Page #1
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
| શ્રી યશોવિજયજી
- જૈન ગ્રંથમાળા ( 0 દાદાસાહેબ, ભાવનગર. ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬.
whichar
www.umaragyanbhandar.com
વ્યાયાન મોn)
Page #2
--------------------------------------------------------------------------
________________
નિવેદન
વિજ્ઞાન જેમ જેમ પ્રગતિ કરતું જાય છે તેમ તેમ કાળ અને ક્ષેત્રનું અંતર ઘટતું જાય છે, અને સાથે સાથે માનવસમાજના વિચારમાં પણ ભારે પરિવર્તન થઈ રહ્યું છે.
જુના જમાનાને ગમતી ને ભૂતકાળમાં શરૂ થયેલી વાતે અને પ્રથાઓ ચાલુ સમયમાં એકને એક સ્વરૂપમાં ચાલુ રાખવાનું હવે શક્ય નથીજ. જ્યાં જ્યાં એને શકય ગણવામાં આવે છે ત્યાં ત્યાં લેકચિ અભાવ મુખ્યત્વે જણાઈ આવે છે. આ સ્થિતિ પ્રત્યે હવે આખ મીંચે ચાલે એમ નથી. છતાં સમાજની અંદર એક સમૂહ તે એ છેજ અને રહેવાને, કે જે કઈપણ પ્રકારની સુધારણને સહજ પણ સ્વીકારવા તૈયાર નથી. પણ સમય કોઇની રાહ જેવા ભતે હેવાનું આજસુધી જાણવામાં આવ્યું નથી.
સમાજના યુવકે; જેમની વૃત્તિ અને જિજ્ઞાસા જાગૃત છે એવા વિચારશીલ માણસો ગતાનગતિક રીતે હંમેશ ને હરવખત ગતિ કરતા નથી જ. એટલે એવા કેટલાક પ્રગતિપ્રેમી ભાઈઓની જિજ્ઞાસાવૃત્તિથી અને પંડિત સુખલાલજી તથા પંડિત બેચરદાસ-જીની પ્રેરણાથી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંવત ૧૯૮૨ની સાલથી અસ્તિત્વમાં આવી.
સંવત ૧૯૮૨/૮૩/૮૪/૮૫ નાં ચાર વર્ષો સુધી વ્યાખ્યાન માળાનું સ્થળ પ્રીતમનગરમાંના કેઈને કોઈના માગી મેળવેલા મકાનમાં રહેતું, પણ ત્યારપછી તેના પ્રત્યે વધતા જતા શ્રોતગણના આકર્ષણને કારણે સંવત ૧૯૮૬ થી પ્રેમાભાઈ હાલ જેવા જાહેર સ્થળમાં તેને ગોઠવવામાં આવે છે.
અત્રેની વ્યાખ્યાનમાળા એ અમદાવાદ બહારના જૈન યુવકોનું પણ ઠીકઠીક ધ્યાન ખેંચેલું અને પરિણામે સંવત ૧૯૮૯ ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
વર્ષમાં અહીંના જેવીજ મુંબઈના યુવક સંઘે મુંબઈમાં પણ વ્યાખ્યાનમાળા ગોઠવી અને પંડિત સુખલાલજીને તેના વ્યાખ્યાતા તરીકે નિમંત્રણ મેકલ્યું. પંડિતજીના મુંબઈ જવાને કારણે અહીં તેમની ગેરહાજરી હતી. છતાં જેનેતર વિદ્વાનેને નેતરવાની પ્રથાને લીધે અહીં પણું વ્યાખ્યાનમાળાને પ્રવાહ તો ચાલુ જ રહ્યો.
આ વર્ષે પણ પં. કાશીનિવાસી હોવાને લીધે તેમની હાજરી અશકય હતી, પણ યોગાનુયોગે સ્થાનકવાસી સંપ્રદાયમાં ઊંચું સ્થાન ધરાવતા મુનિશ્રી નાનચંદ્રજીસ્વામી અને ચાતુર્માસ સ્થિર હોવાથી તેઓશ્રીને વિનંતિ કરતાં આ વર્ષની વ્યાખ્યાનમાળાનું નેતૃત્વ તેઓશ્રીએ સ્વીકાર્યું અને વ્યાખ્યાનમાળાનો પ્રવાહ દિનપ્રતિ. દિન વધતા વેગથી ચાલુજ રહ્યો.
ચાલુ વર્ષની વ્યાખ્યાનમાળામાં એ વિશિષ્ટતા હતી કે તેને એક સાંપ્રદાયિક ધર્મગુરૂએ નિઃસંકેચપણે અપનાવી આશીર્વાદ આપવાનું અને તેની મારફતે પિતાના વિચારો જનતા સમક્ષ રજુ કરવાનું ઉચિત માન્યું. અને તેથી હરવર્ષ કરતાં આ વર્ષના વ્યાખ્યાનમાં સંપ્રદાયના, સંપ્રદાય બહારના તેમજ જૈનેતર ભાઇએની ઘણી સંખ્યાએ ઉલાસભેર ભાગ લીધે, અને તેથી વ્યાખ્યાનમાળા ઠીક ઠીક લોકાકર્ષણ બની.
જૈનના ત્રણે ફિરકા પૈકી કોઇનેયે પક્ષપાત કર્યા વગર પક્ષપાતહીન શુદ્ધ જ્ઞાનની જ ચર્ચા કરવાના ઉદેશને કારણે આ વ્યાખ્યાન શ્રેણી પ્રત્યે સાંપ્રદાયિક ગુસમુદાય લગભગ અસ્પૃશ્ય જેવી સ્થિતિ સેવે છે. તેવી પરિસ્થિતિમાં કવિવર્ય પં. મુનિ શ્રી નાનચંદ્રજી સ્વામીના વ્યાખ્યાનમાળા પ્રત્યેના સહકારનું કંઈ ઓછું મૂલ્ય નથી. એ શુભાશયનું અન્ય સાધુ સમુદાય અને સંપ્રદાય અનુકરણ કરશે તે આજને શરૂ થયેલે સહકાર આવતી કાલે વિશાળ સ્વરૂપ ધારણું કરી સમાજમાં યોગ્ય પરિવર્તનના કારણભૂત થશેજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળાની વ્યવસ્થા કરતું જેન– વિચારક મંડળ આ ક્ષણે અંતઃકરણપૂર્વક મુનિશ્રીના આશીર્વાદને ઝીલવાની વૃત્તિ અનુભવે છે અને તે માટે પૂરેપૂરે અહેસાન સ્વીકારે છે. આ વર્ષની વ્યાખ્યાનમાળા ચાલુ રાખવાને પરદેશમાં મુસાફરી કરતાં કરતાં પ્રેરણાભર્યો સંદેશ મોકલનાર મંડળના ખજાનચી શ્રીયુત મણીલાલ વાડીલાલ ઝવેરીને તેમજ વ્યાખ્યાનમાળા ગોઠવવા માટે સાચું પ્રેત્સાહન આપનાર શ્રીયુત ડાહ્યાભાઈ છોટાલાલ એ બન્નેની સહદય સહાનુભૂતિને યાદ કર્યા વગર રહી શકાય તેમ નથી.
આ વર્ષનાં વ્યાખ્યાને કેટલાં બોધદાયક હતાં તે તે આ સાથે પ્રગટ થયેલાં વ્યાખ્યાનેને જેઓ વિચારપૂર્વક વાંચશે તેજ સમજી શકશે.
પંડિત સુખલાલજીને એક પત્ર તેમની પાસે માગેલા સંદેશાના જવાબમાં આવેલે, તે પણ આ સાથે પ્રગટ કરવામાં આવે છે.
દર વર્ષની માફક અમારા આમંત્રણને સ્વીકારી જૈન તેમજ જેનેતર વિદ્વાન વ્યાખ્યાતાઓએ પિતાના અભ્યાસ પૂર્ણ વિચારેને લાભ આપે છે તે બદલ આ મંડળ તેમનું આભારી છે.
છેવટે વ્યાખ્યાનમાળા પુસ્તકાકારે પ્રગટ થવામાં મને શ્રમ મુખ્યત્વે આધારભૂત છે તે શ્રી લઘુશતાવધાની શ્રી સૌભાગ્યચંદ્રજી મહારાજશ્રીના શ્રમ પ્રત્યે ઉપકાર દર્શન વ્યકત કરવા સાર શબ્દો પૂરતો અર્થ સારી શકે તેમ નથી જ.
જૈનત્વ વિચારક મંડળ
વિ. સેવકે એલીસબ્રીજ
કેરાલાલ નગીનસ શાહ અમદાવાદ
જુઠાભાઈ અમરશી શાહ તા. ૧-૧૧-૩૪
મંત્રીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
૫. સુખલાલજીના પત્ર.
ભાઈ કેશવલાલ તથા અન્ય મિત્રમ`ડળ !
તમારા પત્ર મળ્યું. પશુસણને કાક્રમ વાંચ્યા. જેમ વખત નથી તેમ આ પુત્ર પહેાંચશે ત્યારે તમારૂ સપ્તાહ લગભગ પુરૂ થયું. હશે. લખવાનું ઘણું છે, ઘણું સૂઝે છે, અને તેની જરૂર પણ છે, છતાં જોઉ' છું કે અત્યારે વખત કાઢવાની મુશ્કેલી છે. માત્ર અતિ ટૂંકમાં અમુક સૂચનેજ કરીશ,
મે' એકવાર ભાવનગરમાં એક વિશિષ્ટ ત્યાગી ગુરુ પાસે વિચાર મૂક્યા હતા કે–‘ નવયુગ ચાલુ વ્યાખ્યાન–પ્રણાલિકાથી સંતુષ્ટ નથી; તેથી વૃદ્ઘ-યુગ માટે ચાલુ પ્રણાલિકા કાયમ રાખી, તેમાં રસ ન લેનાર છતાં, જિજ્ઞાસા ધરાવનાર નવયુગ માટે ઉદાર અને ઉદાત્ત નવીન વ્યાખ્યાનપ્રણાલિ ચાલુ કરવી ઘટે!'
તે વખતે આટલા વિચાર માત્રથી ત્યાંના એક વયેા અને ધર્મીપ્રિય વિદ્યારસિક આગેવાન ગૃહસ્થ જાણે ધમનાશ થવા ખેઠે હાય, જાણે શાસ્રોાપના પાયા નખાતા હોય તેમ ભડકીને તપી ઉડ્ડયા. કાળક્રમે જોયું કે જ્યારે નવી પ્રણાલિ શરૂ થઇ અને પસહુની વ્યાખ્યાનમાળાએ બહાર પડી ત્યારે સૌથી પહેલાં તેજ વિદ્યારસિક ગૃહરથે ઘણી ખરીદી મંગાવી, વેચી અને વેચાવી. સાથે સાથે તેમના વિદ્વાન્ પુત્ર અને ખીજા વિદ્યારસિક કુટુબીજનોએ તા આ નવપ્રણાલિને અનેક રીતે સત્કારી. આ એક દાખલે. હવે ખીજો......
મારા એક જીના પડિત મિત્રે એકવાર મને સીધી રીતે કહે. વામાં જાણે કાઈ ગુન્હા થતા હાય કે કાઇ ભય હોય તેમ માની આ નવીન પ્રણાલિના સૂત્રધાર મને ગણી, એ પ્રણાલિ બંધ પડે એટલા ખાતર એક વિશિષ્ટ ધમગુરુને ધમકાવ્યા કે ચેતવ્યા. જો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
""
તમે સુખલાલને રોકવામાં સાથ નહિ આપે! તે એને અમુક અમુક રીતે ખમવું પડશે. ' એની સાથે સાથેજ ખીજા સેંકડા યુવાને મને વારવાર એ કહેતા કે પન્નુસણના દિવસે માં વખત મળે છે. અમે વાંચ્યું છે તે વિચાર્યું છે તેટલું પણ મોટે ભાગે ઉપાશ્રયમાં નથી મળતું. સામાજિક અને રાષ્ટ્રિય ચર્ચાને અવકાશ જ નથી, હાય તે પણ તે ચર્ચા એટલા ભય અને સંકાચથી કરી શકાય કે એમાંથી કાંઈ તથ્ય નીકળે જ નહિ, ભગવાન મહાવીર, તેમનેા સંધ અને તેમના શાસ્ત્રો વિષે ઉઠતા પ્રશ્નોનું સમાધાન માત્ર હાજી હા કરીનેજ મેળવવું પડે ! આ સ્થિતિમાંથી મુક્ત થવાને મા` તે બધા શેાધતા. હંમેશાં હાય છે તેમ—આ ક્રાંતિ ક્ષણમાં એક બાજુ લાંબા વખતની અનુદાર પ્રણાલિ ચાલતી, અને ખીજી બાજુ નવીન ઉદાર પ્રણાલિની માગણી હતી. આમાંથી મેં જોયું કે મૂળતત્ત્વ કયું છે? જેના પાષણની ખાસ જરૂર હેાય. મને સ્પષ્ટ દેખાયું કે મૂળતત્ત્વ જિજ્ઞાસા છે. જીની પ્રણાલિએ પણ એના પાયા ઉપરજ ઉભી થઇ હતી, અને ચાલે છે. નવીન પ્રણાલિ પણ એજ પાયા ઉપર સ્થાપવાની તેમજ ચાલવાની. ત્યારે વિરાધ કેમ ?
""
જ્યાં લગી જિજ્ઞાસા પરિમિત ઢાય, અમુક રીતેજ અમુક શબ્દોમાં સતાષાવા ટેવાઇ હોય, ત્યાં લગી એ જિજ્ઞાસા નવું ક્ષેત્ર ન શેાધે, પણ જ્યારે જિજ્ઞાસા વધે છે, ઉંડી અને તીવ્ર બને છે, મર્યાદાના સકુચિત બંધના ફેંકી તેની પેલીપારથી પણ પ્રકાશ મેળવવા મથે છે ત્યારે એ જિજ્ઞાસા પારિભાષિક શબ્દોથી, માત્ર સાંપ્રદાયિક પ્રણાલિથી અને નક્કી કરેલ વિષયેાથી નથી સ ંતાષાતી. ભુખ બન્નેમાં છે. એકને જોઈએ તે કરતાં ખીજીને જુદા ખારાક જોઈએ. જેમ ભૂખ અને રૂચિનું પ્રમાણ તેમજ સ્વરૂપ જુદું જુદું હોય તે એકજ જાતને અને એકજ પ્રમાણને ખારાક કદી પોષક ન થાય તેમ જિજ્ઞાસાની બાબતમાં પણ છે. જો આમ છે તે નવિજજ્ઞાસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
અને નવમાનસ માટે નવીન રીતે ઉપયોગી રાક તૈયાર કરવો જોઈએ.
આ ભાવનામાંથી તમારી વ્યાખ્યાનમાળાને જન્મ થયો છે. અને તમે જોશો કે એને ઈચ્છનાર તેમજ વધાવનાર વર્ગ વો ન હોય તો ઘટયો તે નથી જ. વો ન હોય તો તેનું કારણ એ છે કે વ્યાખ્યાનમાળામાં જે જે તો દાખલ કરવા ઘટે, જે જાતની તૈયારી હોવી જોઈએ તે નથી; પણ મારી પૂરી ખાત્રી થઈ છે અને તે માત્ર કોઈ એક શહેરના જ અનુભવથી નહિ, પણ ચોમેરના અનુભવથી ખાત્રી થઇ છે કે જે ઉદાર અને અસાધારણ અભ્યાસી તજ્જ્ઞ પાસે સમયાનુકુળ વિષયો ઉપર ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાહિત્યિક દૃષ્ટિએ પ્રવચને કરાવ્યાં હોય તે નવયુગની ધર્મજિજ્ઞાસા પોષાય, વિકાસ પામે અને સાથે સાથે સંસ્કૃતિ વિસ્તરે.
એક દિવસ અહીંના સાર્વજનિક ગીતાવર્ગમાં આચાર્ય ધ્રુવ પ્રવચન કરતા હતા. કોલેજના જુદા જુદા પ્રાંતના અને જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓની ઠઠ જામી હતી. અનેક વિષયના નિષ્ણાત પ્રોફેસરે બેઠા હતા, અને વધારામાં આખા જૈન સમાજને જે પંડિતાઈની કલ્પના ન આવે, જે પંડિતાઈ એના ભાગ્યમાં હવા વિષે મને શંકા છે તેવી અને તેટલી પંડિતાઈ ધરાવનાર જુદા જુદા વિષયના સંસ્કૃત પંડિતો પણ બેઠા હતા. ધ્રુવજીએ જ્યારે પ્રવચન શરૂ કર્યું ત્યારે હું કલ્પી શકતો હતો કે આખીયે સભા મંત્રમુગ્ધ હતી, એમાં ચર્ચાનો વિષય તે ધર્મ અને વેદાંત હતા. પણ એમ લાગતું હતું કે જાણે એક પચાસ વર્ષના સતત વિધાત૫ની મૂર્તિ ઉપસ્થિત થાય છે, એમાં કૃત્રિમતા ન હતી, પુનરૂક્તિ ન હતી, નકામા બરાડા અને સાંપ્રદાયિક્તાને અઘટિત ભાગ ન હતા. તો જુનાં હતાં, વિચાર પણ જુને હતા, એની રીત નવીન વિદ્યાપ્રકાશથી જીવન પામી સૌને તૃપ્ત કરતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
બીજે દીવસે વળી એજ ગીતા વર્ગ ચાલુ થયો. તે વખતે પ્રવચનકાર બોજા ધર્મધ્યાપક હતા. એ જેમ જેમ વધારે ભાર આપતા, જેમ જેમ વધારે લંબાવતા, તેમ તેમ શ્રોતાવર્ગ કંટાળતો, -અને બંધ કરવાની સુચના ખાતર વિરોધી તાળીયો પણ પાડતા. વક્તા હતા ધર્મશિક્ષક. ગીતા પણ એજ અને શ્રોતા પણ એ જ, છતાં એકવાર સૌની જિજ્ઞાસા સંતોષાતી, તીવ્ર બનતી અને ધર્મ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન કરતી જોઈ, જ્યારે બીજી વખતે જિજ્ઞાસા અસંતુષ્ટ રહેવાની વાત તે બાજુએ મૂકે પણ જાણે ધર્મ પ્રત્યે સૌની રુચિજ જવા બેઠી હોય તેમ દેખાવો થતા !
