Book Title: Aayurved Nibandhmala Part 01
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક તરફથી બહાર પડેલા પુરતકના ભાગ ૧ લામાં દશ નિબંધ અને ભાગ બીજામાં ત્રીસ નિબંધો આપેલા છે. અત્ર તરફથી બંને પુસ્તકો એક ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવાનું પ્રથમ નકકી કરેલું પરંતુ એથી પુસ્તકનું કદ ઘણું વધી જવાથી મૂળ પુસ્તકના ૧ લા ભાગના ૧૦ નિબંધ ઉપરાંત બીજા ભાગના ૧૪ નિબંધો પણ આમાં લેવાયા છે અને એ બીજા ભાગના બાકી રહેલા ૧૬ નિબંધે તથા પરિશિષ્ટ “આયુર્વેદ નિબંધમાળા ભાગ ર જે-(ચાલુ)” એ નામથી જુદા પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યા છે. આ બંને ગ્રંથનું મૂલ્ય રૂ. ૩ થાય છે પરંતું તે એકસાથે ખરીદનારને માત્ર રૂપિયા ૩) માં મળશે. આ પછીનાં પૃષ્ઠોમાં આ “નિબંધમાળા લખવાને ઉદેશ” અને સ્વર્ગસ્થ લેખકનાં ભાગ ૧ લા તથા ભાગ રજાનાં નિવેદને છપાયાં છે; અને તે પછી અનુક્રમણિકા અને શુદ્ધિપત્ર અપાયું છે, તે તરફ વાચકબંધુઓનું ધ્યાન દોરવામાં આવે છે. અંતે સર્વના પરમ સુદ 9 નારાજ » ના પરમ કલ્યાણકારી શરણને સર્વ કઈ ઈચ્છ, મેળવે અને આધિવ્યાધિ તથા ઉપાધિમાત્રથી સદાને માટે મુક્ત થાય એવી ભાવના સાથે हरिः ॐ तत्सत् । સંવત ૧૯૯૭ છે. ભાદરવા વદ-૧૧ ? –ખરાબ ભિક્ષુ અખંડાનંદ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 736