Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 158
________________ Shri Mahavir Jain Aradhana Kendra : ૧૨૬ : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ દુર્વાચાનાં ભયંકર પિરણામ. इहामुत्र च वैराय, दुर्वाचो नरकाय च । अग्निदग्धाः प्ररोहन्ति, दुर्भाग्दग्धाः पुनर्न हि દુષ્ટ વના આ લેાક અને, પરલેાકમાં વૈર દુષ્ટ વાકય ઉચ્ચરતા જગમાં, નરકગતિ માં હે જ અગ્નિથી ખળેલ હાય તે, ફરીવાર ઉગી આવે, પણ દુષ્ટ વચને ખાળેલ મન, સ્નેહાંકુર નહિ લાવે. કરે, ધરે; ૮ << * દુષ્ટ વચન આ લોક અને પરલાકમાં અનુક્રમે વૈર કરાવે છે અને નરકગતિ પ્રાપ્ત કરાવે છે. અગ્નિથી બળેલું ફરીવાર ઉગે છે પણ દુવચનથી બળેલાં હાય તેમાં પછી ફરીવાર સ્નેહાંકુર ફુટતા નથી. ” ૮ અનુષ્ટુ. ॥ ८ ॥ ॥ તીર્થંકરમહારાજ અને વચનપ્તિની આઢયતા अत एव जिना दीक्षा - कालादा केवलोद्भवम् । अवद्यादिमिया ब्रूयुर्ज्ञानत्रयभृतोऽपि न ॥ ९ ॥ ત્રણ જ્ઞાન સહિત તીર્થંકર, માતાની કૂખમાં આવે, જગત જંતુ ઉદ્ધરવાકાજે, ચારિત્ર વરતા શુભ ભાવે; પાપ કે દીક્ષાથી કેવળ, જ્ઞાન સુધી મૌન રહે, કેવળજ્ઞાન થતાં પ્રતિમાધી, તીર્થ સ્થાપવા જે ચહે. ૯ For Private and Personal Use Only “ તેટલા માટે જો કે તી...કર મહારાજને ત્રણ જ્ઞાન હોય છે તે પણ દીક્ષાકાળથી માંડીને કેવળજ્ઞાન થતાં સુધી પાપની બીકથી તેઓ કાંઇ પણ ખેલતા નથી. ” ૯ અનુષ્ટુખ. કાયસ’વર-કાચબાનું દૃષ્ટાંત कृपया संवृणु स्वांगं, कूर्मज्ञातनिदर्शनात् । સંસ્કૃતામવૃતાંના ચત્, મુવહુધરવાન્ધવાન્રુત્યુઃ ॥ ॥

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193