એકવાર માણેકચોકમાં આવેલ મુસલમાની મસજીદમાં ગયેલો. ત્યાં કોઈ મેલવી ધર્મ વિષે વાંચતાં. ગણ્યા ગાંઠયા પાંચદશ શ્રદ્ધાળુ બેઠેલા. માલવી જે કાંઈ કહેતા તે કોઈ પણ પ્રાચીન ગ્રંથાગામી જૈન શ્રાવક સાંભળે તો એમજ કહે કે સાંભળનારની ધીરજને ધન્ય છે. એમની શ્રદ્ધા અખુટ છે એ ખરું પણ મેલવીનાં આવાં ગપ્પાં અને આવી નકામી ચર્ચાઓ અમે તો, સાંભળી ન શકીએ.' એક વિદ્વાન અને તીવ્ર જિજ્ઞાસુ બ્રાહ્મણ મિત્ર આપણું ધર્મસ્થાનમાં સાંભળવા આવવા ઈચ્છતા. મેં તેમને અમુક સ્થાન સૂચવ્યું. તેઓ પોતે વિશિષ્ટ વિદ્વાન તે હતા જ. જેન ધર્મસ્થાનમાં વ્યાખ્યાન સાંભળી આવ્યા પછી તેમણે કહ્યું કે–તમારા શ્રાવકોની ધીરજ અને શ્રદ્ધા સ્તુતિપાત્ર છે. મારામાં એ વસ્તુ નથી.'
જેઓ પોતપોતાના પંથમાં, પિતાના માનીતા ગુરૂ પાસેથી સંકુચિત રીતે વ્યાખ્યાન સાંભળતા નથી કંટાળતા અથવા કંટાળે છે તે પણ વાંધા પ્રગટ નથી કરતા, તેઓજ બીજા પંથના અને પિતાને માન્ય ન હોય એવા ગુરૂ પાસેથી તેવી કેટિનું વ્યાખ્યાન સાંભળતા કંટાળી જાય છે, અને તે કંટાળો ખુલ્લંખુલ્લા પ્રગટ પણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
ܘܪ
આ ઉપરથી તમે જોઇ શકશેા કે જુની, નવી કાઇ પ્રણાલિ હાય પણ જો તેમાં પુષ્કળ વિચારસમૃદ્ધિ નહિ હાય, બુદ્ધિની છેત્રટની કસેાટીએ ચડાવી શકાય એ રીતે ચર્ચા નહિ થાય અને વમાન જીવનની ઉપેક્ષા કરી એક અસંબદ્ધુ જગતની કલ્પનામાંજ વિહાર કરવામાં આવશે તે। હવે નવયુગ તેને સાથ નહિ આપે.
છેલ્લા પ્રસ્થાનમાં ડેાકટર સુમતે મિશનરીઓએ નિમેલ કીશનના રીપેન જે સાર આપ્યા છે તે વાંચેા !
રશિયામાં અને તેને લીધે દુનિયાના મેટા ભાગ ઉપર જીવનની પ્રત્યેક શાખામાં થતા ફેરફારા ઉપર વિચાર કરેા !
દેશની દરેક બાબતમાં જે અવદશા છે તેને વધુને વધુ વિચાર કરેા. તમને લાગશે કે હવે વિચારના વિષયે બહુજ વધી ગયા છે. તે બધા લાંખી, સ્પષ્ટ અને સૂક્ષ્મ વિચારણા માગે છે.
પંથના અધના નકામા સિદ્ધ થતાં જાય છે, અને નવીન પેઢી માટે કદી કા હાય એવા નવેા યુગ આવ્યા છે. આ યુગને સમજવા, તેને અનુકુળ તૈયારી કરવા અને જે પ્રાચીન તત્ત્વા સ્થાયી જેવાં છે તેને ઉપયાગી બનાવી નવયુગ સાથે બંધ બેસતાં કરવાં એજ તમારી વ્યાખ્યાનમાળાના ઉદાત્ત હેતુ હાવા જોઇએ.
તેથી તમે જે જે વિષયની પસંદગી કરે, જે જે વક્તાને આમંત્રણ આપે। અને જે ચર્ચા કરે તે બધુ જવાબદારીપૂર્વક અને યેાગ્ય રીતેજ થવું ઘટે. આ વખતના તમામ કાર્યક્રમમાં આમત્રિત વક્તાઓનાં નામ જોઇ મને સતાષ થાય છે, પણ આવા વિષયમાં હું બ્રાહ્મણ હેવાથી સદા અસંતુષ્ટ પણ રહું છું. તમે થયેલ વ્યાખ્યાના પુસ્તક રૂપે બહાર પાડશેા જ એમ માની લઉં છું. વ્યાખ્યાનમાળા વર્ષે વર્ષે વિકસવી જોઇએ. એ ઘઉંના છેડ જેવી અમુક જ દિવસ વધી, વિકસી, થંભી જાય એવી ન હેાય, ભલે ાતા તદ્દન ઓછા હાય, વ્યાખ્યાના પણ ભલે આછાં હાય, છતાં એ હોય સ્પષ્ટ, માર્મિક અને વિશાળ માહિતીથી ભરેલાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનમાળા જિજ્ઞાસામાંથી જન્મી છે. જિજ્ઞાસા જ એને પષે છે. જે યોગ્ય રીતે એનું સંચાલન થાય તો એ દ્વારા જિજ્ઞાસા પિોષાશે, શુદ્ધ થશે અને વાસ્તવિક ધર્મની દિશામાં પ્રેરાશે, પછી પેલા જુના પંડિતમિત્રને કે પેલા વાવૃદ્ધ ગૃહસ્થને કદી ફરિયાદ કરવાને કારણ જ નહિ રહે.
કલ્પસૂત્ર રાત્રિએ અને અમુક મંડળીમાં જ વંચાતું, એ પ્રથા માત્ર જૈન પરંપરામાં જ ન હતી. પણ હજાર વર્ષ પહેલાં બ્રાહ્મણ પરંપરામાં પણ અમુક ગ્રંથોનું જ્ઞાન અને વાંચન રાત્રિએ જ કરવાની ગૂઢ પ્રથા હતી. બૌદ્ધ પરંપરામાં પણ એવાં કેટલાંક પુસ્તકો હોવાની વાત મેં હમણું પ્રામાણિક ઈતિહાસમાં વાંચી કે જે જૈન, બ્રાહ્મણ કે બૌદ્ધ એકે પરંપરામાં રાત્રે ગુપ્તદાન દેવાની પ્રથા રહી નથી. જેમ જેમ યુગ આગળ વચ્ચે તેમ તેમ જ્ઞાનનું ક્ષેત્ર વિસ્તર્યું. અને અસાધારણ મટી સાધારણ બનતું ગયું. જેમ શીખવતાં શીખવતાં પુસ્તક દિવસનાં થઈ ગયાં તેમ એજ પવિત્ર પુસ્તકે અમુક સ્થાનમાં જ અમુક રીતે, અમુક પ્રકારની વ્યક્તિદ્વારાજ વંચાતા મટી વિશાળરૂપ ધારણ કરતાં થયાં અને આજે એ ભારતીય ધાર્મિક સાહિત્ય લગભગ પચાર કરોડ જેટલા વિશ્વના માનવગણને સુલભ થઈ ગયું છે અનેક ભાષામાં અવતર્યું છે. હિમાલયના ઉચ્ચાતિઉચ્ચ શિખરો ઓળંગી તેની પેલી પાર થયું છે. અને હજારો માઈલના લાંબા પહોળા સમુદ્રને તરી તેને સામે પાર પ્રતિષ્ઠા પામે છે. આવી નવયુગની નવીન ઉદાર પરિસ્થિતિને ઉપયોગ જે આવી વ્યાખ્યાનમાળાના સૂત્રધાર કરી લે તે વિશ્વનું કલ્યાણ એક અંશે તો થાય જ.
અમે આ યુનિવર્સિટીમાં જૈન વિદ્યાર્થી મંડળે આવીજ વ્યાખ્યાનમાળા સાર્વજનિક રીતે ગોઠવી છે જે તારીખ દસથી અઢાર ઓગણીસ સુધી ચાલશે. એટલે બધા જૈન પંથના પજુષણ દિવસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨
આવી જાય. ડે।. પુન તાંબેકર. શ્રીયુત શ્રીપ્રકાશજી, આચાય નરેંદ્રદેવ અને આપણા પ્રે।ફેસર ધર્માનંદ કૌસખી વક્તાએ છે. વિષયે તેમની પસદગીના છે. કૌસ’બીજી અહિસાપર ખેાલશે, નરેન્દ્રદેવજી સામ્યવાદ ઉપર ખેલશે. અહીંના ત્રણ ચાર હજાર જેટલા વિદ્યાર્થી, શિક્ષક અને અધ્યાપકવ માંથી રસ લેનારને તે દિવસેાએ મેાટે ભાગ હશે. ધારા કે હું ગમે તેટલી શ્રદ્ધાપૂર્ણાંક તેમને કલ્પસૂત્ર માટે કહું પણ માર્ કથન માન્ય થાય ખરૂ ? ત્યારે એ વાસ્તે કયા માગ છે એના સૌ વિચાર કરે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રકાશનું નિવેદન જૈનત્વ વિચારક મંડળના મંત્રિઓના નિવેદન પછી અને પં. સુખલાલજીના પત્ર પછી કાંઈપણ વિશેષ લખવાની આવશ્યકતા રહેતી હાય એમ મને લાગતું નથી. આ વ્યાખ્યાનમાળા પ્રકટ કરવામાં મહા હેતુ એ છે કે, દર વખત કરતા આ વખતની વ્યાખ્યાનમાળામાં જનતામાં પ્રેમ ઉત્સાહ અને જાગૃતિનાં પૂર વધારે જણાતાં; આનું મુખ્ય કારણ એ કે, આ વખતે સ્થા. જૈન સંપ્રદાયના વિદ્વાન વકતા ૫. મુનિશ્રી નાનચંદજી મહારાજ અગ્રસ્થાને હતા. તેઓશ્રી દરેક વખતે પ્રત્યેક વકતાના વ્યાખ્યાન પછી વિષયનું વધુ સ્પષ્ટિકરણ કરતા. અને તેને લીધે પ્રેમાભાઈ હેલ જેવા વિશાળ સગવડભર્યા મકાનમાં જેને જેનેતરની સારી સંખ્યા હાજર રહેતી. વ્યાખ્યાને પણ ભિન્નભિન્ન માન્યતાવાળાઓને સમાન ઉપદેશી અને માર્ગદર્શક હતાં. જેથી જનતાનું આકર્ષણ વધારે રહેતું. ટુંકમાં આ વ્યાખ્યાનમાળાની પ્રસિદ્ધિથી જીજ્ઞાસુ વર્ગ તત્વને વિચારી આત્મહિતાથી બનશે, તે હું મહારે અલ્પ શ્રમ સફળ થયે માનીશ.
સમયના અભાવે વ્યાખ્યાને ક્રમ બરાબર જળવા નથી, તેમજ કાકાશ્રી કાલેલકર બહારગામ હોવાથી તેમનું વ્યાખ્યાન છેલું પ્રસિદ્ધ થવા પામ્યું છે, તે વ્યાખ્યાનદાતાઓ દરગુજર કરશે, અને મુદ્રણકળાના દેશે યા સમજ કેરે કંઇ ભૂલ કે દ્રષ્ટિ દેષ જણાય, તે વાચક વર્ગ પાસે ક્ષમા માગવાની હારી ફરજ બજાવી લઉં.
છેલ્લે છેલ્લે જેન– વિચારક મંડળના ઉદાર મંત્રિઓએ પ્રેમપૂર્વક આ વ્યાખ્યાનમાળા પ્રગટ કરવાની મને જે તક આપી, છે, તે માટે હું તેમને ખૂબજ આભારી થયો છું.
જ્ઞાનપંચમી ૧૧-૧૧-૩૪ { જીવણલાલ છગનલાલ સંઘવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાર્થીઓને ઉપયોગી પુસ્તકે.
ભગવાન મહાવીરની ધર્મકથાઓ [ ૫. બેચરદાસ ] ૧-૦-૦ ‘ભગવાન મહાવીરના દશ ઉપાસકો
૦-૮જેનદર્શન
૨-૦-૦ જૈન દ્રષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર [ પં. સુખલાલજી ] ૦-૫-૦ આધ્યાત્મિક વિકાસક્રમ
૦-૬-૦ તત્વાર્થ સૂત્ર
૨-૪-૦ નવકાર મંત્રનું રહસ્ય
૦-૬-૦ સમાધી માર્ગ
[પ્ર. ધર્માનંદ કૌસબી] ૦-૮-૦ અભિધમ્મત્ય સંગહે
૨-૦-૦ જીવન શોધન ભા. ૧-૨ એક સાથે કિશોરલાલ મશરૂવાલા] ૧-૦-૦ રામ કૃષ્ણ
૦-૧૦-૦ બુદ્ધ અને મહાવીર
૦–૮–૦ સાચું જીવન
૦–૧૦–૦ સન્મતિ તકે ગુજરાતી
૧-૮-૦ દીર્ઘ તપસ્વી મહાવીર
૦-૨૦ પર્યુષણનાં વ્યાખ્યાને વર્ષ ૧ લું
–૨-૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને વર્ષ ૨ ,
૦–૧૨–૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાઓ વર્ષ ૩ [ ૫. સુખલાલજી ને
બેચરદાસ ] ૦–૮–૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને વર્ષ ૪ થું
--૦ ડિશ પર્ણ સિળ સતીના સંગ્રહ] [ધીરજલાલ ધ. શાહ)
ગુર્જર ગ્રન્થ રત્ન કાર્યાલય
ગાંધીરોડ : અમદાવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનોને અનુક્રમ.
વિષય
વક્તા ૧ પર્યુષણ પર્વનું રહસ્ય. (મુનિશ્રી નાનચંદ્રજી ) ૨ આત્મોન્નતિને સરળ માર્ગ ( , ) ૮ ૩ સંપ્રદાયક કે ધર્મ (શ્રી રામનારાયણ પાઠક) ૧૯ ૪ જાન અને ધર્મ (મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી ) ૨૩ ૫ જેને સમાજને આજે
શેની જરૂર છે? (શ્રી ધીરજલાલ ટોકરશી શાહ) ૩૫ ૬ દાન-પ્રણાલિ અને
અર્થશાસ્ત્ર (શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ ) ૪૯ ૭ દાનને પ્રવાહ (શ્રી ગહુલાલ ગ. ધ્રુવ ) ૬૧ ૮ તપશ્ચર્યા
(મુનિશ્રી નાનચંદ્રજી ) ૯ જૈન સાહિત્યમાં પશ્ચિ
માત્ય વિદ્વાનેને ફાળે (શ્રી નંબકલાલ દવે.) ૧૦ જીવનની સફળતા (મુનિશ્રી નાનચંદ્રજી) ૧૧ ભજન કેમ કરવું (મુનિશ્રી નાનચંદ્રજી) ૧૨ ગામડાઓ ભણી (શ્રી કાકા કાલેલકર)
*
V
W
૦
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
બીજુ શુદ્ધ ચારિત્ર–પવિત્ર જીવન એ બેની જરૂર છે. આચરવા યોગ્ય શું? અને તજવા યોગ્ય શું? એને વિવેક કરવાથી જ જીવન ન્યાયયુક્ત–પ્રમાણિક બનાવી શકાય છે. પણ તે સર્વમાં વિચાર મુખ્ય છે. મનુષ્ય પિતાની મુખાકૃતિ જોવા માટે અરીસાને ઉપયોગ કરે છે, પણ પિતાનું અંતઃકરણ તપાસવા વિચારરૂપ અરીસાને ઉપગ ભાગ્યે જ કરે છે. એ ઉપયોગ કરે તો માલમ પડે કે હું પશુ તુલ્ય છું કે પિશાચ તુલ્ય છું? અથવા મનુષ્ય તુલ્ય કે દેવ તુલ્ય છું? વિના ખરચે એ અરીસાને ઉપયોગ કરજે, એથી મારગ મળશે, વસ્તુ સમજાશે, તમારી તમને પિછાણ થશે. તમારી ભૂલે દેખાશે તે કાઢવાનું મન પણ થશે. થોડા ખચે થોડા પ્રયત્ન ઘણે લાભ મેળવવાને આ ઉત્તમ અને સરળ માર્ગ છે.
આજે તમે આ વસ્તુને માને કે ન માને પરંતુ એક સમય એ જરૂર આવશે કે તમારે તે માર્ગે ગયા વિના ટકે જ નથી. આ વિશ્વમાં એવા વિરલ પુરુષો પણ હોય છે કે જે બીજાના અનુભવ પરથી ધડે લઈ પોતાના જીવનને ઘ છે. બાકી ઘણા ખરા તે પિતાને ઠેકર લાગે ત્યારેજ ઊંધમાંથી જાગ્રત થાય છે. ઠોકર લાગ્યા પછી જાગ્રત થવામાં ભય અને જોખમ બને રહેલાં છે. તેથી જ મહાપુએ કહ્યું છે કે સંતપુરુષો જે કંઈ માર્ગ બતાવે તે માર્ગે ચાલવું અથવા એવો વેગ ન થાય તો અનુભવી પુરુષોએ કહેલા માર્ગ પર શ્રદ્ધા રાખવી. સંતાની પિછાણુ
રાગ અને દ્વેષ જેનામાં બહુ અંશે નીકળી ગયા હોય, જે નિસ્પૃહી અને નિર્મળ હોય, જેની આંખમાં અમી હેય, જે વિશ્વના પ્રાણીમાત્ર પર સમભાવી અને પાપભીરુ હોય, આવા પુરુષો જ સંતપુરુષે કહેવાય. અને તેવા પુરુષોની જ વાણુ ઉપર શ્રદ્ધા જામી શકે.
બહા-વિશ્વાસમાં બુદ્ધિ કરતાં હૃદયની સરળતાની વધારે આવશ્યકતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
આવા મહાપુરુષ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ આભારતિ સાધી શકે છે. આ જન્મમાં તેની ક્રિયા બહારથી દેખી શકાતી નથી; છતાં તેમને પૂર્વ પ્રયત્ન ખૂબ પરિપકવ ને ઊંડો હેાય છે. તેઓ અનેક પ્રકારનાં પ્રભામાં રહેવા છતાં સાવધાન રહી શકે છે. તેઓ સમજે છે કે આપણે વહીવટદાર છીએ, માલિક નથી; માટે આત્મવિકાસ અર્થે મળેલાં સાધનેને સદુપયોગ કરો. આવા પુરુ
ને વ્રત કે પચખાણ ન હોવા છતાં આત્મવિકાસના પથને પિતાના સહવર્તનથી તે સરલ કરતા હોય છે. આ બધાં ભાગ્ય સાધને માત્ર મારા વિકાસ અજ છે એમ સમજી આસક્તિ તજવી એજ આત્મજતિનું પરમ રહસ્ય છે.
