Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૮૪ :
અધ્યાત્મ
ઉપજાતિ.
સર્વ તમાહે જાણવા, મુખ્યશ્રી ગુરુરાય છે, આત્મહિત માટે ધર્મકાર્યો, એ વડેજ સધાય છે; હે મૂર્ખ ! પરીક્ષા વિણ જે તું, તેહને આશ્રય કરે, તે તારા ધર્મ સંબંધી, પ્રયાસ સહુ નિષ્ફળ ઠરે. ૧
સર્વ તમાં ગુરુ મુખ્ય છે, આત્મહિત માટે જે જે ધર્મો કરવાના છે તે તે તેઓના કહેવાથી સાધી શકાય છે. હે મૂ! તેઓની પરીક્ષા કર્યા વગર જે તું તેઓને આશ્રય કરીશ તે તારા ધર્મ સંબંધી કરાતા પ્રયાસો (ધર્મના કામમાં કરવામાં આવતી મહેનત) નકામા થશે. ૧
“સદોષ ગુરુના બતાવેલા ધર્મ પણ સદષ. भवी न धर्फरविधिप्रयुक्तैर्गमी शिवं येषु गुरुन शुद्धः । रोगो हि कल्यो न रसायनैस्तैर्येषां प्रयोक्ता भिषगेव मूढः ॥२॥ ગુરુ શુદ્ધ નથી બતાવનારા, ધર્મ અવિધિએ થશે, અવિધિએ કરેલ ધર્મથી, નહિ મેક્ષ પ્રાણ પામશે; મૂખ વૈદ્ય રસાયણ આપતા, વ્યાધિ નહિ એ ટાળશે, એ રીત શુદ્ધ ગુરુ જાણતા, જે ધર્મ શુદ્ધ બતાવશે. ૨
જ્યાં ધર્મના બતાવનાર ગુરુ શુદ્ધ નથી ત્યાં અવિધિએ ધર્મો કરવાથી પ્રાણુ મોક્ષ જઈ શકતો નથી; જે રસાયણ ખવરાવનાર વૈદ્ય મૂર્ખ હોય તે ખાવાથી વ્યાધિગ્રસ્ત પ્રાણ નિરેગી થઈ શકતો નથી.” ૨
ઉપજાતિ. પોતે ડૂબે અને બીજાને બાવે તેવા કુગુરુ) समाश्रितस्तारकबुद्धितो यो, यस्यास्त्यहो मज्जयिता स एव । ओघं तरीता विषमं कथं स, तथैव जंतुः कुगुरोर्भवाब्धिम् ॥३॥ સમર્થ આ પુરુષ તારવા, એ બુદ્ધિએ આશ્રય કરે, એ આશ્રય ડૂબાડનારે, થાય ત્યાં પછી શું કરે?
For Private and Personal Use Only