Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ કુમ
: ૫૭ : સંસારભ્રમણને હેતુ-મન. मुखाय दुःखाय च नैव देवा, न चापि कालः सुहृदोऽरयो वा । भवेत्परं मानसमेव जंतोः, संसारचक्रभ्रमणैकहेतुः ॥४॥
આ જીવને સુખ અગર દુ:ખ, પણ દેવતાઓ ના કરે, શત્રુ મિત્ર સુખ દુ:ખ ના કરે, કાળ નહિ તેમાં ઠરે; મનુષ્યને સંસારચક્રમાં, ભમાડનારું મન ખરે, મનમક્ષ બંધ કરાવનારું, સાધતાં તેઓ તરે. ૪
દેવતાઓ આ જીવને સુખ કે દુ:ખ આપતા નથી, તેમ જ કાળ પણ નહિ, તેમ જ મિત્રો નહિ અને શત્રુ પણ નહિ, મનુષ્યને સંસારચક્રમાં ભમવાનો માત્ર એક હેતુ મન જ છે.” ૪ ઉપજાતિ.
મને નિગ્રહ અને યમનિયમ. बशं मनो यस्य समाहितं स्यात् ,
किं तस्य कार्य नियमैर्यमैश्च ? । हतं मनो यस्य च दुर्विकल्पैः,
किं तस्य कार्य नियमयमैश्च ? ॥५॥ સમાધિવંત મન હેય વશ, તે યમનિયમ કરવાથી શું ? દુર્વિકલથી હણાયેલ, મન પામવાથી લાભ શું? તેવા જનોના યમનિયમ, તે પણ કહે શું કામના? મનોનિગ્રહ કર્યા પછી, ફળ પામીએ યમનિયમના. ૫
જે પ્રાણીનું મન સમાધિવત હોઈને પિતાને વશ હોય છે તેને પછી યમનિયમથી શું ? અને જેનું મન દુર્વિકલ્પથી હણાયું છે તેને પણ યમનિયમથી શું!” ૫
મનોનિગ્રહ વિનાના દાનાદિ ધર્મોનું વ્યર્થપણું. दानश्रुतध्यानतपोऽर्चनादि, वृथा मनोनिग्रहमंतरेण । कषायचिंताकुलतोज्झितस्य, परो हि योगो मनसो वशत्वम् ॥६॥
3 ન
વા
!
૧
ઉપmોત.
For Private and Personal Use Only