Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 180
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [: ૧૪૮ : ગર્ભબહેતરીનીવાંસની નળીમાં ઠાંસી-ઠાંસીને ઘણું રૂ ભરીએ, પછી તેની અંદર ગરમાગરમ સળી નાંખીએ તો તે રૂ તત્કાળ બળી જાય તેવી રીતે સ્ત્રીની યોનિમાં નવ લાખ છત્પત્તિ થાય છે, તે પુરુષ સાથેના સંયોગથી તત્કાળ મૃત્યુ પામી જાય છે. (૬-૭) નર-નારી વિષપભેગથી જે પચેંદ્રિય જીવ ઉપજે છે તેની તે સંખ્યા જ ગણી શકાય નહીં, માટે તેવા વિષય-વિલાસને ત્યાગ કરે. (૮) ઉત્કૃષ્ટ પ્રમાણથી તો તે સમયે નવ લાખ છે ગર્ભસ્થાનમાં ટકી શકે, પરતુ જઘન્ય પ્રમાણથી તો એક, બે, ત્રણ કે *ચાર જ જીવ ટકી શકે. (૯) જધન્ય સ્થિતિએ જીવ ગર્ભસ્થાનમાં મુદ્દત પ્રમાણ રહે અને ઉત્કૃષ્ટ પ્રમાણથી બાર વર્ષ પર્યન્ત રહે. (૧૦) જિનેશ્વર ભગવંત વિશેષમાં ફરમાવે છે કે–તેને તે જ જીવ ફરીથી તે જ ગભસ્થાનમાં ઉત્પન્ન થાય તો ચોવીશ વર્ષ સુધી પણ જીવ ટકી શકે. (૧૧) પંચાવન વર્ષે સ્ત્રી નિર્બોજ બની જાય છે એટલે કે ગર્ભ ધારણ કરી શકતી નથી, તેમજ પંચોતેર વર્ષે પુરુષ અબીજ બની જાય છે એટલે કે તેના વીર્યમાં ગર્ભ–ધારણ કરાવવાની શક્તિ રહેતી નથી. (૧૨) જે સ્ત્રીની જમણી બાજુએ ગર્ભ રહે તો પુત્ર જન્મ, ડાબી બાજુ રહે તે પુત્રી થાય અને વચ્ચે-મધ્ય સ્થળે રહે તે નપુંસક પ્રસવે, એ પ્રમાણે જિનવચન છે. (૧૩) સામાન્ય રીતે મનુષ્ય જાતિમાં જીવ ગર્ભાવાસમાં નવ માસ ને સાત દિવસ રહે છે. ઉત્કૃષ્ટ પ્રમાણથી તિર્યંચને જીવ ગર્ભસ્થાનમાં આઠ વર્ષ સુધી રહી શકે છે, આ પ્રમાણે ગર્ભાવાસમાં ઘણું પીડા સહન કરવી પડે છે. (૧૪-૧૫) *વર્તમાન સમયમાં જેડકા કે ત્રણ-ચાર બચ્ચાને જન્મ આપ્યાના સમાચાર આપણે વર્તમાનપત્રોમાં અવારનવાર વાંચીએ છીએ. વાલમાં જ થાન સહન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193