પરંતુ આવા દૃષ્ટાંત પરથી જે કે તેનું અનુકરણ કરવા લાગી જાય તે તેનું પરિણામ વિપરીત આવે. મૂળાક્ષર જાણ્યા ન હોય ને જે સાતમા વર્ગમાં જાય તો કશું શીખી શકે નહીં પણ ઊલટો પાછળ જ રહે. સારાંશ કે યેગ્યતા પ્રમાણે સૌ કોઈએ પ્રયત્ન કરવો જોઈએ. આત્માન્નતિનું સાધન.
એક મહાપુરુષ કહે છે કે “વરંભિક્ષાશિત્વ ન ચ પરધન સ્વાદ ન સુખ” ભીખ માગવી સારી પરંતુ હરામની વસ્તુ લેવી એ મહા પાપ છે. અર્થાત કે પ્રમાણિકતા અથવા નીતિ એજ ધમને પાયો છે. જે તે પાયો મજબૂત ન હોય તે ઇમારત રહી જ શી રીતે શકે! એટલે આત્મન્નિતિના ઈચ્છકે તે પહેલાં પિતાની પ્રમાણિકતા પર ડગલે ને પગલે ધ્યાન આપવું જોઈએ. જે મનુષ્ય આટલો નિશ્ચય કરે છે તે ત્યાગ કરવા સમર્થ ન હોય તે પણ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પિતાની ઉન્નતિ કરી શકે છે. આત્માની ઉન્નતિ માટે બહુ જ શાસ્ત્રો ભણવાની કંઈ ખાસ આવશ્યકતા નથી. માત્ર બે વસ્તુ યાદ રાખો. એક તે તમારામાં વિવેક-વિચાર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪ દરબારગઢ બળી રહી હોય તેવા પકારો સંભળાય છે, માટે આપ પણ પધારે.”
જનકે કહ્યું; “વ્યાસજી! આપ જે કથામૃત ચખાડી રહ્યાં છે તેને સ્વાદ મને છોડ જરાય ગમતો નથી. આપ ખુશીથી ચલાવો. ઈશ્વરેચ્છાથી સહુ સારું થઈ જશે. જે કંઈ બળી રહ્યું છે તેમાં મારું કહ્યું નથી. જેનું હશે તેને જ તેની ચિંતા છે, અને તેજ તેનું રક્ષણ કરશે. હું શું કરવાનો હતો !”
કેટલી અનાસકિત ! કે અપૂર્વ ત્યાગ ! શું આવી અડગતા - ત્યાગ વિના આવી શકે ?
બહારના પચખાણ ભલે ન હોય, પરંતુ તેનું મન મૂંડાઈ ગયું હતું. આવા સમર્થ આત્માઓ જલદી પિતાની ઉન્નતિ સાધી શકે છે. આટલી શ્રદ્ધા રહેવી એ કંઇ સામાન્ય વાત નથી.
થોડી વાર થઈ ત્યાં તો બધા ઋષિમુનિઓ પાછા આવ્યા અને સભાને હલ ચિકાર ભરાઈ ગયો. વ્યાસજીએ મુનિઓને પૂછયું, “ઋષીશ્વર ! તમારું શું શું બળી ગયું ? ઋષિઓએ ઉત્તર આપ્યો કે કશુંએ બન્યું નથી. એ તે ખેટી ગ૫ ઊડી હતી. ત્યારે વ્યાસજીએ કહ્યું તે પછી તમે બધા ટપટપ ઊઠી કેમ ગયા?” કોઈ કહે મારી લંગોટી, કેઈ કહે મારું તુંબડું ત્યાં પડ્યાં હતાં.
ત્યારે વ્યાસજીથી સાચી વાત કહ્યા સિવાય રહેવાયું નહિ. તેણે કહ્યું “ઋષિમુનિઓ ! તમે ધરબાર-કુટુંબકબીલા એ બધું છોડીને દીક્ષા લીધી. આ બધે ત્યાગ કર્યા પછી પણ હજી તુંબડા અને લંગોટીને મેહ છૂટયે નહિ? વારે તમારે ત્યાગ ! તમારી લંગાટીની તમેને આટલી ચિંતા ! ધન્ય છે જનકને કે જેણે આખું રાજપાટ સળગી જવાનું સાંભળવા છતાં પિતાનું રૂંવાડું ફરકાવ્યું નહિ. હવે કહે ત્યારે ખરે ત્યાગ કોનો? સાંભળવાને માટે ખરા અધિકારી કોણ?” અષિઓને માનવું જ પડયું કે જનકવિદેહીનો ત્યાગ એ સાચે ત્યાગ હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
મુજબ કથા સાંભળવા આવી ગયા. જનક મહારાજ આજે કાંઈ કામસર રોકાવાથી વેળાસર આવી શક્યા નહિ, અને વ્યાસમુનિ તેમની રાહ જોઇ શાંત બેસી રહ્યા.
- થોડી વાર પછી બેઠેલા ઋષિઓને આ વાતથી બહુ લાગી આવ્યું અને તેમણે વ્યાસમુનિને પ્રાર્થના કરી કે મહારાજ ! કથા ચાલુ કરે. વ્યાસે કહ્યું; જનક મહારાજાને આવવા દે એટલે તરત જ કથા શરૂ કરીએ.
અષિઓ વ્યાસમુનિને તે વખતે તે કાંઈ કહી શક્યા નહિ; પરંતુ, તેના મનમાં તો એમ જ થયું કે વાહ રે વાહ! બસ જગત બધું આમ જ ચાલતું લાગે છે ! વ્યાસમુનિ જેવા સમર્થ યોગીશ્વર પણ શ્રીમં તેને માટે આટલા બધા પરાધીન! શું અમે બધા શ્રોતાઓ. નથી કે એક માત્ર જનકવિદેહીની વાટ જોઈ આખી કથા અટકી પડે !
વ્યાસજી ઋષિઓના આંતરિક ભાવને સમજી ગયા. અને તેથી ઋષિઓને ઠેકાણે લાવવાની તેમને ભાવના થઈ. પરંતુ થોડા વખત માટે તેણે મૌન સેવ્યું.
એટલામાં જ જનકવિદેહી આવી પહોંચ્યા. કથા શરૂ થઈ અને જ્યાં બરાબર રસ જાગે કે તરતજ બૂમ સંભળાઈ કે “અંતઃપુર બળે છે, દેડે ! દે !” સભામાં બેઠેલા ઋષિઓના મન ખળભળી ઊઠયા. કથામાંથી ચિત્ત ઊઠી ગયું. કઈ કહેવા લાગ્યા કે દરબારગઢમાં મારું તુંબડું પડયું છે. કેઈ કહે કે લગેટી પડી રહી છે. એ બધું બળી જશે. ! દોડો! સહુ એક પછી એક નાઠા, શ્રોતાથી ગીચ ભરેલું સ્થાન થોડી વારમાં સાવ શૂન્ય બની ગયું. ત્યાં છેવટે બેજ વ્યક્તિ રહેવા પામી તેમાં એક તો વ્યાસજી પોતે અને બીજા શ્રોતા જનક.
વ્યાસજીએ કહ્યું “મહારાજા! ઉપરાઉપર માણસે બૂમ પાડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૨
લાખ અને કરોડ ગ્રંથો જેવા કરતાં આટલી જ વસ્તુ સમજી જાવ તે વધુ ઉપયોગી છે. બાકી તો બધા શાસ્ત્રાર્થો અને ચર્ચાઓમાં પડવું એ વિતંડાવાદનેજ પિષવાના સાધન છે. આજે આપણે ધર્મના બાને નજીવી બાબતમાં ઘણું કલેશે કર્યા કરીએ છીએ અને આત્મોન્નતિ કરવાને બદલે આવા ઊલટા વર્તનથી અધોગતિની ઊંડી ખાઈમાં ગબડી રહ્યાં છીએ. સો કાઢી નાખી ભૂમિકા સાફ કર્યા વિના ગમે તેટલા આગળ વધીએ પણ ત્યાંના ત્યાં પડયા રહીએ છીએ -અથવા તે પાછા હઠીએ છીએ. એક ભાઈનો પ્રશ્ન
થોડા વખત પહેલાં એક ભાઇએ પ્રશ્ન કરેલ કે ગૃહસ્થાશ્રમમાં રહેલા શ્રેણિક મહારાજાએ કોઈ પણ જાતના વ્રત-પચખાણ કર્યા સિવાય તીર્થંકર નામકર્મ શી રીતે બાંધ્યું ?
આ પ્રશ્ન આજના વિષય સાથે સંકડાયેલ હોઈ હું તેને વિશેષ ખુલાસો કરીશ.
શ્રેણિક મહારાજાએ વ્રત પચખાણ કે એવા બહારના નિયમો ભલે કર્યા ન હોય; પરંતુ જે કંઈ તેની ભૂમિકામાં કરવાનું હતું તે તે જરૂર કર્યું હતું. તેના હૃદયના વિકારને આંતરિક શત્રુઓને તેણે પ્રભુકૃપાએ પિછાણ્યા હતા અને તે ઉપર તેણે કાબૂ મેળવી સમભાવને કેળવ્યો હતો. આથી તેનું પ્રત્યેક કાર્ય ન્યાયયુકત હતું. રાજ્ય ભેગવવા છતાં રાજ્યને મોહ નેને પજવતે નહિ. પુરાણમાં આવેલું જનકનું ઉદાહરણ શ્રેણિક મહારાજાના જીવનને ઘણે અંશે મળતું હોઈ તેમના જીવનની મહત્તા બતાવનારું એ દશ્ય તમારી સામે મૂકું તે તમને તેને બરાબર ખ્યાલ આવી શકશે.
જનકવિદેહીને આત્મા ઉચ્ચ કેટીને અને પરમ શ્રદ્ધાળુ હતો. એકદા હંમેશના નિયમ મુજબ વ્યાસમુનિ કથા વાંચવા માટે પિતાના -આસન પર બેઠા હતા. ઘણા સમર્થ ઋષિમુનિઓ હંમેશના નિયમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૧
જેમ શારીરિક દર્દી નિવારવા માટે પ્રથમ પેટ સાફ્ટ કરવું આવ-શ્યક છે, તેજ રીતે આત્મિક દર્દો મટાડવા માટે ચારિત્રની સુધારણા કરવી જ જોઈ એ.
પહેલાં તા આજે નીતિનું ધેારણ એટલું બધુ હલકું થઇ ગયું છે કે જેમાં સામાન્ય ગણાતી માનવતાને પણ ભૂલી જવાય છે. જ્યાં સુધી નીતિ–પ્રમાણિકતા જે મનુષ્યમાત્રનું કર્તવ્ય છે, તેનું પાલન ન થાય ત્યાં સુધી આત્માન્નતિની વાતા નિરકજ છે. જ્યારે નૈતક ભાવના સુધરી જાય ત્યારેજ આગળ વધી શકાય. માટે સૌથી પહેલાં પ્રથમ ભૂમિકા સાર્ક કરવી એષ્ટએ અને પછી આગળ વધવું જોઈ એ.
કદાચ અહીં કાઇ એમ માને કે વાજમી ગેરવાજશ્મીનું માપ શું? તેની ઓળખાણુ શું ? સારું શું? ખાટું શું ? એ કઇ રીતે જાણી શકાય ? જવાબમાં તે જાણવા માટેનું પ્રમાણ તે તમે પેતેિજ છે. મહાભારતમાં કહ્યું છે કે—
प्रत्याख्याने च दानेच सुखदुःखे प्रियाऽप्रिये । आत्मोपम्येन पुरुषः प्रमाणमधि गच्छति ॥
જવાબ
ત્યાગ, દાન, સુખ, દુ:ખ, પ્રિય, અપ્રિય એ દરેક વસ્તુમાં પોતાનુંજ માપ કાઢી વર્તવું જોઈએ.-પેાતેજ પ્રમાણુરૂપ થવું જોઈએ. પાતાને શું પ્રિય છે. અન્ય પ્રાણીએ આપણા સાથે કેવું વર્તન રાખે તેા ષ્ટિ છે ? એના એજ આપણા વર્તનને સૂચવનાર છે ફ્કત એટલુંજ યાદ રાખા કે જે વસ્તુ તમે કરી રહ્યા છા– બીજા પ્રત્યે જે વન રાખી રહ્યા છે. તેજ વર્તન બીજો કોઈ તમારી સાથે રાખે તે તમને તે ગમે છે? જે ન ગમતું હોય તેા તેવું વન બીજા તરક તમે ન રાખે.
સારાંશ કે તમને જે ગમે છે તેજ રહેા. ખસ માજ એક ટૂંકા અને સરળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
બીજાએ માટે તમે કરતા. ઉન્નતિના રાજમાર્ગ છે.
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
પામે છે. આજ ન્યાયથી આપણે આત્મોન્નતિ કરવી હોય તે તેને ઉપયોગી સાધને અને તે સાધને જે અર્થે મેળવ્યા છે તે જ અર્થમાં ઉપગ થવો જોઈએ. આપણું પૂર્વના પુરુષાર્થથી એ બધાં સાધન તે મલ્યાં છે, પણ આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી અને માર્ગને બહુજ કઠિન અને વિષમ કરી નાખે છે.
જ્યારે આપણે વાસ્તવિકતા પર જોઈએ છીએ ત્યારે તેની લેશમાત્ર કઠિનતા દેખાતી નથી. છતાં આપણું અજ્ઞાન દશાથી તે માર્ગને આપણે અતિકઠિન બનાવી મૂક્યો છે. આપણે વ્યવહાર જ્યાં ત્યાં અસત્ય આચરણથીજ ભર્યો હોય છે. તેવી સ્થિતિમાં આત્મા ઉન્નત કેવી રીતે બની શકે? વર્તમાન સ્થિતિ
આત્મતિમાટે યોજાયેલી કિયાઓ આજે તદન બેયશન્ય શુષ્ક બની ગઈ છે, પ્રભુને પ્રસન્ન કરવા માટે વિવિધ પૂજન સામગ્રીએ વડે તેનું અર્ચન કરીએ, પકવાને ધરીએ, પણ તેનાજ ભુખે મરી જતાં બાળક તરફ દુર્લક્ષ કરીયે, તેના પર છડેચોક અન્યાયઅધર્મ આચરીએ, તેને લુંટવામાં લેશ પણ પાછા ન હઠીએ-એ કેણ નથી જાણતું? તેમ સામાયિક, પિષધ, પ્રતિક્રમણ જેવી ઉત્તમ યિાઓ પ્રતિદિન કરનારા બંધુઓ પણ આંતરિક અને બાહ્ય બને પ્રકારની બીમારીમાં હંમેશાં ઘેરાયેલાજ હોય છે. સંખ્યાબંધ પુસ્તક વાંચનારા, હમેશ ઉપદેશ સાંભળનારા, ભજન કીર્તનો કરનારા અને તીર્થયાત્રાઓમાં ધૂમનારા અનેકની સંખ્યામાં જોઈએ છીએ; પણ એયપૂર્વક સાવિચારણાને અભાવે ખરું સુખ-ખરી શાંતિ થવા પામતી નથી તેને અનુભવ કેને નથી? કુશળવૈદ કે ડોકટરના ઔષધ હમેશાં લેવા છતાં રાગ ન હઠે, ન મટે તે દર્દના નિદાનમાં કે દવા લેવામાં જરૂર ફેર હે જોઈએ. દર્દનું સાચું નિદાન ન થાય ત્યાં સુધી કીમતી ઔષધી પણ નકામી થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
: ૨ :
આત્મોન્નતિને સરળ માર્ગ
પ્રવચનકાર –મહારાજ નાનચંદ્રજી સ્વામી આત્મ બંધુઓ અને માતાઓ !
આત્મન્નિતિના સરળ માર્ગ પર હું તમને કહેવાને છું તેથી કેઈ એમ ન સમજી લે કે વગર પ્રયત્ને તે માગ હાથ લાગે, વિશ્વની કોઈપણ વસ્તુ એવી નથી હોતી કે જે તદ્દન મફત કે વિના મહેનત મળી શકે. વસ્તુના પ્રમાણમાં તેની કિંમત તે આપવી જ પડે. વગર પ્રયત્ન મેળવેલ વસ્તુમાં લહેજત પણ શું હોય? સરળતા કહેવાને ભાવ એ છે કે આપણે યથાર્થ પ્રયત્ન કરીએ તે આત્મોન્નતિને માર્ગ સરળ બની જાય.
સુખનાં સર્વ સાધને કરતાં તે સુખને અનુભવ કરનાર આત્મા વધારે કીમતી અને દુર્લભ્ય છે માટે જ આત્માના ખરા સ્વરૂપને ઓળખવા કે તેને પ્રાપ્ત કરવા મોટો ભોગ આપ પડે તેમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી.
જુઓ, એક વૃક્ષ જ્યારે ઊગવા માંડે છે ત્યારે તે બીજરૂપે ઉગવા પહેલાં પિતે નષ્ટ થઈ જાય છે. જમીનને તેડી તેમાં મૂળ નાખે છે અને પછી જમીન ડીને ઉપર આવે છે ક્રમે ક્રમે મૂળ વધારતું જ જાય છે. જમીન પર અનેક કષ્ટ વેઠી તે ઊંચું વધે છે. વરસાદ, પવન, તાપ ઠંડી અને એવા સેંકડે સંકટોની ઝડીઓ સહન કરીને પોતાની અભિવૃદ્ધિ કરે છે. આવા એક સામાન્ય વિકાસમાં પણ આપણે સેંકડે સંકટને નજરે જોઈએ છીએ. આમ દરેક કુદરતી પદાર્થોમાં પણ તેવી મુશ્કેલીઓ વચ્ચે સંવર્ધન થતું હોય છે. આજ રીતે આપણું શરીર પણ અવિરતપણે કુદરત પાસેથી સાધને મેળવીને વૃદ્ધિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉપવાસ એટલે માત્ર ભુખ્યા રહેવું એટલું જ નહીં પણ આત્માના સમીપે વાસ કરે, પ્રતિક્રમણ એટલે (આપણા પાપે, દેશે, અધર્મો અને થયેલા અકૃત્યોથી) પાછા હઠવું. પડિલેહણ માત્ર કપડા વગેરે ઉપકરણોનું જ નહીં, પણ આત્મામાં પેસી ગયેલા દે, રૂપ જંતુનું પ્રતિલેખન કરી તેને દૂર કરવા. પૌષધ એટલે પોષવું ઉત્તમ ભાવના, વૈરાગ્ય, વિનય, વિવેક, સદગુણ, સેવા, ભકિત અને આત્મચિંતન તથા પ્રભુના ગુણ કીર્તનરૂપ વસ્તુઓ વડે દુર્બળ બની ગયેલા આત્માને પિષ જોઈએ.
