Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-કપ કુમ
: ૧૨૫ : ખરાબ વિકલ્પથી રહે દૂર, સંસાર તરેલા તે, એવા યતિ ! સ્તવીએ અમે, ભવથી પાર પડેલા તે. ૫
સાર્થ કતાથી અથવા નિષ્ફલ પરિણામવાળા પ્રયત્નોથી પણ જેઓનું મન સુખાન તરફ જોડાયેલું રહે છે અને જેઓ ખરાબ વિકપિથી દૂર રહે છે તેવા-સંસારને પાર પામેલા યતિઓને અમે સ્તવીએ છીએ.” ૫
અનુeટુ. વચન અપ્રવૃત્તિ-નિવઘ વચન वचोऽप्रवृत्तिमात्रेण, मौनं के के न विभ्रति । निरवयं वचो येषाम् , वचोगुप्तांस्तु तान् स्तुवे ॥६॥ વચનની અપ્રવૃત્તિ માત્રથી, ધારણ મૌન ન કેણું કરે? પણ જે વચન ગુપ્તિવાળા, નિરવદ્ય વાકયો ઉચ્ચરે; સ્તુતિ સ્તવના કરીએ તેહની, મધુર વાણું મુખ વદે, સ્તવના કરવા લાયક જગમાં, એ જન જાણે અગ્રપદે. ૬
વચનની અપ્રવૃત્તિ માત્રથી કેણુ મૌન ધારણ કરતું નથી પણ અમે તો જે વચનગુપ્તિવાળા પ્રાણીઓ નિરવદ્ય વચન બોલે છે તેઓની સ્તવના કરીએ છીએ.” ૬
અનુટુવચન-વસુરાજા. निरवद्यं वचो ब्रूहि, सावधवचनैर्यतः ।
प्रयाता नरकं घोरं, वसुरानादयो द्रुतम् ॥७॥ તું નિરવદ્ય વચન બોલજે, એ વચને સુખી થવે, કારણ સાવદ્ય વચન બેલે તે, દુર્ગતિમાંહે જાવે; સાવદ્ય વચન બોલવાથી, વસુરાજા નરકે જાતા, એહ આદિ સાવદ્ય વચને, ઘોર નરકભાજન થાતા. ૭
તું નિવઘ ( નિષ્પા૫) વચન બેલ; કારણ કે સાવઘવચન બોલવાથી વસુરાજા વિગેરે એકદમ ઘેર નરકમાં ગયા છે.” ૭ અનુષ્યબ.
For Private and Personal Use Only
Loading... Page Navigation 1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193