Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 109
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org -ક ૨૫ દ્રુ મ ચોક્કસ સમજશે દિલમાં, મિશ્રિત જેમ નાશ થાય ન વ્યાધિના, તેમ જ Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 ઔષધિએ વડે, ધર્મો ન સાંપડે. ૧ << હું મૂર્ખ ! જે ધમ તારી સૌંસાર સબંધી વિટબણાના નાશ કરનાર છે. તે જ ધર્મને પ્રમાદ, માન, માયા, મત્સર વિગેરે વડે શા માટે મલિન કરે છે? ( તારા મનમાં ચોક્કસ સમજે કે ) મિશ્રિત ઔષધ વ્યાધિના નાશ કરી શકતું નથી.” ૧ વ'શસ્થવૃત્ત'. : ૭૭ : શુદ્ધ પુણ્યજલમાં મળના નામે, शैथिल्यमात्सर्य कदाग्रहक्रुधोऽनुतापदंभाविधिगौरवाणि च । प्रमादमानौ कुगुरुः कुसंगतिः, श्लाघार्थिता वा सुकृते मला इमे ॥ २ ॥ સુકૃત્યમાં આટલા પદાર્થો, મેલરૂપ તે જાણુવા, શિથિલતા મત્સર કદાગ્રહ, ક્રોધ અનુતાપ પિછાણુવા; દ્રુભ અવિધિ પ્રમાદ ગૌરવ કુસંગત આદિ માન એ, કુગુરુ આત્મપ્રશંસાની ઈચ્છા, મેલ રૂપે જાણુ એ.ર્ સુકૃત્યમાં આટલા પદાથે! મેલરૂપ છે—શિથિલતા, મત્સર, કદાગ્રહ, ક્રોધ, અનુતાપ, દંભ, અવિધિ, ગૌરવ, પ્રમાદ, માન, ગુરુ, કુસંગ, આત્મપ્રશંસાશ્રવણની ઇચ્છા; આ સર્વે પુણ્યરાશિમાં મેલ રૂપ છે. ” ઉપજાતિ. ૨. પરગુણપ્રરાસા. यथा तवेष्टा स्वगुणप्रशंसा, तथा परेषामिति मत्सरोज्झी । तेषामिमां संतनु यल्लभेयास्तां नेष्टदानादि विनेष्टलाभः || ३ || પ્રશંસા વ્હાલી તુજને, તેમ અવરનેય જણાય છે, માટે અવરના ગુણની, પ્રશ ંસા જો દિલમાં ચ્હાય છે; મત્સર તજી અવર ગુણવાનની, પ્રશંસાએ જે કરે, કારણ કે વ્હાલી વસ્તુ, આપ્યા વિણ ન મળે આખરે. For Private and Personal Use Only ૩

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193