બાહ્યસુખ સાધનો ત્યાગ કરી શાંત અને નિરવ સ્થાનમાં એકાગ્રમનથી આત્મામાં શૌર્ય, તેજ, સામર્થ્ય પ્રગટે તે ભાવનાઓ ભાવવી જોઈએ.
આઠ દિનમાં નીચેના નિયમો પર ધ્યાન આપવા ચૂકવું ન જોઈએ. ૧ સર્વ જી સાથે મૈત્રીભાવ કેળવ. ૨ વ્યવહાર માત્ર સત્યતા પૂર્વક રાખ. ૩ માયિક પ્રવૃત્તિઓ શેકવી. ૪ મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવું.
૫ માયા, કપટ, પ્રપંચના અને વિશ્વાસઘાત જેવાં આત્મવિધાતક કાર્યોને નિર્મળ કરવાં.
પ્રિય આત્મબંધુઓ ! જ્યારે બાહ્યક્રિયાઓ પાછળ આવી ઊંડી ઊંડી આત્મગષણ-અનુપ્રેક્ષા થશે ત્યારેજ ચેતનતા ચમકી ઊઠશે અને એ ચેતનતા અનેકમાં ચેતનતા રેડશે ત્યારે જ શુષ્ક પડેલે જૈન સમાજ પુનરુથાન પામશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
દ્વારા ચિત્તની પ્રસન્નતા અને શાંતિ ઉદ્દભવવી જોઇએ. જેટલી હદયની વિશુદ્ધિ તેટલી જ પર્યુષણ પર્વની સિદ્ધિ, એ મંત્ર ભૂલો ન જોઈએ. અંતઃકરણની શુદ્ધિ શી રીતે થાય ?
તમે જોઈ શકે છે કે મનુષ્ય માત્ર શરીરની સફાઈ માટે દાંત આંખ મોટું અને શરીરના અંગોપાંગ તદ્દન સ્વચ્છ રાખવા કાળજી રાખે છે, શરીરને કપડાં પહેરી શણગારે છે. દેહ માટે ટાપટીપ કર્યા કરે છે. પરંતુ એ સર્વથી પર અને એ બધાને માલિક એવા પિતાના આત્માની મનુષ્ય જરાપણ દરકાર કરતા નથી. મલિન અંતઃકરણમાં શુદ્ધ ચેતન્ય રહી પણ શી રીતે શકે? જેમ એક પાર્થિવ સંપત્તિવાળા નૃપતિની પધરામણી માટે પણ સ્વચ્છતા અને વ્યવસ્થા કેટલી બધી રાખવી પડે છે ? અને તેને પધરાવવા માટે કેવા કેવા અને કેટકેટલા ખર્ચ અને તૈયારી કરવી પડે છે? તો એવું શુદ્ધ ચિતન્ય અથવા પરમાત્મા છે તેની પધરામણું માટે મનેમંદિર કેટલું સ્વચ્છ અને સુંદર બનાવવું જોઈએ ? તે સમજી શકાય તેવી બિના છે. જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ન થાય ત્યાં સુધી સર્વ જીવોની સાથે મિત્રી ન પ્રગટાવી શકીએ અને મૈત્રી પ્રગટયા વિના ક્ષમાપના ન કરી શકીએ અને ક્ષમાપના રૂ૫ અમીના પાન ન કરીએ ત્યાં સુધી આપણે પર્યુષણ પર્વ ઊજવ્યાં ન ગણાય.
સાચું કર્તવ્ય.
હવે પર્યુષણ પર્વની સાર્થકતા માટે તમને ટૂંકમાં બે ત્રણ વાત કહી દઉં. પહેલાં તો તમારે કેટલાક નિયમો અને કઠણ વ્રત અંગીકાર કરવા પડશે. જો કે તમે ઉપવાસ, આયંબિલ, એકાસણું કે પૌષધ જે કંઈ બની શકે તે કરવાના જ હશે પણ તે ક્રિયાઓ સાથે થોડું ઉમેરવાનું રહી જાય છે તે કહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
વામાં, મંદિર કે ઉપાશ્રયે દર્શને જવામાં કે સેવા પુજા કરવામાં અને એવી એવી પરંપરાગત માત્ર બાહ્ય ક્રિયાઓમાંજ પર્યુષણનું રહસ્ય સમાપ્ત થઈ જતું હોય તેમ માની લે છે, પરંતુ આ માન્યતા કેવળ ભૂલ ભરેલી છે. પચાસ પચાસ વર્ષથી આવી અનેક કઠણ ક્રિયાઓ કરનાર વ્યકિતઓને તમે પૂછે કે શું ફળ પામ્યા? તે સરવાળે જરાપણ સંતોષકારક જવાબ નહિ મળી શકે. આમાંના કેટલાક એમ પણ માનતા હોય છે કે આ ભવની કરણીનું ફળ પરલેકમાં મળશે. આ માન્યતા કેવળ મૂર્ખાઈ ભરેલી અને પોકળ છે. ધાર્મિક ક્રિયાઓનું જે કંઈ પણ ફળ હેય તે તે હૃદયશુદ્ધિ-આત્મશુદ્ધિ પામવી તે છે. અને તે પુરુષાર્થના પ્રમાણમાં આ ભવમાંજ આપણે અનુભવી શકીએ; પરંતુ જે તે ફળ આપણે ન અનુભવતા હોઈએ તો તેનું કારણ આપણું ક્રિયાઓજ પિલી છે. આવી માત્ર બાહ્ય કિયાએથીજ આપણે આપણું ગાડું ગબડાવ્યે જઈએ છીએ પણ આંતરિક દર્દો તે લેશમાત્ર ઘટતાં નથી, મનને મેલ કપાત નથી, હદયમાં રહેલી ઈર્ષાની આગ બુઝાતી નથી તેમ કપટ પ્રપંચ પણ ઓછા થતા નથી.
જે ક્રિયાઓ કરવાથી મનની વિકૃત ભાવનાઓ પલટાય નહિ, દિલના દર્દો દૂર થાય નહિ તે ક્રિયાઓને કશો જ અર્થ નથી. આથીજ યોગીશ્વર આનંદઘનજીએ કહ્યું છે કે –
ચમે નયનથી મારગ દેવતારે ભૂલ્યો સકળ સંસાર જે નયને કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર પથડે નિહાળું રે બીજા જિન તરે.
સારાંશ કે આપણે જેટલું ઉપરથી જોઈએ છીએ તેટલું આંતરિક નિરીક્ષણ કરતા નથી. એટલે જ મારગ ભૂલીએ છીએ આવા પવિત્ર દિવસે માં જે ધાર્મિક ક્રિયાઓ થાય તે ક્રિયાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
એક પુરુષને બે પત્નીઓ હતી. એક નવી અને બીજી જૂની. સાંજના હમેશાં તે બન્નેને પિતાના પતિના પગ દાબવાને નિયમ હતો. નવી જમણે પગ દાબે અને જૂની ડાબ. આ ટેવ એટલી રૂઢ થઈ ગયેલી કે જાણે એક બીજીએ પગ વહેચી જ લીધા ન હોય !
એકદા અજાણતાં જૂનીના હાથને ઠેસે જે પગ નવી બાબતી હતી તેને લાગી ગયો. તુરતજ નવી લાલચેળ થઈ ગઈ અને જૂની જે પગ દાબતી હતી તે પર જોરથી ઠોંસે માર્યો. જૂની પણ ગાંજી જાય તેવી નહતી. એટલે નવી દાલતી હતી તે પગ પર વધુ જોરથી પ્રહાર કર્યો. કલેશ એટલો વધી પડશે કે નવી ઉભી થઇ અને એક લાકડી લાવી અને જુની દાબતી હતી તે પગપર જોરથી ફટકો લગાવ્યો. ત્યાં તે જૂની સાંબેલું લાવી અને નવી દાબેતી હતી તે પગપર તેણે ખૂબ જોરથી માર્યું. પરંતુ આ બેમાંથી કોઈને ભાન ન આવ્યું કે જે પગપર પ્રહારો થાય છે, તે પિતાના જ પતિના પવિત્ર ચરણે છે, સેવાને બદલે પરસ્પરના કલેશમાં પતિના બૂરા હાલ કર્યા.
આપણી પણ લગભગ આજ દશા છે. આપણે બધા એકજ માર્ગના અંગો હોવા છતાં એકજ ધર્મના અનુયાયીઓ હોવા છતાં એક બીજા પર પ્રહાર કરી ગૌરવ લઈએ છીએ. એક બીજાની શકિતઓને દુર્બળ કરી કૃતકૃત્યતા માનીએ છીએ. આપણું એ પ્રહારથી દિન પ્રતિદિન આખો જેન સમાજ ભૂલો, પામર, નિબળ અને નિસ્તેજ થતા જાય છે. જેને આજે જગતની હસીને પાત્ર બનતા જાય છે. આંતરિક ઝઘડાઓને લઈને કદષ્ટિમાં જેને સમાજને સાવ હલકે કરી મૂકીએ છીએ. તે સત્યનું આપણામાંના કેટલાને ભાન રહ્યું છે ?
આવા ગુંચવાયેલાં કોકડાંને સાચે ઉકેલ કરો એજ આ પવિત્ર પર્વનું રહસ્ય છે. ઘણું જને પરંપરાગત ઉપવાસાદિ તપશ્ચર્યા કરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
બંગાળથી સિધ સુધી ચોમેર ભારતવર્ષમાં જેનેની દિગંત ધર્મધ્વજ ફરકી રહી હતી. લાખ અને કરોડોની સંખ્યામાં જૈનધર્મના અનુયાયીઓ વિદ્યમાન હતા. તેજ તેમના સિદ્ધાંતેની વ્યાપકતા અને ઉદારતાની સાક્ષી પૂરે છે. આજે તેથી સાવ ઊલટું વર્તનસ્પષ્ટ દેખાય છે. જેન એટલે અંતરના દુશમનને જીતનાર યોદ્ધો-પ્રબળ વિજેતા. આજે તે એકદમ પામર અને તદ્દન ભીરુ બની ગયો છે. તેની શારીરિક નિર્બળતા એટલી વધી પડી છે કે જગત તો શું પરંતુ પોતાના કુટુંબનું રક્ષણ કરવા જેટલી તેનામાં તાકાત રહેવા પામી નથી.
બીજી બાજુ ઊછળતા યુવાનની ધર્મશ્રદ્ધા શિથિલ થતી જાય છે. આમ થવાનાં બે કારણે છે. (૧) યુરોપનું જડવાદી શિક્ષણ અને (૨) ધર્મમાં શ્રદ્ધા પ્રગટાવવાના સાધનની જેનેમાં ઉણપ. આ બન્ને કારણેને નાબૂદ કરવા માટે પ્રથમ તે શિક્ષણ અને સંયમની તાલીમ લેવી જોઈએ અને બીજું ધનિકેએ લક્ષ્મીને ભોગ આપ જોઇએ અને એ રીતે ભાવિ શાસન સ્થિર કરવું જોઈએ. તેને બદલે તે બધી શક્તિએ પિતાની શુક માન્યતા અને પિતાના સાંકડા સંપ્રદાયને ટકાવી રાખવામાં વેડફાઈ જાય છે.
ભગવાન મહાવીરના સંદેશને સમસ્ત વિશ્વમાં ફેલાવવા માટે કટિબદ્ધ થયેલ જૈન સાધુ આજે વિશ્વ પ્રત્યે અહેનિશ સમભાવ રાખવાના સૂત્રને ફેલાવવાને બદલે વિષમ ભાવને ફેલાવી રહ્યો છે.
અરેરે ! તેનું વર્તન જ આજે કંઈ જુદું દેખાય છે. તેનું જ સુકાન આજે વિભિન્ન દિશા પર દોરવાઈ રહ્યું છે એકંદરે જૈન સમાજના સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે અંગેની સ્થિતિ હદયદ્રાવક થઈ પડી છે. પરસ્પરના આંતર વિગ્રહથી પિતાના જ મૂળતત્વને કુઠારાઘાત લાગી રહ્યો છે. છતાં તેને તેને ખ્યાલ જ નથી. આ વસ્તુ તમને એક દષ્ટાંત દ્વારા સમજાવી દઉં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ભલે પ્રબળ હોય પરંતુ જુદા જુદા રૂપે વહેંચાયેલી ટુકડીઓ શરૂ સામે ટક્કર ન ઝીલતાં હારી જાય છે. તેવી જ આપણી આજની મનેદશા છે. આજની જૈન સમાજની સ્થિતિ
આજે જેનસમાજની સ્થિતિને વિચાર કરતાં કંપારી છૂટે છે. આવા બુદ્ધિવાદ અને એજ્યના જમાનામાં શ્વેતાંબર અને દિગંબર વચ્ચે, સ્થાનકવાસી અને મંદિરમાગ વચ્ચે, સ્થાનકવાસી અને તેરાપંથી વચ્ચે એક નજીવા મતભેદને લીધે હંમેશાં કુસંપ અને ઝગડા ચાલુ જ છે. વનસ્પતિ જેવા સૂક્ષ્મજીવોને સંભાળનાર અને બચાવનાર વ્યક્તિ સેંકડ, હજારે બબ્બે લાખ માણસનાં દિલ દુભાવે એ કદી જાતની અહિંસા ? કઈ જાતની માનવતા? કઈ જાતનું શ્રાવકપણું ? એ વિચારતાં પારાવાર ખેદ થયા વિના રહેતું નથી. આવા કદાચમાં આવા કલેશોમાં અને આવા ઝગડાઓમાં સાચું જેનત્વ લુપ્તપ્રાય થઈ ગયું છે, અને થતું જાય છે આવા કુસંપના કારણેજ સરકાર સર્વ કોઈ ધર્મના દિવસની રજા દુનિયાભરમાં પાળે છે પણ જેનના સંવત્સરી જેવાં પર્વને પણ પાળતી નથી. વળી અનેક શિક્ષિત યુવાને ભગવાન મહાવીરના અનુયાયી હોવા છતાં આવી મૃતવત્ સ્થિતિના કારણે જૈનધર્મને તિલાંજલિ આપે છે. પ્રતિવર્ષે અન્ય સમાજમાં જઈ અન્યધર્મના અનુયાયી બને છે. શું આ ખેદની વાત નથી ! ઘણું અનુભવથી સિદ્ધ કર્યું છે કે બીજા ધર્મ પ્રત્યે તેને મોહ કે આકર્ષણ જેવું કશું હોતું નથી, પરંતુ આજના જૈન સમાજની પરિસ્થિતિ, સામાન્ય વર્ગ પ્રત્યેની તેની બેદરકારી એ બધું તેને અસહા થઈ પડે છે. આવા અનેક કારણથી છેલ્લા વર્ષોમાં જેની વસતી ઘણીજ ઘટી જવા પામી છે અને આપણે વેળાસર ચેતીશું નહિ તે હજુ પણ પરિણામ તેથી વધુ દુઃખદ આવ્યા સિવાય રહેવાનું નથી.
એક સમય એ પણ હતું કે પંજાબથી કન્યાકુમારી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
સંવત્સરી વર્ષાઋતુમાં શા માટે?
સંવત્સરીને વર્ષાઋતુમાં ઊજવવામાં ખાસ કરીને બે કારણો છે. (૧) પૂર્વકાળમાં આખા ભારતવર્ષને આ નિવૃત્તિ સમય મનાતે. બીજી ઋતુઓ કરતાં આવા સમયે ખાસ કરીને વિશેષ નિવૃત્તિ અને શાંતિ હોય છે. (૨) અષાડ સુદ ૧૫ થી કાર્તિક સુદ ૧૫ ના નિવૃત્તિકાળમાં આ મધ્યમ દિવસ છે. જેનશાસ્ત્રમાં અષાડ સુદ ૧૫ પછી ૪૯ કે ૫૦ મે દિવસે પર્યુષણપર્વ ઊજવવું એવું વિધાન છે, અને ત્યારપછીના ૭૦ દિવસે ચાતુર્માસના બાકી રહે છે. સામાન્ય રીતે પ્રચલિત માન્યતા એ છે કે પર્યુષણના આઠ દિવસે માનવા. પરંતુ વાસ્તવિક રીતે તે પૂર્વના સાત દિવસે માત્ર પૂર્વ તૈયારીના જ
છે અને એક જ સંવત્સરીને દિવસ પર્યુષણમાં આવી શકે. પિતાના સર્વ અનુયાયીઓની આત્મશુદ્ધિ માટે આવો ચેકસ વખત શા માટે રાખે ? જેમ કેઈ દુશ્મનને હરાવવા કેઈપણ રાજાએ પિતાના સમગ્ર સૈન્યથી એકી સાથે એકજ વખતે શત્રુઓનો સામને કરવો જોઈએ અને તેજ તે વિજય મેળવી શકે. તેવી જ રીતે આપણે સર્વ સ્થાનના સર્વ બંધુઓએ પણ આપણું આંતરિક શત્રુએને સંહારવા માટે સંવત્સરીના દિવસે એકજ વખતે એકી સાથે આંતરિક બળ –આંદોલનને સંગઠ્ઠિત કરી એવા જોરથી ફેલાવવાં જોઈએ કે જેથી શાંતિ, એક્ય, મૈત્રી જેવા સુંદર પરિણામ પામી શકાય.
પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે પૃથક પૃથક સંપ્રદાય અને તેના પેટા સંપ્રદાય આવા ઉત્તમ પર્વને એકજ મહાવીરના શાસન નીચે હોવા છતાં જુદે જુદે દિવસે ઊજવે છે તેથી જ પર્વનું મહત્ત્વ ભૂલાયું છે. આ સ્થળે એકબીજાના મમત્વ, કદાગ્રહ અને એવા બીજા દોષોને લઈને જ આમ થવા પામે છે. અને તેથી એ પવિત્ર આદેશને એકત્ર જોરથી ન ફેલાતાં તેને ઉદ્દેશ સુંદર રીતે પાર પડી શકતો નથી અને આપણે ત્યાંના સાંજ રહી જઈએ છીએ. સેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
: ૧ : પર્યુષણ પર્વનું રહસ્ય ( પ્રવચનકાર –મહારાજ નાનચંદ્રજી સ્વામી) પ્રિય આત્મબંધુઓ અને માતાઓ!
