Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 162
________________ Shri Mahavir Jain Aradhana Kendra (6 www.kobatirth.org : ૧૩૦ : અધ્યાત્મ મુત્રાશયના સંયમમાત્રથી કાણ લાકા બ્રહ્મચર્ય ધારણ કરતા નથી ? હું ધીર ! જો તને પ્રહ્મચર્યંના ફળની ઇચ્છા હોય તે! મનને સયમ કરીને બ્રહ્મચર્યંને ધારણ કર.” ૧૭. અનુષ્ટુપ. Acharya Shri Kailassagarsuri Gyanmandir << સમુદાયથી પાંચે ક્રિયાના સવરના ઉપદેશ. વિષયેંદ્રિયસંયોગા-માવાજે જે ન સંચતા ? । रागद्वेषमनोयोगा- भावाद्ये तु स्तवीमि तान् ॥ १८ ॥ વિષય ઇન્દ્રિય સયાગ ન થતા, કેણુ નહિં સયમ પાળે ? પણ મનથી તે ઉપરના, રાગદ્વેષને જે ટાળે; નીરાળા મન ચેાગથી, સદા પ્રવૃત્તિ એ નહિ જ ગમે, તેવા જનાની જગમાંહે, સ્તુતિ કરીએ નિત્ય અમે. ૧૮ વિષય અને ઇંદ્રિયના સયાગ ન થવાથી કાણુ સયમ નથી ? પરંતુ રાગદ્વેષને યાગ એ મનની સાથે થવા તેઓની હું તે! સ્તવના કરું છું.” ૧૮. કષાય સવર-કટ અને ઉત્કટ પાળતુ દેતા નથી અનુ. कषायान् संवृणु प्राज्ञ !, नरकं यदसंवरात् । महातपस्विनोप्यापुः, करटोत्करटादयः ॥ १९ ॥ હું વિદ્વન્ ! તુ કષાય સંવર, કાયમ કરતા ૨ે દિલમાં, કરટ ઉદ્ઘરટ જેવા મહા, તપસ્વી જોય અખિલમાં; કષાયને સંવર નહિ કરતા, નર્કગતિ પામેલા તે, એ દૃષ્ટાંત વિચારી તો, કષાય રહી સવમે. ૧૯ ૧ “ હું વિદ્વન્ ! તું કષાયના સંવર કર. તેને સવર નહિ કરવાની કટ અને ઉત્કટ જેવા મહાતપસ્વીઓ પણુ નરકને પામ્યા છે.” ૧૯. અનુષ્ટુ. ૧. અખિલમાં જગતમાં. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193