Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 168
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૬ : અધ્યાત્મ તેા અનુત્તર વિમાન રહેલ, દેવા ને જે સુખ હશે, આંહી રહ્યા પણ તુજને, એહ પ્રકારનું સુખ થશે. ૯ “ હું સમ આત્મન્ ! કાઈ પણ વસ્તુ ઉપર મમત્વભાવ ન કરવા. તેમજ રિત, અતિ અને કષાય પણ ન કરવા. જ્યારે તું વાંછારહિત થઈશ ત્યારે તે! અનુત્તર વિમાનમાં રહેનારા દેવતાઓનુ સુખ પણ તને અહીં મળશે.”. ૯. ઇંદ્રવળા. ઉપસ’હાર-શુદ્ધ પ્રવૃત્તિ કરનારની ગતિ. इति यतिवरशिक्षां योऽवधार्य व्रतस्थ - चरणकरणयोगानेकचित्तः श्रयेत । सपदि भवमाधि केशराशिं स तीर्त्वा, विलसति शिवसौख्यानंत्य सायुज्यमाप्य ॥ १०॥ તિવાના સંબંધે ઉપર, શિક્ષાએ જે ખતલાવી, તે વ્રતધારી મુનિ શ્રાવક, એક ચિત્ત રહે અપનાવી; તે સંસારરૂપ કલેશના, ઢગલા તુરત તરી જાતા, અને મૈાક્ષના અનંત સુખ, પામી આનતિ થાતા. ૧૦ તિવરેાના સંબંધમાં ( ઉપર્ પ્રમાણે ) બતાવેલી શિક્ષા જે વ્રતધારી (સાધુ અને ઉપલક્ષણથી શ્રાવક) એકાગ્રચિત્તથી હૃદયમાં ઠસાવે છે અને ચારિત્ર અને ક્રિયાના યાગાને સેવે છે તે સંસારસમુદ્રરૂપ લેશને ઢગલા એકદમ તરી જઈને મેાક્ષના અનંત સુખ સાથે તન્મયપણું પામી પોતે આનંદ કરે છે. ૧૦ માલિની. 22 પંદરમા અધિકાર સમાપ્ત. अथ षोडशः साम्य सर्वस्वाधिकारः સમતાનુ' ફળ-માક્ષસ પત્તિ. एवं सदाभ्यासवशेन सात्म्यं, नयस्व साम्यं परमार्थवेदिन् ! | यतः करस्थाः शिवसंपदस्ते, भवन्ति सद्यो भवभीतिभेत्तुः ॥ १ ॥ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193