આજે પર્યુષણ પર્વનું રહસ્ય વિચારવા આપણે એકત્ર થયા છીએ. પ્રથમ તે પર્યુષણ એટલે શું તે વિચારીએ. પરિ ઉપસર્ગ, વસ ધાતુ અને “અન” પ્રત્યયથી પર્યુષણ શબ્દ નિષ્પન્ન થયે છે. એ ટલે કે આત્માની વધારે નજીક વસવું તે પર્યુષણ, અનંતકાળથી આ જીવાત્મા અજ્ઞાન અને મોહને લીધે પિતાના સ્વભાવથી વિભિન્ન થયે છે તેને સદવતન–સવિચાર દ્વારા મેહમાયાને હઠાવી, પાપને જલાવી, હદયશુદ્ધિ-ચિત્તશુદ્ધિ કરવા માટે નિર્માણ કરેલ દિવસ તેનું નામ પર્યુષણ. અને પર્વ એટલે મહાન ઉત્સવને દિવસ–પવિત્ર દિવસ. પ બે પ્રકારનાં હોય છે. (૧) લૌકિક અને (૨) કાત્તર. લૌકિક પર્વમાં કેવલ ભૌતિક મેજમજાહ કે આનંદ મેળવવા માટે ભિન્નભિન્ન પ્રકારની ઉત્સવ પ્રણાલિકાઓ ચાલ્યા કરે છે. જ્યારે કાત્તર ઉત્સવમાં ભૌતિક સુખથી પર એટલે કે આધ્યાત્મિક શાંતિ મેળવવાના પ્રસંગે અને કિયાઓ કરવામાં આવે છે. જેનદર્શનમાં કેત્તર ઉત્સવના ખાસ કરીને ત્રણ દિવસે મનાય છે. (૧) મહાવીરને જન્મ દિવસ ચૈત્ર શુ. ૧૩. (૨) મહાવીરનું નિર્વાણ આસો વ. ૦)) અને (૩) સંવત્સરી. ઉપરના પહેલા બન્ને પર્વો કરતાં સંવત્સરીપર્વ વિશેષ ઉત્તમ છે. કારણ કે ભગવાન મહાવીરે સુદ્ધાં આ પર્વને પિતાની હૈયાતિમાં સ્થાન આપ્યું છે. બીજા બે પર્વે તે તેમના નિર્વાણ પછી જ નિમાયાં છે.
સી પર એટલાવ્યા કરે છે. આ માટે
ભિક પર્વમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૭ હેય છે. અત્યંત સરળ અને વાસના રહિત ચિત્ત હોય તેવા પુરુ
જ અણીને વખતે- કટીના સમયે સાચી શ્રદ્ધા રાખી શકે છે. શહા જેવું અપૂર્વ અને દિવ્ય આત્મોન્નતિનું બીજું કોઈ સાધન નથી. પરંતુ ત્યાં આગળ બુદ્ધિને નમ્ર થવું પડે છે. બુદ્ધિની ચાલાકી આવી કે સેંકડો તર્ક વિતર્કો થવાના. ત્યાં આગળ શ્રદ્ધા–વિશ્વાસ ટકી શકે જ નહિ. સાચી શ્રદ્ધા છવનમાં શું શું કાર્ય કરે છે તેનું એક નાનકડું દૃષ્ટાંત ટૂંકમાં સંભળાવું.
ઝાલાવાડમાં સાયલા કરીને એક ગામ છે તે “ભગતનું ગામ એ નામે ઓળખાય છે. તે ભગતનું નામ લાલભગત. લગભગ સે વરસ પહેલાં જ મહા ભગત થઈ ગયા.
લાલા ભગત નાની ઉંમરના હતા ત્યારે એક દિવસ તેના પિતા તેને દુકાન પર બેસાડી કંઈક કામે બહાર ગયેલા. કામળાની તેને દુકાન હતી. તેવામાં કેટલાક ગરીબ માણસોને ટાઢે કરતાં તેણે જોયા. લાલા ભગત પૂર્વના સંસ્કારી હતા. આ ભિક્ષુકાને જોતાં જ તેના હદયમાં દયા આવી. તેણે એ બધાને બોલાવીને સૌને એકેક કામો આપી દીધું.
- થોડી વાર થઈ અને તેના બાપ દુકાન પર આવ્યા. બીજા વેપારીઓએ તેની પાસે આવીને કહ્યું કે તમારા લાલાએ આજે વેપાર બહુ સારે કર્યો છે. જરા કામળા તે તપાસે ! તેના બાપને આ વાતથી બહુ માઠું લાગ્યું અને લાલા પર ગુસ્સે થયા, પરંતુ ત્યારે તેણે કામળા તપાસી જોયા તે તેટલાને તેટલા જ નીકળ્યા, એક પણ ઘટયો નહીં. ત્યારે લાલાને માન પૂર્વક બોલાવીને મનાવ્યા અને પેલા વેપારીઓને ઠપકો આપ્યો.
આ ઉપરથી લાલા ભગતને બહુજ આશ્ચર્ય થયું અને તેણે જાયું કે આ બધું કામ મારા ઠાકરનું જ છે. ઠાકરમાં તેને શ્રદ્ધા તો હતી જ પણ આથી ઉત્તરોત્તર તેની શ્રદ્ધા વધવા લાગી અને પિતાનું સર્વસ્વ ખરચી એક એવું સ્થાન બનાવ્યું કે જ્યાં આજ સુધી અનેક યાત્રાળુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮
આવા આરામ, અન્ન અને પાણુ પામે છે. જયાં સુધી તે જગ્યા ત્યાં સુધી વધતી જતી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, તેને માનવજાત પ્રત્યે અપાર પ્રેમ તેને તે હતું. તેમના મનમાં કોઈ ઉચ્ચ કે નીચ ન હતું. સૌ કઈ પ્રાણીમાં તે પ્રભુને નીહાળી શકતા હતા. કેટલી અનન્ય ભકિત! કેવી અપૂર્વ શ્રદ્ધા !
આવી જ્યારે શ્રદ્ધા હોય ત્યારે જ આત્મવિકાસ થઈ શકે. આજે તે ભજન રોજ કર્યા કરે પરંતુ એકાગ્રતા કે શ્રદ્ધાને પતોય ન હોય. એવી પ્રેમ વિનાની માલા ફેરવે શું દહાડે વળે? ભજન તે કર્યા કરે પરંતુ ઉપાધિને બેજો સાથેને સાથે. પછી ભજનમાં શાંતિ કયાંથી મળે? કઈ તૃષાતુર માણસને ખરા ઉનાળાના તાપમાં થાકી ગયા પછી શીતળ છાંયો મળે અને પછી જેટલી શાંતિ તે અનુભવે, તેટલી શાંતિ ભજન કરતી વખતે ઉદ્દભવે, ત્યારે જાણવું કે હવે ભક્તિને નાદ લાગે. ઈશ્વર ભકિત આગળ સંસારના સઘળા પદાથેની કિંમત નકવી અને તુચ્છ છે.
આ બધી વસ્તુઓ કહ્યા પછી તેના સારરૂપે ફરીથી તમને કહું છું (૧) તમારું મન તમારા ધ્યેય પર લગાડો અને (૨) તમારી પ્રત્યેક ક્રિયામાં સત્ય અને નીતિને પરોવી દો. બસ, પછી તમે ગમે તે મંડળમાં છે, ગમે તે સંપ્રદાયને માનતા હે, ગમે તે આશ્રમમાં છે, પણ તેમાંજ તમારું કલ્યાણ છે. તમારા જીવન સુધારો આજ એક માર્ગ છે અને તે તમારે પિતાનેજ કરવાનું છે. બીજાં બધાં સાધને તમને માર્ગદર્શક થશે, પણ ચાલવાનું તમારેજ છે. જે આજથીજ તમારી જાડથતા અને મમત્વને તિલાંજલિ આપી ઉપરના ઉપાયો અજમાવશે તે આજે વિષમ જણાતે માર્ગ તમને સાવ સરળ થઈ જશે અને તમે તમારી ઉન્નતિ સહજ રીતે સાધી શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
* ૩ : સંપ્રદાય કે ધર્મ
વ્યાખ્યાતા–શ્રી રામનારાયણ પાઠક આજે મારે જે કંઈ કહેવાનું છે તે ટૂંકામાં કહેવું હોય તે એક બે વાક્યમાં કહી શકાય તેવું છે–પણ તેને બરાબર સ્કુટ કરવા માટે હું પ્રથમ ચેડાં દૃષ્ટાન્ત આપવા માગું છું. તેમાં પહેલું દષ્ટાન્ત હું ચપાટની રમતનું આપવા માગું છું. ધારો કે કોઈ માણસને
પાટના સારા ખેલાડી થવું છે. તે તે તેમ થવા માટે જુદા જુદા રંગના હીરા માણેકનાં સગઠાં બનાવે, મખમલની મોતી ભરેલ ચોપાટ બનાવે, હીરા જડેલ પાસા બનાવે તેથી તે હોશિયાર રમનારે થઈ શકશે? તેવીજ રીતે તે સવારમાં હમેશાં વહેલો ઊઠી ચોપાટની પ્રાર્થના કરે, કે તેના મંત્રનો જાપ કરે છે તેથી સારે ખેલાડી થઈ શકશે ? નહિ જ. પાટના સારા ખેલાડી થવા માટે તે તેણે વારંવાર જુદા જુદા ભેરુઓ સાથે રમવું જોઈશે અને તેમ કરતાં કરતાં તેનામાં બુદ્ધિ હશે તેટલું તે શીખી શકશે. બીજું દષ્ટાન્ત હું વેપારનું આપું છું. ધારો કે એક માણસને સારા વેપારી થવું છે. તે તે વેપારી થવા માટે ભારે કિંમતના કાગળે લઈ સેનારૂપાની લેખણે કરાવે કે હીરાજડિત ખડિયો કરાવે તેથી વેપારી બની શકવાને નથી. તેમજ કંઈ મંત્રોને જાપ કરાવવાથી કે હમેશાં લક્ષ્મીદેવીનાં દર્શન કરવાથી તે સારા વેપારી થવાને નથી. પણ તે વેપાર કરવાથી, ક્ષણે ક્ષણે ભાવ તાલની ખબર રાખવાથી, દરેક બાબતમાં પિતાનું હિત જાળવવાથી દૂર ભવિષ્યમાં શું બનવાનું છે તે વિશે સંભાળ રાખવાથી વેપારી થઈ શકશે. અમુક રકમ એક સાથે મળી જવાથી કે એક જ પ્રકારે એક કામ કર્યા કરવાથી કપ વેપારમાં નફો મળતો નથી કે સારા વેપારી થવાતું નથી તેને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
દર ક્ષણે સાવધાની અને બુદ્ધિની જરૂર છે. ત્રીજે દાખલે સ્ત્રી પુરષના પ્રેમનો લઈએ. અત્યારે આ વિષય ઉપર ઘણી ચર્ચા ચાલે છે. તેમાં એક વાત જે તરફ બધાનું ખાસ ધ્યાન દોરવામાં આવે છે તે એ છે કે પ્રેમ એ કંઈ એકવાર પૈસાની માફક મેળવી લેવાતી વસ્તુ નથી. અમુકને પરણવાથી કે એવા કોઈ કાર્યથી પ્રેમ સિદ્ધ થઈ જતો નથી. પ્રેમ એ તો દરેક ક્ષણે સિદ્ધ કરવાની વસ્તુ છે, સ્ત્રીએ પુરુષનું અને પુરુષ સ્ત્રીનું દર ક્ષણે મન સંપાદન કરવું જોઈએ ત્યારે પ્રેમ સંબંધ થાય છે. અને નભે છે. તેને માટે કેઈ નિયમે, કે પૂજાઓ કે નિયત કરેલી વિધિઓ હેતી નથી. તે પછી આપણે સ્વતંત્રતાને દાખલો લઈએ. આપણને બધાને સ્વરાજ જોઈએ છીએ. આપણે જાણવું જોઈએ કે સ્વતંત્રતા કાંઈ સરકાર આપણને અમુક રાજ્યબંધારણુ એકવાર આપી દે તેટલાથી મળી જવાની નથી. અમુક બંધારણ પ્રમાણે રહે એટલે પછી સ્વતંત્રતા ચાલ્યા જ કરે એ કોઈ નિયમ નથી. એને માટે આખા દેશનું એક સરખું સ્વતંત્રતા પિછાનનારું અને તેને માટે તત્પર એવું માનસ જોઈએ. સ્વતંત્રતા એ પણ પ્રેમની પેઠે દર ક્ષણે સિદ્ધ કરવાની વસ્તુ છે. હાલના સ્વતંત્ર દેશે પણ જુઓ કે તેમને દર ક્ષણે કેટલી સંભાળ રાખવી પડે છે. બીજા દેશમાં શું શું બને છે, અમુક દેશ આમ કરે છે તે કયા ઉદેશથી કરે છે, એમ કરવાથી આપણું દેશને શી અસર થશે અને એને માટે આપણે શું કરવું, તેની સતત જાગૃતિ રાખવાથી જ સ્વતંત્રતા મળે છે અને ટકે છે. મેં અનેક અટપટા દાખલા આપ્યા. હવે છેલ્લે એક સૌથી પરિચિત દાખલો આપું. આપણું જીવન જુએ. આપણે દરેકને તંદુરસ્તી, દીર્ઘજીવી, સશક્ત થવું છે પણ તેને માટે મેળ નથી કે આટલું એકવાર કરી લે એટલે પછી હમેશને માટે નિશ્ચિત. આટલું ખાઈ લે, કે અમુક ખાઈ લો, કે હમેશ આટલું કરો, તો હમેશને માટે તંદુરસ્ત રહેશો એવા કોઈ નિયમ નથી. તેને માટે માણસે પોતે હમેશાં સતત જાગૃત રહેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
તેવી રીતે ધર્મમાં પણ અમુક કરી લે, એકવાર અમુક યજ્ઞ કે અમુક અઠ્ઠાઈ કે અમુક ક્રિયાઓ કરી લે એટલે ધર્મ થઈ ગયે; કે હમેશાં દર્શન કરવા જાઓ કે હીરામાણેકની મૂર્તિઓ કરાવો એ કશામાં ધર્મ નથી. વ્યવહારમાં ધર્મબુદ્ધિથી વિચારવામાં ખરે ધર્મ છે. વ્યવહારનું સ્વરૂપ સદા બદલાતું રહે છે અને તે પ્રમાણે ધર્મનું બાળાસ્વરૂપ પણ બદલાતું રહેવાનું. એક જમાને એવો હશે કે જ્યારે ધર્મને માટે મોટા ઉત્સવો વગેરે કરવાની આચાર્યોને જરૂર જણાઈ હશે; પણ હવે એ બધે બહારને આડંબર છે.
આપણામાં સૌથી ખરાબ એ છે કે આપણે વ્યવહારને અને ધર્મને ભિન માનીએ છીએ. એમ કદી હેઈન શકે માટે ધમ વ્યવહારથી ભિન્ન હોય તે વ્યવહારમાં ધર્મ આપણું રક્ષણ શી રીતે કરે ? વ્યવહાર અને ધર્મ એ ભિન્ન નથી. આ વાત આપણું શાસ્ત્રોએ બહુ સરસ રીતે સ્વીકારી છે. બધાં હિંદુ ધર્મશાસ્ત્ર કહે છે કે મેક્ષનો અધિકાર દેવને કે પશુઓને નથી. માત્ર માણસને છે. એ શા માટે? કારણ કે માત્ર માણસને વ્યવહાર છે. પશુને વ્યવહાર નથી. તેને માત્ર કર્મફળ ભોગવવાનું જ છે. દેવોને પણ વ્યવહાર નથી, તેમની તો માત્ર બેગ યોનિ છે. માત્ર માણસજ એવો છે જેને વ્યવહાર છે. વ્યવહારમાં જ માણસ જેમ ઊંચે ચઢી શકે છે તેમ નીચે ઊતરી શકે છે. દેવને અને પશુને ઊંચે ચઢવાનું કે નીચે પડવાનું નથી. એટલે ધર્મથી વ્યવહારને ભિન્ન માન, બે વચ્ચે સંબંધ કલ્પ અને આચરો એના જેવી બીજી નાસ્તિતા નથી.
કદાચ કોઈને શંકા થાય, કે આજ સુધી જેનધર્મ કે વૈષ્ણવ ધર્મ કે બૌદ્ધ ધર્મનાં સત્યે સંપ્રદાયોથી સચવાઈ રહ્યાં છે, તેનું પછી શું થશે? એ ભય ખેટે છે. એક બીજો દાખલો આપું. આજ સુધી આપણી નાતોથી અમુક રિવાજો કે સંસ્કારે સચવાઈ રહ્યા છે, પણ હવે નાતોની વચ્ચે રોટી બેટી વ્યવહાર શરૂ થયા છે તેથી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૩
સમ્રારા નાશ પામે છે? નહિજ. ઊલટું બધી નાતા એક ખીજીમાંથી જે જે સારું હતું તે લે છે અને એમ થઈને નવા સકારા વિસ્તાર પામે છે. અને એવા નવા સૌંસ્કારવાળા યુવાને પછી પરણે છે, તેમજ એક સ ંપ્રદાયનાં સત્યા નિયમેમાં જેટલું સારુ હશે એ આખા જગતના અધિકારીએ જિજ્ઞાસુએ ધર્માર્થીઓ સ્વીકારશે, અને એમ થવા માંડયું છે. મહાત્માજી કાઈ પણ એક સંપ્રદાયના નથી. તે વૈષ્ણવ છે, જૈન છે, ક્રિશ્ચન છે, બૌદ્ધ છે, અને કશું નથી. છતાં જેનાના અહિંસા સિદ્ધાંન્ત તેમણે જેવા વિસ્તાર્યો એવા આ જમાનામાં હજી કાઈ અહિંસા પ્રધાન ધર્માંએ વિસ્તાર્યાં નથી. હવે જગતની પ્રગતિ કાઈ પણ એક ધવાળા માણસથી થાય એવી માશા નથી. અત્યારે જેમ હિંદના વેપાર આખી દુનિયાંની પરિસ્થિતિથી નક્કી થાય છે. તેમજ આપણે ધર્માંદૃષ્ટિએ પણ આખી દુનિયાંની પરિસ્થિતિ જોવી જોએ. હવે ટૂંકા વાડા કે વંડામાં વિચરવાના સમય નથી. જગતના પ્રશ્નો વિચારવા જોઇએ અને તેને ધદષ્ટિથી ઉકેલવા જે એ. સંપ્રદાયાના જમાના હવે રહ્યો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
જીવન અને ધર્મ પ્રવચનકારઃ લઘુતા. શ્રી સૌભાગ્યચંદજી મહારાજ મહનીય મહારાજશ્રી; માયાળુ માતાઓ અને મહાનુભા!
