Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવરાત્રિ, નીતિન પરત આવી તે
-ક ૯૫ કુમ
: ૪૯ : રચીને કવી તરીકે ખ્યાતિ મેળવી આનંદ માને છે અને કેટલાક જતિષશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ધનુર્વેદ વિગેરે શાસ્ત્રોના અભ્યાસવડે ખુશી થાય છે; પરંતુ આવતા ભવમાં હિતકારી કાર્ય તરફ જે તેઓ અજ્ઞ (અથવા બેદરકારી હોય તો અમે તો તેઓને પેટભરા જ કહીએ છીએ. ૪
શાર્દૂલવિક્રીડિત શાસ્ત્ર ભણુને શું કરવું ? किं मोदसे पंडितनाममात्रात , शास्त्रेष्वधीती जनरंजकेषु । तत्किंचनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद्येन भवाब्धिपातः ॥५॥ કરે શાસ્ત્ર અભ્યાસ કઈ જન, લેક રંજન કારણે, પંડિત! નામ એ માત્ર પામી, રાજી થાતા તે ક્ષણે, અભ્યાસ કરે એહ, અનુષ્ઠાન પણ એવું કરે, સંસાર દધિ નિસ્તાર થાતા, પાર પાડે આખરે. ૫
લેક રંજન કરનારાં શાસ્ત્રોને અભ્યાસી થઈને તું પંડિત નામ માત્રથી કેમ રાજી થઈ જાય છે? તું કોઈ એવો અભ્યાસ કર અને પછી કાંઈ એવું અનુષ્ઠાન કર કે જેથી તારે સંસારસમુદ્રમાં પડવું પડે નહીં. ” ૫
ઉપજાતિ. શાસ્ત્રાભ્યાસ કરીને સંયમ રાખ. धिगागमैमाद्यसि रंजयन् जनान् , नोद्यच्छसि प्रेत्यहिताय संयमे । दधासि कुक्षिभरिमात्रतां मुने!, क ते क तत् कैष च ते भवांतरे॥६॥
હે મુનિ! સિદ્ધાંતવડે મન, રંજન કરે લોકે તણું, નિજ આત્મ આમુમ્બિક હિત માટે, યત્ન નહિ વિચારણા ધકાર તુ એ જ કારણે, માત્ર પેટ ભરવાને કરે, શું મનરંજન આગમથી, ચારિત્ર વિણસે આખરે. ૬ ૧ દધિ-સમુદ્ર.
For Private and Personal Use Only