Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 155
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir असंहता यद्भवतापमेते, મુiાં મુક્તિ માં ર શુ છે ? ક્ષણ ક્ષણ શુભ અશુભ કર્મોને, ચેતે ચેતન બંધ પડે, અવિરતિ મિથ્યાત્વ કષાય યોગ, સહકારણે ચારવડે; સંવર તેના નહિ થાતા, સંસારના તાપે તાવે, સારી રીતે સંવર થાતાં, મેક્ષગતિના સુખ પાવે. ૧ હે ચેતન ! જે તું સુખની ઈચ્છા રાખતા હોય તો મિથ્યાત્વ, ચોગ, અવિરતિ અને પ્રમાદને સંવર કર. તેઓનો સંવર કર્યો ન હોય તો તે સંસારનો તાપ આપે છે, પણ જે તેઓને સારી રીતે સંવર કર્યો હોય તે મોક્ષલક્ષ્મીને આપે છે.” ૧ - ઉપજાતિ. મનેનિગ્રહ-તંદુલમસ્ય. मनः संवृणु हे विद्वन् !, असंवृतमना यतः । ___ याति तंदलमत्स्यो द्राक, सप्तमी नरकावनीम ॥२॥ મગરમસ્ય મુખ જળપ્રવાહ, નાના મોટા મછ આવે, જળ વળતા એ છિદ્ર પ્રવાહ, નાના મછ બચી જાવે; હે વિદ્વાન ! તંદુલમસ્ય પાંપણે, આd રોદ્ર તેથી ધ્યાવે, હું તે એકે નહિ છોડું, સાતમી નારકીએ જાવે. ૨ હે વિઠન ! મનને સંવર કર, કારણ કે તંદુલમસ્ય મનને સંવર કરતું નથી તે તુરત જ સાતમી નરકે જાય છે. ” ૨. અનુષ્યબૂ . મનને વેગ. વિ. પ્રસન્નચંદ્ર. प्रसन्नचंद्रराजर्मन प्रसरसंवरौं । नरकस्य शिवस्यापि, हेतुभूतौ क्षणादपि ॥३॥ * ફક્ત આ ચૌદમો અધિકાર રૂચિરા છંદ માત્રા ૩૦ તેમજ હરિ ગીત માત્રા ૨૮ બંનેમાં લખાએલ છે, જેથી જ્યાં જે કડીમાં જેટલી માત્રા આવતી હોય તે પ્રમાણે જાણુ. આ ખુલાસા ખાતર જ આ નેટ મૂકવામાં આવી છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193