આજે પર્યુષણ પર્વને મધ્યમ દિવસ છે. આદિ અને અંતિમ એ બન્નેની વચ્ચે મધ્યમનું સ્થાન છે. વળી છેડાની વચ્ચેનું મધ્યબિંદુ હોય તેને સમ પણ કહી શકાય. | માટે આજે આપણે સમસપાટી પર ઉભા રહી આપણી અંતિમ બાજુ એટલે જીવનનું લક્ષ્યબિંદુ અને પ્રથમ એટલે જીવનને ઉત્પત્તિ હેતુ તે બન્નેની વિચારણા કરીએ એ વધુ યોગ્ય છે.
અને તેથી જ આજને વિષય “જીવન અને ધર્મ” પસંદ કરવામાં આવ્યું છે.
સમાજવાદ અને સામ્યવાદના સંઘર્ષણથી ધર્મતવ પણ આજે વિવિધ વિચારણા માગે છે. એટલે સાથે સાથે ધર્મની વ્યાખ્યું કહેવી પણ અહીં અસ્થાને નહિજ ગણાય. સૌથી પહેલાં તે આપણે તે બન્નેની વાસ્તવિકતા જોઈ લઈ એ!!! જીવન એટલે શું ?
જીવન શબ્દના ઘણું અર્થે હોઈ શકે પરંતુ સંક્ષિપ્ત અર્થ એ છે કે જે વિવાહ ચલતે રીવ” ચૈતન્યપૂર્વક શરીરમાં જે કઈ વ્યવહાર થાય છે. તેનું જ નામ જીવન. અને ધર્મ એટલેસત્ત વગરઃ ઇઃ પદાર્થોને સ્વભાવ તેજ તેને ધર્મ.
આવી રીતે જીવન અને ધર્મની વ્યાખ્યા યથાર્થ સમજી લીધા પછી તે બન્નેના સંબંધને સ્પષ્ટ ખ્યાલ આવી જ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
જીવનને હેતુ.
હવે જીવન શબ્દની સાથે જ પ્રથમ જીવનને હેતુ શું છે? તે પ્રશ્ન ઉદ્દભવે છે. કારણકે કોઈપણ ક્રિયા હેતુ સિવાય હેઈ શકતી નથી. તો આ જન્મવું અને જન્મીને મરી જવું તેવો સંસારકમ ચાલ્યા કરે છે તેને કંઈકને કંઈ હેતુ તે હેજ જોઈએ, અને ગંભીર રીતે ચિંતવતાં જીવનને હેતુ એક માત્ર વિકાસજ જણાય છે. તેથીજ એ વિકાસ થતાં થતાં જ્યાં સુધી અંતિમ મુક્તિ ન થાય ત્યાં સુધી જીવનની અપૂર્ણતા રહે છે અને આપણું જન્મ લંબાતા રહે છે. એ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. માટેજ જ્યાંસુધી તે લક્ષ્યબિંદુ પર ન પહોંચાય ત્યાં સુધી કર્મ માયા કે જડ જે કહે તે દ્વારા ચેતનને જન્મવાની અને જન્મી ભિન્ન ભિન્ન દેહ ધરવાની ક્યિા ચાલુજ રહે છે. અને રહેવાની.
સારાંશ એ નીકળે છે કે જીવન એટલે ચેતન્ય અને તેના વિકાસની ક્રિયા તેનું જ નામ ધર્મ. ધર્મવિના જીવી શકાય?
આથીજ શ્રી મનુભગવાને કહ્યું છે કે વર્ષ ૨૧ ધ્રુ જિ धर्मो रक्षित रक्षितः ॥ अतो धर्मो न हन्तव्यो । भानो धर्ना
વધીત કે ધર્મ હણાયો તે તમે હણાયા, તેના રક્ષણમાં જ તમારું રક્ષણ છે માટે ધર્મને કદિ હણ નહિ. રખે હણાયેલો ધર્મ તમને હણી નાખે!
હવે આ પરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે ધર્મ પરજ આપણું જીવન અવલંબે છે. જે ધર્મપર જીવન અવલંબી રહ્યું હોય તે તેને સંબંધ ભિન્ન હેઈજ શી રીતે શકે? સારાંશ કે જીવન અને ધર્મ એ બન્નેને સહચારી સમવાય સંબંધ છે. તે બનેનું દરેક કાર્યમાં અને દરેક સ્થિતિમાં સહચારિત્વ રહ્યું હોય છે. જે ધર્મ નથી તો જીવન નથી અને જ્યાં જીવન નથી ત્યાં જીવનને ધર્મ પણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૫
એક ગંભીર પ્રશ્ન
ત્યારે અહીં એક મહત્વનો પ્રશ્ન ઉઠે છે કે જીવન અને ધર્મને આટ આટલો સંબંધ હોવા છતાં આજે રશિયાની પ્રજામાં તે ‘ઉલટું જ છે. તે આખો દેશ ધર્મને જ વિષ માની તેનાથી દૂર રહેવા માગે છે.
આજે રશિયાની પ્રજાએ રશિયામાં ધર્મદેવને ભાંગી નાખ્યાં છે. તેના અવશેષ પણ રહેવા દીધાં નથી. ધર્મગુરુઓને ભસ્મીભૂત કર્યા છે. ધર્મનું નામ બેલનાર પર કાતિલ પ્રહારે થાય છે. આવી રીતે ધર્મનું નામનિશાન રહેવા દીધું નથી. છતાં તે પ્રજા દુનિયાના બધા પ્રદેશે કરતાં વધુ સુખી ભરી જીંદગી જીવી રહી છે. અને ધર્મભૂમિ ભારતને મનુષ્ય ધર્મના નામ પર આજસુધી મુગ્ધ બનતો આવ્યો છે. છતાં આજે તેજ ભારતની દશા સાવ કંગાળ અને પામર છે. તેનું જીવન આજે મૃતપ્રાયઃ થયું છે. આવી રીતે ધર્મથી મૃત્યુ અને ધર્મવિના જીવિત એ બને વિરૂદ્ધ તત્તે આજે બન્ને દેશપરથી પ્રત્યક્ષ જોઇએ છીએ તે પ્રત્યક્ષ પ્રમાણ સત્ય કે મનુ મહારાજનું આગમ પ્રમાણ સત્ય ? - સમાધાન
આ વસ્તુમાં કહ્યું આશ્ચર્ય પામવા જેવું છેજ નહી. જે કંઇ બન્યું છે કે બની રહ્યું છે તે વાસ્તવિક રીતે જ બની રહ્યું છે. ભારતમાં છેલ્લા છેલ્લાં ઘણે વખત થયાં ધર્મની વિકૃતિ થઈ છે. ધર્મની વિકૃતિ એટલે વાસ્તવિક ધમને બદલે ક્રિયાકાંડમાંજ ધર્મ મનાય છે. અને તેને લીધે ઘણું દુઃખદ સ્થિતિ આવી પડી છે.
આજે માત્ર દેવળમાં જવું, માળા જપવી, ભજન ગાવાં વગેરે વગેરે સાધનાથી આપણે આપણી જાતને ધર્મિષ્ઠ મનાવીએ છીએ, અને તેવી ક્રિયાઓ જે ન કરતા હોય તેને અધમ, નાસ્તિક કે મિથ્યાત્વી ગણીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
ધર્મનું આ મા૫ છેલ્લા છેલ્લા યુગમાં ક્રિયાકાંડની મહત્વતાને અંગે થવા પામ્યું છે. અને તેથી જ આજે આવા વિકૃત ધર્મને એઠે અનેક પ્રકારના દેષ સેવાવા છતાં પણ ધર્મતત્વ અખંડ રહેતું હેય તેવો પ્રજામાં પ્રાયઃ ભ્રમ ફેલાઈ રહ્યો છે.
ધર્મ કોને કહેવાય? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું છે:–અહિંસા, સંયમ અને તપ એજ ધર્મ છે.
ધર્મ એટલે સંપ્રદાય નહિ, ધર્મ એટલે વાડા નહિ, ધર્મ એટલે પંથ નહિ. ધર્મ એટલે વાસ્તવિક સત્ય. જે તત્વારા જીવન ઉજવલ, ઉન્નત અને ઉદાર બને તે તત્વનું નામજ ધમ.
આ ધર્મ એજ સનાતન ધર્મ છે. સનાતનનો નાશ કરવા કોઈ શક્તિમાન થઈ શકે નહિ. તે સત્ય ત્રિકાલાબાધિત છે. તેને કોઈ ફેરવી પણ ફેરવી શકે નહિ.
આથી રશિયા હો કે ગમે તે દેશ છે. સૌ કોઈને આ તત્ત્વની, આવશ્યક્તા છે જ અને રહેવાની. આવા ધર્મમાં તો તે પણ માને છે અને માનવું જ જોઈએ. ભલે પછી તેને ધર્મ નામથી ન ઓળખે પરંતુ કાર્યથી તે તેજ ધર્મ છે. આ ધર્મ વિશ્વના દરેક ભાગોમાં અને દરેક અંશામાં ઓછા યા વધતા પ્રમાણમાં વ્યાપક છે. અને રહેવાને જ. આજની ધાર્મિક પરંપરાની સાથે સાચા ધર્મની તુલના
ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન કૃષ્ણ કે સાર. પછીના ૫ણ જે જે વિશિષ્ટ પુરુષો કે મહાત્મા અને ભારત કે ભારત બહારના પ્રદેશોમાં થયા તે સૌકાઈએ ધર્મને વિવિધરૂપ બતાવ્યો છે. પરંતુ ખાસ કરીને તે બધામાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને ત્યાગ આ ચાર વસ્તુઓ તો મુખ્ય હતીજ અને તેને મુખ્યરૂપ આપી બીજી ક્રિયાઓ તેમના દહત માટે જ સર્જવામાં આવી હતી. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૭
જ્યારે પુષ્ટિ માટે યેાજાયેલી ક્યાએ પેાતેજ મૂળ તત્ત્વને હાનિ પહેાંચાડવા લાગે તેા તે ક્રિયા ધયિા રહેવાની યાગ્યતા મુમાવી બેસે છે.
વળી જેમ આપણું જીવન એ વ્યક્તિત્ત્વ ખેાધક છે. તેમ વ્યક્તિના સમૂહને સમાજ કહેવાય છે. અને સમાજના સમૂહ દેશ ગણાય છે. અને વિવિધ દેશોના વિશ્વમાં સમાવેશ થાય છે.
આથી વિશ્વથી દેશ દેશની રાષ્ટ્ર, રાષ્ટ્રથી સમાજ અને સમાજથી વ્યક્તિ અને વ્યક્તિથી ચૈતન્ય તથા તેનાં શરીરાદિ સાધન એમ પરસ્પરના ગાઢ સંબંધે છે. તે બધાં પરસ્પર સકળાએલાં જ છે. માટે ધર્મની ઉન્નતિ સાથે તે બધાંની ઉન્નતિ સ્વાભાવિક થતી જવી જોઈએ. જે ધમના સબધ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વનાં પ્રાણીઓ સાથે ન ઢાય તેવા ધર્મને નામે ઓળખવા એ મહાન ભૂલ છે.
અહિંસામાં દેશ, સમાજ, કુટુંબ અને વિશ્વ બધાંનું હિત છે બધાંને તેમાંથી શાન્તિ મળે છે. તેથીજ અહિંસાને ધમ ગણાવ્યો. પેાતાના સયમથી જગતના અનેક સમાજોને આશ્વાસન મળે છે. માટે સંયમ એ ધર્મ મનાયેા. તપશ્ચર્યાંમાં આત્માની વિશુદ્ધિ છે માટે તપશ્ર્ચર્યોંમાં ધમ બતાવ્યા.
આ પરથી સહેજે સમજી શકાય છે કે જે ક્રિયાથી સામા જિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ઉન્નતિ થાય તેજ ધર્મક્રિયા છે.
પણ ને તેને જ ખદલે ધમના નામે દેશનું, સમાજનું અને વિશ્વનું જીરૂં થતું હોય, ક્લેશનાં મેરી ખીજા વવાતાં હોય, જે તત્ત્વથી ઝનુન વ્યાપી અનેક ધાર હિંસાએ થઈ જતી હાય અને સ્વચ્છંદ તથા અનાચાર સેવાતાં હાય, પ્રાણીજાત પ્રત્યે તિરસ્કાર અને અત્યાચાર ખેડાતાં ડેાય, તા તે ખરેખર જ વિષ છે. અને તેવા વિષને રશિયાએ નાા કર્યાં હાય તેમાં શું ખાટું છે ? આવા વિષના તા સૌથી પહેલી તકે સચા નાશ જ થવા
જોઈ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૮
જ્યાં રાત્રિ હાય ત્યાં સૂય ન હોય અને સૂર્ય હોય ત્યાં અંધારું હાઇ જ ન શકે. તેમ જ્યાં અધમ હોય ત્યાં ધમ ટીજ ન -શકે. કારણ કે અધર્મથી ધર્મ એ બિલકૂલ વિશધી તત્ત્વ છે. જ્યાં અધર્મનાં કાર્યો થતાં હાય ત્યાં ધર્મના એક અંશ પણ માનવા તે સાવ અસંભવિત છે.
જલમાંથી જેમ શીતત્ત્વ અને પાવનત્વ બાદ કર્યા પછી જલતત્ત્વ જ રહેવા પામતું નથી. અગ્નિમાંથી ઉષ્ણત્વ નીકળી ગયા પછી અગ્નિ રહેવા પામી શકે નહિ. તેમ જીવનમાંથી ધર્મ ગયા પછી જીવન રહે એમ માની શકાય જ નહિ. અને ધ વિના જીવન દેખાતું હાય તેા તે જીવન નથી; પણ જીવતું મૃત્યુ છે. મૃગજળ જેવા જીવનનાં ઝાંઝવાં છે. વાસ્તવિક જીવનમાં ચેતનની ચિનગારીએ જ ભરી હાય છે.
આવી રીતે ધમની સર્વ સામાન્ય વ્યાખ્યા વિચારી લીધા પછી ભિન્નભિન્ન જીવન પર ભિન્નભિન્ન ધર્મની વિચારણા કરીએ. પશુ જીવન, માનવ જીવન, દેવ જીવન, સજ્જન જીવન, આધ્યાત્મિક જીવન એમ જીવનના જેમ અનેક પ્રકારા છે તેમ ધર્મના પણ અનેક પ્રકાશ છે તે પૈકી આપણે વર્તમાન જીવનના આપણા ધમ જોઇએ.
સૌથી પહેલાં પ્રશ્ન કરીએ કે આપણે કાલ્યુ છીએ ? ઉત્તર મળશે કે માનવ. જો માનવ તરીકે આપણે હાઈ એ તો સૌથી પહેલાં આપણે મનુષ્ય જીવનની વિચારણા કરવી જોઈ એ. માનવ જીવનના ધર્મો.
ખીજાં વિવિધ નાનાં મેાટાં પ્રાણીઓમાં મનુષ્યનું જીવન ઉત્તમ ગણાય છે. આનું કારણુ કે તેમાં વિચાર શ્રેણિનું પ્રાધાન્ય હેાય છે કે જે ખીજામાં નથી, છતાં વૃક્ષ, વાયુ, સરિતા અને એવી બીજી અનેક વસ્તુ અગમ્યપણે પરાપકારાથે વહી રહી હૈાય છે. તા મનુષ્ય જીવનમાં આ તત્ત્વ સ્વાભાવિક વધુ ખીલ્યું હાવું જ જોઈ એ, તેમ માનવું અસ્થાને નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૯
ઠાણાંગ નામના સૂત્રમાં ભગવાન મહાવીર આધ્યાત્મિક ધર્મને ઞાળખનાર જિજ્ઞાસુ કે સજ્જન મનુષ્યનાં મુખ્યત્વે ચાર લક્ષણા બતાવ્યાં છે. તે ચારે લક્ષણા ને બરાબર સમજાય અને તે પ્રમાણે વન થાય તે હું માનું છું કે આજે ધર્મને નામે ઉપસ્થિત થયેલી. અથડામણીના અંત આવી જાય.
સજ્જનતાનાં ચાર ઉત્તમ લક્ષણા.
પ્રકૃતિ ભદ્રતા સહેજ સૌમ્યતા.
સજ્જનતાનું આ સૌથી પહેલું લક્ષણ છે. આદશ મનુષ્ય પોતાની માનવતાને વિકસાવવા માટે પહેલાં આ ગુણને પ્રાપ્ત કરવા જોઈએ. જો કે સૌમ્યતા–પ્રસન્નતા–મનુષ્યમાત્રમાં કાષ્ટને કાઇ અશે હોય જ છે, અને જ્યાં સુધી અનુકૂળ નિમિત્તા મળે ત્યાં સુધી તે તેને સાચવી પણ રાખે છે. પરંતુ સહજ શબ્દ સાથે જોડાયેલા હાવાથી વિશેષતા એ આવે છે કે કટુ નિમિત્તમાં—કપરા પ્રસંગમાં પણ તે મનુષ્ય પેાતાની પ્રસન્નતા ગુમાવી બેસતા નથી તેજ સહજ સૌમ્ય ગણાય. આ ગુણુની વાસ્તવિકતાના નીચેના દૃશ્યથી સ્પષ્ટ ખ્યાલ આવી શકશે.
એકદા ભાવનગરના મહારાણા તખ્તસિંહજી પોતાના મહેલના ગામમાં બેસી દંતમંજન કરી રહ્યા હતા. મસ્તક ખુલ્લું હતું. તેવામાં એકાએક એત્રણુ ઉપરાઉપર પત્થરાએ આવ્યા તેમાંના એક તા મસ્તક પર લાગ્યા અને તુરત જ લેાહીની ધારા વહેવા લાગી.
હજુરીયા અને ઘણા માણસે ત્યાં આવી લાગ્યા. ખૂબ ખળભળાટ થયા. ખેત્રણ સિપાઈએ બહાર દોડ્યા, અને ઘા કરનાર દસ દસ વરસના એત્રણ બાળકોને તરત જ પકડી લાવી દરબાર પાસે હાજર ર્યો.
કરાઓ ભયથી થરથર કંપી રહ્યા હતા. તેમની આંખામાંથી અશ્રુઓ દડદડ વહી રહ્યાં હતાં. મહારાજાએ આશ્વાસન આપી પહેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૦. તેઓને નિર્ભય કરી પછી પૂછયું કે વત્સ! તમે શા માટે તેમ કરતા હતા?
