Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
→ ૯૫ ૩ મ
: ૮૯ :
જે ધર્મના ખેાધ આપીને શુદ્ધ ધમમાં જોડે તે જ તત્ત્વથી ખરેખરાં માબાપ, તે જ ખરેખરાં પેાતાના હિતસ્વી અને તે જ સુગુરુ સમજવા, જે આ જીવને સુકૃત્ય અથવા ધર્માંના વિષયમાં અંતરાય કરીને સંસારસમુદ્રમાં ફેંકી દે છે. તેના સરખા કાઈ દુશ્મન નથી. ” ૧૦ ઉપાતિ. સંપત્તિનાં કારણા })
www.kobatirth.org
दाक्षिण्यलज्जे गुरुदेवपूजा, पित्रादिभक्तिः सुकृताभिलाषः । परोपकारव्यवहारशुद्धी, नृणामिहामुत्र च संपदे स्युः ॥११॥ દાક્ષિણ્યતા, લજજાળુપણું ગુરુ દેવની પૂજા કરે, માબાપ કે વડિલે તરફ જે, ભક્તિભાવે આદરે; પરોપકાર વ્યવહારશુદ્ધિ, કાર્ય જો સારાં કરે, એવા મનુષ્ય આ ભવ પરભવે, સૌંપત્તિ સારી વરે. ૧૧
(6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાક્ષિણ્યતા, લજજાળુપણુ, ગુરુ અને દેવની પૂજા, માબાપ વગેરે વડીલ તરફ ભક્તિ, સારાં કાર્યો કરવાની અભિલાષા, પરેપકાર અને વ્યવહારશુદ્ધિ મનુષ્યતે આ ભવમાં અને પરભવમાં સંપત્તિ આપે છે.” ૧૧ ઉપન્નતિ.
**
62
વિપત્તિનાં કારણેા. ”
जिनेष्वभक्तिर्य मिनामवज्ञा, कर्मस्वनौचित्यमधर्मसंग: । पित्रापेक्षा परवंचनश्च, सृजन्ति पुंसां विपदः समंतात् ॥ १२ ॥ અભક્તિ શ્રી જિનેન્દ્ર પર, અવગણુના સાધુઓની કરે, અનુચિત પ્રવૃત્તિ વ્યાપારમાં, અશ્વીની સાખત ઠરે; માળાપાદિ સેવાની, ઉપેક્ષા ઠગમાજી આદરે, આવા પ્રાણી ચાતરફથી, નિજ આપદાને નાતરે. ૧૨ જિનેશ્વર ભગવંત તરફ અભક્તિ ( આશાતના ) સાધુઓની અવગણના, વ્યાપારાદિમાં અનુચિત પ્રવૃત્તિ, અધર્મીને સંગ, માબાપ,
For Private and Personal Use Only