, स्याद्दुर्गतौ दारुणमित्यवेहि || ३ ||
: ૨૫ :
આ મારું દ્રવ્યુ વિચારતા, પ્રફુલ્લિત મનમાં થાય છે, વળી દ્રવ્યથી થાડા વખતના, સુખને ચ પમાય છે; આરબ પાપના કાર્યથી તે, દુર્ગતિ લઈ જાય છે, અને જાણતુ લાંબે વખત, દુઃખ ભયંકરદાય છે. ૩ *t આ પૈસા મારા છે એવા વિચારથી મન પ્રસાદરૂપ થાડુ અને થાડા વખતનું સુખ પૈસાથી થાય છે, પણ આર ંભના પાપથી દુર્ગંતિમાં લાંખા વખત સુધી ભયંકર દુ:ખ થાય છે; આ પ્રમાણે તું જાણુ.
17
૩
ઉપજાતિ.
ધર્મ નિમિત્તે ધન મેળવવુ ચુક્ત છે ? द्रव्यस्तवात्मा धनसाधनो न,
धर्मोऽपि सारंभतयातिशुद्धः । निःसंगतात्मा त्वतिशुद्धयोगात्,
मुक्तिश्रियं यच्छति तद्भवेऽपि ||४||
સધાય છે,
દ્રવ્ય સ્તવ સ્વરૂપવાળા, ધનથી ધર્મ આર'ભ યુક્ત હોવાથી તે પણુ, શુદ્ધ અતિ ન મનાય છે; નિ:સ’ગતા સ્વરુપવાળા, અતિ શુદ્ધ ધર્મ તેનાવડે વળી તે જ ભવમાં, મેાક્ષલક્ષ્મી
For Private and Personal Use Only
ગણાય છે, પમાય છે. ૪
“ધનના સાધનથી દ્રશ્યસ્તવ સ્વરૂપવાળા ધર્મો સાધી શકાય છે, પણુ તે આર્ભયુક્ત હોવાથી અતિ શુદ્ધ નથી; જ્યારે નિસ ́ગતા સ્વરૂપવાળે! ધ અતિશુદ્ધ છે અને તેથી તે જ ભવમાં પણુ માક્ષલક્ષ્મી આપે છે.” ૪
ઇંદ્રજા.
આ શ્રી
ચTM
arena