છોકરાઓએ કહ્યું–મહારાજ ! આ બાગના આંબાની મધુર કરીઓ લટકી રહી હતી તેને પાડવા માટે અમે આ પ્રયત્ન કર્યો હતું. આ સાંભળતાં જ મહારાજને ખ્યાલ આવ્યો કે એક આંબા જેવું વૃક્ષ મારવા છતાં કેપે નહિ કે પિતાની મધુરતા ગુમાવે નહિ બલકે મધુર ફળ આપે-તે હું તો મનુષ્યમાં પણ નૃપાલ જેવી જવાબદારીવાળો મનુષ્ય છું. તે મારે તે આ સ્થળે આંબા કરતાં અધિક પ્રસન્નતા રાખી ફળવું જોઈએ.
લાગેલેજ હુકમ થયો અને એકેક મૂઠી સેનામહોરોની હાથમાં લઈ રાજદરબારમાંથી છૂટી બાળકે હરખાતા હરખાતા ઘેર ગયા.
યોગ્યતા વિના આવા પ્રસંગે આટલું પ્રસન્નચિત્ત રહેવું સહેલું નથી. છતાં અભ્યાસથી આ ગુણ પણ અવશ્ય સંપાદન કરી શકાય છે. પ્રસન્ન મનુષ્ય સંકટમાં કે વિપદમાં પિતાની પ્રસન્નતા રાખી શકે છે. એટલું જ નહિ બલકે બીજા અનેક દર્દી અને દુઃખીજનેમાં પ્રસન્નતા રેડી પણ શકે છે. પ્રકૃતિ સરલતા-સહજ સરલતા.
રખર જેવી નમ્રવૃત્તિને સરલતા કહેવાય છે. મન, વચન અને કાયા ત્રણેના યોગથી જે સમાનવતી હોય તે સરલ કહેવાય. આવી સરલવૃત્તિવાળો મનુષ્ય પોતાના કર્તવ્યથી કોઈને ઠગતું નથી. તેમ કુટુંબ, સમાજ કે દેશ પૈકી કોઇનું ખરાબ ઈચ્છતો પણ નથી અને કરતા પણ નથી. આ ગુણના આવિર્ભાવની સાથે જ મનુષ્ય આત્મવિકાસના માર્ગમાં વધતું જાય છે.
પણ જ્યાં સુધી મનના ભાવ વ છતાં વાચામાં મૃદુતા એમ બન્નેમાં પરસ્પર ભિન્નતા હોય ત્યાંસુધી આ ગુણની ખીલવટ થઈ શકે નહિ. આવી વક સ્થિતિને તે દંભ કે પાખંડ જ કહેવાય...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૧
આવા પાખડી મનુષ્ય પાતાનું અને સમાજનું અવ્યક્ત રીતે અરૂં કરી રહ્યો હાય છે. સરલતાને ગુણ સંપાદન કરવા તે પણ આવશ્યક જ છે.
સાક્રોશતા–અનુકંપા
દયા એ અહિંસકવૃત્તિનું પ્રથમ પગથિયું છે. અહિંસાના સાચા ઉપાસકાએ આને સદા સર્વાંદા ઉપયાગ કરતાં રહેવું જોઈએ. કોઈપણ દુ:ખી અને દર્દીને જોતાં જ મનની લાગણી થઈ આવે. શરીર કંપવા માંડે અને પરદુઃખ દૂર કરવાની ભાવના ચાય તેવી સ્થિતિને અનુકપા કહેવાય છે.
નિસ્વાર્થી મનુષ્ય આ વૃત્તિ વિશેષ રાખી શકે છે. પશુ અને પિશાચ જેવી સ્વાવૃત્તિથી મનુષ્ય જ્યાંસુધી સંડાવાયેલા રહે છે. ત્યાંસુધી વિશ્વાસધાત, દયા, છળ અને પ્રપંચ કરી પેાતાના સ્વા પૂર્ણ કરતા રહે છે તેમ તેમ આ ગુણુ ખાતા જાય છે. ઉલટું જ સ્વાર્થવૃત્તિ જેમ જેમ ઓછી થતી જાય છે તેમ તેમ આ ગુણુ ખીલતા જાય છે. અને તેવા મનુષ્ય વિશ્વપ્રેમનું પાત્ર બની રહે છે.
અમત્સરતા નિરભિમાનિતા.
મનુષ્યમાત્રને પોતાની અહં વૃત્તિ જ ઠગતી હૈાય છે. પ્રાયઃ સૌકાઈ ઓછા વધતા પ્રમાણમાં આ રાગથી ઘેરાયેલા ઢાય છે. ધનવાન નિન, સૂખ કે પડિત, અલિષ્ઠ કે નિળ બધાને એક યા ખીજા પ્રકારમાં આ વૃત્તિ પીડી રહી હૈાય છે. ગુણુમાં કે સાધનામાં પોતે ખીજાથી ઊઁચ છે એમ માનવાથી જ આ વૃત્તિના ઉદ્ભવ થાય છે અને પછી ક્રમપૂર્વક તે વધતી જાય છે. આત્મવિકાસમાં મોટામાં મેટી બાધા ઉપજાવનાર આજ શત્રુ છે. અભિમાનના પરાજય કરવા માટે મનુષ્યમાત્રને નમ્રતા ધારણ કરવી જોઇએ, અને નમ્રતાં ત્યારે જ આવી શકે કે પેાતાના આત્માની અનતશક્તિ આગળ જે કંઇ ભૌતિક સુખ સાધના વગેરે મળ્યાં છે તે બધાં અલ્પ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩ર અપૂર્ણ જ છે ત્યાં પર્યામિ શા માટે માનવી? આમ માની વિદ્યા, બળ, ધન, ઐશ્વર્ય જે કાંઈ મળ્યું હોય તેને પરોપકારાર્થે સદવ્યય કરતા જવું, આમ કરવાથી અભિમાનની વૃત્તિ પિતાનો બેટો પ્રભાવ નાખી શકશે નહિ અને તેનું જોર નરમ પડતું જશે. આવી ભાવનાથી જગતના જીવ માત્ર પ્રત્યે સમભાવ અને પ્રેમભાવ સહજ સ્ફરવા માંડશે. દિવ્ય જીવન.
આ રીતે આ ચારે ગુણે ભિન્નભિન્ન રીતે ભિન્નભિન્ન સ્થિતિમાં મનુષ્યોને પિતાના કર્તવ્ય પંથમાં સ્થિર કરી આગળ અને આગળ ધપાવે છે. અને મનુષ્યતાને વધુ વધુ શુદ્ધ કરે છે. તે દિવ્ય જીવન કિંવા સજન જીવન ગણાય. આધ્યાત્મિક જીવન.
ભજન, સ્મરણ, ચિંતન, વિચાર કે ધ્યાન જે કંઈ ક્રિયાઓ થતી હોય તેની સાથે આ ગુણે ખીલતા રહેવા જોઈએ. આનું જ નામ આધ્યાત્મિક જીવન.
૧ મનુષ્ય જીવન–આખા વિશ્વમાં રહેલા મનુષ્યો આપણું જાતના જ બધા માને છે. મન, ઇકિય, શરીર અને એવાં બધાં સાધને સૌને મળ્યાં છે. સૌ કોઈ એકજ માર્ગે જવાને ઉત્સુક છે તો પરસ્પરની સેવા બજાવવી અને ઉપયોગી થઈ પડવું તે મનુષ્યને ધર્મ ગણાય.
૨ પોતે સાધન સંપન્ન હોય છતાં સંયમ રાખી બીજા સાધનહીન દલિત અને ગરીબોને સહાય કરી તેમને સાધન સંપન્ન બનાવે તે મનુષ્યને સામાન્ય ધર્મ ગણાય.
૩ પશુ જીવન-ધર્મ, સંપ્રદાય, મન, વાદ કે વિચારોના ભેદો એ તાત્વિક ભેદો નથી, જાતિપતિની જુદાઈ અને ગોત્રના વિભાગો એ કંઈ સાચા વિભાગો નથી તેમ છતાં તે વિભાગને મેખરે રાખી કલેશ, ઝઘડા કે બંધ કરવાં, કેટે જવું વગેરે વગેરે મનુષ્યતાને ન છાજે તેવા કર્મો કરવાં તે પશુ જીવન ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પશાચિક જીવન
પિતાના સામાન્ય સ્વાર્થ માટે બીજાના સ્વાર્થને ધક્કો પહોં ચા, અનર્થો ઉપજાવવા, દેશ અને સમાજને દ્રોહ કર, મહા હિંસાનાં કાર્યો કરવા તે પિશાચિક જીવન કહેવાય.
આ બધાં લક્ષણોને પોતાના જીવન સાથે સરખાવાય તે આપણે કયા જીવનમાં છીએ તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે.
જે મનુષ્ય હાઈએ તો મનુષ્ય જીવનના સામાન્ય ધર્મો તો આપણી રગેરગમાં વ્યાપક હોવા જોઈએ. જેમ ખાવું, પીવું, સૂવું, બેસવું વગેરે શારીરિક હાજતો પૂરી પાડવાની ક્રિયાઓ સ્વાભાવિક થયા કરે છે. તેમાં કાઈ ઉપદેશકની કે વારંવાર શિક્ષાની પણ આવશ્યકતા રહેતી નથી.
તેજ પ્રકારે સાચું બોલવું, કોઈને રંજાડવાં નહિ, વ્યાપાર વગેરેમાં નીતિનું પાલન કરવું ઇત્યાદિ નિયમે આપણું જીવનક્રિયામાં વણાઈ જ ગયા હોવા જોઈએ.
પરંતુ આટલામાં જ કઇ જીવનને હેતુ સમાપ્ત થઈ જતો નથી. અને તેથીજ તેથી પણ ઉત્તમ, ભવ્ય અને દિવ્ય જીવન માટે સદા આગળ અને આગળ વધવા પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. વર્તમાન દશા
તેને બદલે આજે તો આપણે જીવન સાથે ધર્મને વણવાને પ્રયત્ન સાવ ખોઈ બેઠાં છીએ. માનવધર્મને સમજ્યા કે આદર્યાં પહેલાં આધ્યાત્મિક ધમને બાથ ભીડી લીધી છે તેથી જ આ ગુચવાડે ઉભે થવા પામ્યો છે. અને દેવળ, ઉપાશ્રય, મંદિર કે ચર્ચમાં જ ધર્મ થઈ શકે છે તેવી માન્યતા બંધાણી છે. વ્યવહાર અને નિશ્ચયના માર્ગોને ભિન્નભિન્ન પાડી દીધા છે. આવી રીતે ધર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
વાસ્તવિક રહસ્ય સમજાયું નથી અને વાણી તથા વર્તનનાં સે સે અંતરે થઈ પડ્યાં છે.
ભગવાન મહાવીર પુનઃ પુનઃ કહે છે કે ઉપયોગ એજ ધર્મ દરેક ક્રિયામાં વિવેક, વિચાર અને વ્યવસ્થા જાળવવી તેજ ધર્મ.
જ્યારે આ સાચે ધર્મ રગેરગમાં વ્યાપી જશે ત્યારે વૈયક્તિક જીવન ઉચ્ચ બની જશે અને શાંતિ તે વ્યાપશે જ પરંતુ સાથે સાથે સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વગેરે દરેક ક્ષેત્રમાં ઉન્નતિ અને પ્રગતિ થશે. આવા પર્યુષણ પર્વમાં વિવેકપૂર્વક આવી નવવિચારણું કરવી એ અતિ અતિ આવશ્યક છે.
ૐ શાંતિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈન સમાજને આજે શેની જરૂર છે?
વ્યાખ્યાતા–શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, પૂજ્ય મુનિ મહારાજ ! આત્મબંધુઓ અને આત્મભગિનીઓ!
પ્રભુ મહાવીરના અવિભકત જૈન સમાજ પછી લગભગ સત્તર વર્ષે હવે એ સમય આવ્યો છે કે જ્યારે આપણે ત્રણે ફિરકાના જેને સાથે મળીને પર્યુષણ પર્વની આરાધના કરી શકીએ છીએ.
પર્યુષણ પર્વ એ પર્વાધિરાજ ગણાય છે. એમાં જે જે કર્તએનું અનુષ્ઠાન છે તેમાં જીવનની આલેચના મુખ્ય છે. આ આલેચના ત્યારે જ યથાર્થ સ્વરૂપમાં થઈ શકે જ્યારે જીવનના ભિન્નભિન્ન પ્રશ્રો ઉંડાણથી વિચારવામાં આવે. એટલે પર્યુષણ પર્વમાં આવા વિષયે ચર્ચાતી વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવે તે સર્વથા ઉચિત છે એમ હું માનું છું પરંતુ આપણુ ઘણુ મુનિરાજે હજી એમ માને છે કે શ્રાવકોએ આ પર્વના દિવસોમાં ઉપાશ્રયમાં જ આવવું જોઈએ, કલ્પસત્ર જ સાંભળવું જોઈએ અને તે પણ સાધુઓના મુખેથી. જેઓ આ પ્રમાણે નથી કરતા તેઓ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત વીતરાગ શાસનની પૂરાપૂર્વથી ચાલી આવતી પ્રણાલિકાને ભંગ કરે છે, શાસનની નૌકાને કાણું પાડે છે, શાસનને કેહ કરે છે. માટે જેઓ જાહેર હેલમાં થતાં વ્યાખ્યાને સાંભળવા જતા હોય તેમને તેમ કરતા અટકાવવા જોઈએ, જરૂર લાગતાં પીકેટીંગ પણ કરવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
તો સહુથી પ્રથમ પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર આપણે અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત વીતરાગ શાસનને દ્રોહ કરી રવા છીએ કે તે મહાનુભાવોનું કહેવું ભૂલભરેલું છે ? મને નથી લાગતું કે આપણું પિકીને કોઈ પણ આપણા ઈષ્ટદેવ પ્રભુશ્રી મહાવીરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા ચાહત હોય અને તે પણ સામુદાયિક રીતે અને પર્યુષણ જેવા પવિત્ર પર્વમાં એટલે અહી ઉભા રહીને વ્યાખ્યાન કરવામાં જે શાસનને દ્રોહ ન થતું હોય તો જ વ્યાખ્યાન કરવું હું ઉચિત ધારું છું અને તેથી અહીં ઉભા રહીને વ્યાખ્યાન કરવામાં શાસનને દ્રોહ થાય છે કે કેમ તેને જ પ્રથમ નિર્ણય કરીશ.
જે મહાનુભાવે કહે છે કે શ્રાવએ ઉપાશ્રયમાં જ જવું જોઈએ, કારણ કે એ પૂરાપૂર્વની રીતિ છે તેઓ ઈતિહાસથી અનભિજી હોવા જોઈએ અથવા ઇરાદાપૂર્વક ખેટું બોલતા હોવા જોઈએ.
ઉપાયો કયારે થયા? પ્રથમ સાધુઓ અપ્રતિબદ્ધ વિહાર કરતા અને મુખ્યત્વે નગર બહાર ઉદ્યાનમાં જ વિચરતા. એ આત્માથી મહાપુરુષોનું વ્યાખ્યાન સાંભળવા લેકે ઉત્સાહથી ઉલટી પડતાં. અને જ્યાં ચારિત્રની સુવાસ પ્રગટતી હોય, જ્ઞાનની ગંગા વહેતી હોય ત્યાં એ ન કેમ બને? પરંતુ એ નિઃસંગી અને સંસારીઓથી લગભગ અલિપ્ત રહેતા મુનિઓ ધીમે ધીમે સંસારના નિકટ સંબંધમાં આવ્યા. તેમની વચ્ચે જ ઉપાશ્રયે નિમણુ થયા અને આજે તે પરિગ્રહ વિરમણ વ્રત ભૂલી જઈને એ ઉપાશ્રયની ટેકેદારી સાધુઓ રાખી રહ્યા છે. એટલે ઉપાશ્રયે તે સમયના પ્રભાવથી અસ્તિત્વમાં આવેલા છે, ઉપાશ્રયમાં રહેવું એ પણ જમાનાવાદ છે; નહિક પૂરાપૂર્વથી ચાલી આવેલી રીતિનું અનુકરણ, એટલે જ્યાં ઉપાશ્રય જ નવી વસ્તુ છે ત્યાં એમાં નહિ જવામાં દોષને સંભવ કયાં રહે? કયા શાસ્ત્રમાં એમ કહ્યું છે કે શ્રાવક ઉપાશ્રયમાં જ જઈને વ્યાખ્યાન સાંભળવું જોઈએ ? આથી ઉપાશ્રયમાં જ જવું જોઈએ એ દલીલ વજુદ વિનાની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
બીજી વાત કલ્પસૂત્ર સાંભળવા સંબંધીની છે. કલ્પસૂત્ર એટલે આચાર સંબંધીનું–સાધુઓના આચાર સંબંધીનું સૂત્ર. સાધુ સમાચારી એને મુખ્ય વિષય. પ્રથમ સંવત્સરીના દિવસે સાધુઓ કાઉસ્સગ કરી આ સમાચારીનું શ્રવણ કરતા. શ્રાવકેને સાંભળવાનું કાંઈ પ્રયોજન ન હતું. અને તેથી એ સાંભળવાની પ્રથા જ ન હતી. એ સમય ધર્મપ્રચારની હરિફાઈનો હતે. એક બાજુ બુદ્ધચરિત્ર પ્રિય થતું જતું હતું ને બીજી બાજુ ભાગવત પણ કપ્રિય થવા માંડયું હતું. તેના વાંચને લેકે સમક્ષ તથા રાજદરબારમાં થવા લાગ્યાં હતાં, આ સ્થિર્તિ જોઈ સમયને ઓળખનારા દીર્ધ દૃષ્ટિવાળા મહાપુરુષે કલ્પસૂત્રને જૈન મહાત્માઓના જીવનચરિત્રથી વિભૂષિત કર્યું અને એક આચાર્ય આનંદપુર નગરમાં ધ્રુવસેન રાજાના દરબારમાં પ્રથમ જ તેનું જાહેર વ્યાખ્યાન કર્યું. ત્યાર બાદ તે શ્રાવકો સમક્ષ વંચાવા લાગ્યું. એટલે શ્રાવકો સમક્ષ કલ્પસૂત્ર વાંચવું એ સમયધર્મને પ્રભાવ છે. જેઓ એમ કહે છે કે શ્રાવકોએ કલ્પસૂત્ર સાંભળવું જ જોઈએ. તેઓ અજાણપણે પણ સમયધર્મનું પાલન કરવાનું કહે છે તેને તેમને ખ્યાલ હશે ખરો?
એટલે કલ્પસૂત્ર સાંભળવું જોઈએ એ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત વીતરાગ શાસ્ત્રની પુરાપૂર્વની રીતિ નથી. એથી એ રિવાજમાં સમયોચિત ફેરફાર કરવામાં આવે તે કાંઈ જ અનુચિત નથી.
ત્રીજું સાધુઓના મુખેથી જ વ્યાખ્યાન સાંભળવું જોઈએ એ તે હાસ્યાસ્પદ દલીલ છે. વ્યાખ્યાન કરવાને ઈજારો કોઈ પણ એક વ્યક્તિને હેઈ શકે નહિં, જેણે કાંઈપણ જીવનના પ્રશ્નો સંબંધમાં વિચાર કર્યો હોય, જેને કાંઈ પણ સમાજની ઉન્નતિ અર્થે કહેવાનું હોય તે કહી શકે છે. કેવળ વેશ પરિવર્તનથી જ વ્યાખ્યાન કરવાની લાયકાત ઉત્પન્ન થાય છે એવું કાંઈ જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮
ટૂંકમાં આ વસ્તુને સમેટી લેતાં એટલું જણાવવું જોઇએ કે અહીં ઊભા રહીને વ્યાખ્યાન કરવામાં ઉપર જણાવ્યા મુજબ અવિછિન્ન પ્રભાવશાલી ત્રિકાલાખાધિત વીતરાગ શાસનને કાંઈ પણ દ્રોહ નથી; પરંતુ જીવનની સાચી આલેાચના રૂપ હાઈ સાચી જૈન દૃષ્ટિનું જ અનુકરણ છે. એથી આપ સમક્ષ આજના વિષય શરૂ કરીશ.
..
“ જૈન સમાજને આજે શેની જરૂર છે? એ આજના ભાષણના વિષય છે. ખીજી રીતે કહીએ તેા જૈન સમાજની આધુનિક પરિસ્થિતિ કેવી છે અને તેમાંથી આગળ વધવાના ઉપાયે કેવા છે? એ આજના વિષય છે. જો આજની પરિસ્થિતિ બધી રીતે સંતાષકારક હાય તા તા આપણે કાંઈ કરવાપણું રહેતું નથી. કારણ ૐ નિરાગીને ઔષધ અપાતું નથી. પરંતુ જો આપણી સ્થિતિ ખરેખર એક ગંભીર હાલત ભાગવતા દર્દીની હાય, દરેક જાતના ઉપચારની જરૂર હાય તા આપણે વહેલામાં વહેલી તકે તેના ઉપાયે યેાજવા જોઈએ. પરંતુ જેમ દરેક વિષયમાં જૈન સમાજમાં ખે મતે જોવાય છે તેમ આમાં પણ ખે મત જોવામાં આવે છે. કેટલાક સાધુ તથા આચાર્યો અને આગળ પડતા ગૃહસ્થા એમ જણાવે છે કે ‘ આપણી સ્થિતિ પહેલાં કરતાં ઘણી સુધરી છે. કારણ કે પહેલાં આટલા ઉત્સવેા ન હતા, આટલી પૂજાએ ન હતી, આટલી શિયલે દોડતી કે આટલી ખેાર્ડંગા તથા પાઠશાળા પણ કાં હતી ? વળી આજે નામાં મીલમાલેકા છે, ધને માટે પૈસા ખનારા પણ ધણા જોવાય છે. આ તા જમાનાવાદીઓને ખુમા પાડવાની ટેવ પડી ગઈ છે કે આપણી સ્થિતિ સારી નથી, ખરાબ થઈ ગઈ છે એમ કહી લેાકોને ભડકાવવા અને પછી પેાતાના મનગમતા સુધારા આગળ કરવા. વાસ્તવિક સ્થિતિ એવી છે કે તેથી ઉલટી જ છે તે આપણે તપાસીએ.
સ્પે
હું આજની આપણી પરિસ્થિતિને ચાર ભાગમાં વહેંચી નાખીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૯
(૧) આર્થિક જીવન (૨) સામાજિક જીવન (૩) રાજકીય જીવન. (૪) ધાર્મિક જીવન.
કે જીવન અખંડ છે, એના વાસ્તવિક વિભાગ હેઈ શકે નહિ, પણ જુદી જુદી પરિસ્થિતિમાં જીવન ઉપર શું અસર થાય છે તે દર્શાવવા જ આ વિભાગે પાડયા છે. આર્થિક જીવન
જૈનેનું આર્થિક જીવન આજે કયા પ્રકારનું છે? કદંબગિરિની પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપરા ઉપરી જમણે થાય કે અમદાવાદમાં હંમેશાં પૂજા–ઉત્સવ નજરે પડે એથી જૈન સમાજ પૈસાદાર છે એમ કલ્પી શકાય ખરું? આજે જેનેના હાથમાંથી ઘણો ખરો વેપાર સરકી ગયો છે, એક પણ ધધા પર ખાસ પિતાની પ્રભુતા રહી નથી જ્યારે લેર્ડ કર્ઝનના સમય સુધી હિંદુસ્થાનના વેપારને લગભગ ત્રીજો ભાગ એકલા જૈનેના હાથમાંથી જ પસાર થતો. આજે તે જગતની બદલાતી પરિસ્થિતિમાં જેનેએ પિતાનું એક માત્ર જાળવી રાખેલું ક્ષેત્ર પણ ગુમાવ્યું છે અને ગામડામાં રહેતા ને જે મોટા ભાગે ધીરધારનું કામ કરતા તેઓની પણ ત્રણ વર્ષે દેવું ડુબાડનારા કાયદાથી તેમજ બીજા કારણોથી પાયમાલી થઈ ગઈ છે. આજે તો સટ્ટા ને આંકફરકે જૈન સમાજનો પીછો પકડ છે. ખાસ કલાકૌશલ પણ રહ્યાં નથી. બેચાર મીલમાલેકેને જોઈ કે પાંચપચીસ વેપારી પેઢીઓને સારી ચાલતી જોઈ આખે જૈન સમાજ આર્થિક સ્થિતિમાં સારે છે એમ પ્રતિપાદન કરવું એ શું સરાસર મૂર્ખતા નથી?
| મુઠીભર માણસે બાદ કરીએ તે જેની હાલત કંગાલ છે. મધ્યમ વર્ગ કરતાં પણ કફોડી છે. મધ્યમ વર્ગ અને મજુરે તે ગમે તે ધ ગ્રહણ કરી પિતાની આજીવિકા બરાબર પ્રાપ્ત કરે છે પણ જેને સમાજને તે હજુ પ્રતિષ્ઠાનું ભૂત વળગેલું છે. અમુક ધધ ન થાય, અમુક જ થાય, અમુકમાં અમુક કર્માદાન લાગે વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
વિચારોથી તે બીજા ધંધાઓ ગ્રહણ કરી શકતો નથી. આમ હાથમાં રહેલી વસ્તુ ગુમાવી છે અને નવી લેવાતી નથી. એવી દિનપ્રતિદિન તેની સ્થિતિ બહુ જ કફેડી થઈ રહી છે. મોટા ભાગ હે પર તમા મારી મહીં લાલ રાખવા જેવું જીવન ગુજારી રહ્યો છે અને કેટલોક ભાગ તે આર્થિક કંગાલિયતને અંગે બહુ જ કનિષ્ઠ પ્રકારનું જીવન ગુજારે છે.
થોડા વર્ષો પહેલાં જામનગર રાજ્યમાં એક જૈન કુટુંબે આજીવિકાના અભાવે કુવામાં પડી આપઘાત કર્યો હતો, બીજા પણ એવા અનેક જાતના બનાવો છેલ્લા વર્ષમાં બન્યા છે કે જે સાંભળીને પણ આપણું રૂંવાડા ઉભા થઇ જાય. પણ ચોથા આરાનાં સ્વમાં માણતાં આપણું ધર્મગુરૂઓને કે શ્રીમંતોને એને કયાં ખ્યાલ છે ? અને એ વાત નિશ્ચય છે કે જ્યાં સુધી જીવનની જરૂરિયાત પ્રાપ્ત કરવામાં જ સઘળી શક્તિઓ ખરચવી પડે છે ત્યાં સુધી ધાર્મિક જીવન પ્રત્યે લોકોને આદર ન કેળવી શકાય.
આપણા શ્રાવકના આચારમાં શું જણાવ્યું છે ? પ્રભાતમાં ઉઠીને નવકાર મંત્ર ગણવા, પછી પ્રતિક્રમણ કરવું, પછી દેવવંદન તથા સેવાપૂજા કરવી, પછી વ્યાખ્યાન સાંભળવા જવું, ત્યારબાદ ભજન લઈ, મધ્યાહ્નનું ચૈત્યવંદન કરવું અને બે પ્રહર ધંધામાં વ્યતીત કરવા, ત્યારબાદ સાયંજન, દેવદર્શન પ્રતિક્રમણદિ કરવા. પરંતુ આજે આ આચારનું કેટલું પાલન થાય છે ? આજની બદલાયેલી આર્થિક સ્થિતિમાં ઉપર પ્રમાણે સામાન્ય નજનતા વર્તી શકે તેમ છે કે ? અને આમ છતાં અમે “અર્થ કામની વાત ન કરીએ” એમ કરીને આ મહત્વના પ્રશ્ન પર આપણા ધર્મગુરૂઓ આંખમીંચામણું કરી રહ્યા છે. પરંતુ તેઓને ખબર નથી કે જે આવી ઉપેક્ષા લાંબે વખત ચાલુ રહેશે તે લોકોની ધર્મ પ્રત્યેથી બીલકુલ શ્રદ્ધા ઉઠી જશે અને તેનું પાપ પણ ઉપેક્ષા કરનારાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
શીરેજ સેંટશે. જે તેમણે આજના જૈન સમાજને ઉદ્ધાર કરવો હેય તે આજના આર્થિક પ્રશ્નોને બરાબર અભ્યાસ કરવો જોઈએ, આંતર રાષ્ટ્રીય પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ અને ત્યારબાદ આ સ્થિતિમાં જેને એ કેવી રીતે વર્તવું ને પિતાના આર્થિક સ્થિતિ કેવી રીતે સુધારવી તેનો ઉપદેશ કરવો જોઈએ. આજે આંતરરાષ્ટ્રીય જ્ઞાન ન હોય તે એ વિષય પર સલાહ આપી શકાય તેમ નથી.
કદાચ જે એમ કહેવામાં આવે કે સાધુઓથી અર્થને ઉપદેશ થઈ શકે નહીં તો હું એટલું કહીશ કે જીવનને એ અગત્યને પ્રશ્ન છે અને એના સફળ ઉકેલ ઉપરજ ધાર્મિક જીવનને આધાર છે એટલે ધર્મની દૃષ્ટિએ જ એ પ્રશ્ન હાથમાં લેવા જોઈએ. બાકી શ્રાવકો પાસેથી અર્થને લખલુટ વ્યય કરાવતી વખતે ધર્મબાધ ન આવે અને તેમની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રશ્ન વખતે જ આ પ્રશ્ન આડે આવે એ તો બહુ જ નવાઇની વાત ગણાય.
આપણા સમાજમાં આજે ચેડા શ્રીમંતો છે પરંતુ તેમનાથી આપણને શું લાભ થાય છે? ઉલટું તેઓ મોટરમાં બેસી ફરવા નીકળે છે અને આપણું કપડાં કાદવથી કંટાય છે, તેથી ફરજીઆત કપડાં ધોવરાવવાને આપણું ઉપર ટેકસ ચઢે છે. એટલે આવા થોડા શ્રીમતિથી સમાજને મગરૂર થવા જેવું કંઈજ નથી. આપણે મગરૂર છે ત્યારે જ થઈ શકીએ કે જ્યારે આપણે બધા ભાઈઓને કેઈની પણ નીચ ખુશામત કર્યા સિવાય પેટપૂરતું ખાવાનું મળી રહેતું હોય. જૈન સમાજને માનભર રોટી મળી રહે એવું કરવાની આજે ખાસ જરૂર છે. સમાજની સ્થિતિ,
લગ્ન એ સામાજિક જીવનનો પાયો છે. તેના સુયોગ્ય બંધારણ ઉપર સમાજના સ્વાસ્થને આધાર છે. પરંતુ હજુ આપણામાં કેવળ ખાનદાનીના ખ્યાલથીજ બાળલગ્ન, સાટાં, વૃહલમ, કજોડાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૨
વગેરે લગ્ન સબંધનાં અનિષ્ટ તત્ત્વ દૃષ્ટિગોચર થાય છે. માબાપેાએ યેાગ્ય ઉંમરના પુત્રપુત્રીઓને લગ્ન સંબંધમાં જે ચેાગ્ય છૂટ આપવી જોઇએ તે હજુ અપાતી નથી અને એથી અસંતુષ્ટ લગ્ન જીવનના ઘણા કિસ્સાએ નજરે પડે છે. આ બધી બાબતેાથી સમાજની પવિત્રતા એટલી બધી દુષિત થાય છે, સમાજનું સ્વાસ્થ્ય એટલું બધું હણાય છે કે જ્યારે તેનાં પ્રત્યક્ષ પરિણામેા જણાવા માંડે છે. ત્યારે આપણે ખળભળી ઉઠીએ છીએ. પર`તુ સાચી વાત એ છે કે આપણા સામાજિક જીવનની પવિત્રતા જળવાઈ રહે એ માટે બધી પરિસ્થિતિને વિચાર કરી, આપણેજ એવા રસ્તા કાઢવા જોઇએ કે જેથી બીજાએને આડા રસ્તા લેવા ન પડે કે દલનું સેવન કરવું ન પડે.
વિધવાઓના સળગતા પ્રશ્ન-
આપણા સમાજમાં ખીને સળગતા પ્રશ્ન વિધવાઓનેા છે. તે આજે ધણીજ ગંભીર વિચારણા માગે છે. વિધવાઓને મદદ કરવા ગંગારામ ટ્રસ્ટ સેાસાઇટી નામની એક મહાન સંસ્થા હિંદુસ્થાનમાં ચાલી રહી છે. તેણે બહાર પાડેલી હકીકતા આપ કાઈ એ વાંચી છે? આજે એકલા કલકત્તામાં ૩૫૦૦૦ હિંદુ વિધવાઓ વૈશ્યાવૃત્તિ કરી નિર્વાહ ચલાવે છે. એવી રીતે બનારસ, મથુરા અને બીજા મોટા શહેરામાં વિધવાએ અત્યંત પતિત જીવન ગુજારી રહી છે. આ વસ્તુસ્થિતિ શું બતાવે છે ? ફક્ત આપણા હિંદુસમાજમાં એકરાડ જેટલી વિધવાઓ છે. પચીસ કરેાડની વસ્તીમાં સેા વર્ષથી પચાસ વર્ષની ઉમ્મર સુધીની કેટલી સ્ત્રીએ હાય અને તેમાં આ બે કરોડ જેટલી વિધવાઓની સંખ્યાનું કયું પ્રમાણુ થયું તેને વિચાર કરે. શું સમાજના આવડા મોટા અને ઉપયાગી ભાગ તરફ હવે આંખમીચામણાં કરીએ તે ચાલે તેમ છે? વિધવા લગ્નની વાત ખાજુએ રાખીને હું આપને એકજ સીધા પ્રશ્ન પુછું છું કે આપણી મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
બેનેને માટે આપણે શું કર્યું છે અને શું કરીએ છીએ? શું તેમનામાં આપણુ જેવો આત્મા નથી ? શું તેમનામાં આપણા જેવી લાગણીઓ નથી? આપણે પચાસ વર્ષના બુઠ્ઠા થઇને પણ એથી કે પાંચમી વાર પરણવાના કેડ સેવીએ છીએ. ઘરમાં કુમળી કળી જેવી પુત્રવધુ વિધવા હોય છતાં આપણે આપણા રંગરાગ છેડી શકતા નથી. અને તેમને ફરજ પાડીએ કે તમારે કંઈપણ બોલ્યા સિવાય અમે કહીએ તે પ્રમાણે જીવન ગુજારવું.
આપણું આ વર્તન શું બતાવે છે? આપણે માણસ નહિ પણ પશુ બન્યા છીએ, અહિંસાધમને દાવો કરવા છતાં ઘેર હિંસક બન્યા છીએ! આહ ! આ પાપનું ભયંકર પ્રાયશ્ચિત આપણે જરૂર ભોગવવું પડશે. આપણું સમાજમાં સ્ત્રી વિધવા થાય ત્યારે તેને માસીક છવાઈ શું મળે છે ? ચાર ચાર અને પાંચ રૂપીયાની માસીક રકમ પર જીવન કેમ ગુજારાતું હશે તેને ખ્યાલ શું જ્ઞાતિના પટેલીઆએને આવતો હશે ખરો?
આજીવિકાના અભાવે સબડતી અને દુરાચાર કરવાથી ડરતી જે કોઈ વિધવા બહેન પુનર્લગ્ન કરે તે જ્ઞાતિ તેને તરત દંડ દેવા તૈયાર થાય છે. પરંતુ તેમની સાર સંભાળ–સમાજ કાં નથી રાખતી ? વિધવાઓને માસિક રકમ શું મળે છે અને તેઓ કેવું જીવન ગુજારે છે તેને ચોપડા રાખવા માટે કઈ પણ જ્ઞાતિએ પ્રયત્ન કર્યો છે ખરે? આજે આપણી જ્ઞાતિઓને, પુનર્લગ્ન કરે તેને દંડ કરવાની અક્કલ છે પરંતુ વિધવાઓની સ્થિતિ સુધરે તે માટે યોગ્ય પ્રબંધ કરવાની કાળજી નથી. વિધવા બહેનની સ્થિતિ સુધારવા અને લગ્નની છૂટ આપવાના પ્રશ્નોની જ્યારે જ્યારે ચર્ચા થાય છે ત્યારે ત્યારે આપણે રૂઢીચુસ્ત વર્ગ કહે છે કે વિધવાઓની સ્થિતિ સુધારવા માટે વિધવાશ્રમ કાઢે, તેમને ધાર્મિક શિક્ષણ આપવા માટે
ગ્ય શિક્ષણ સંસ્થા કાઢે. એ કાર્યમાં અમે મદદ આપવા તૈયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
-છીએ, પણુ મહેરબાની કરીને વિધવા લગ્નની વાત ન ઉચ્ચારે. બંધુઓ અને ભગિનિઓ ? હું આપને પુછું છું કે છેલ્લા ત્રીશ વર્ષથી વિધવા બહેનની દુઃખદ સ્થિતિ દૂર કરવાના પ્રશ્નની ચર્ચા થાય છે છતાં આજે જે સમાજમાં કેટલાક વિધવાશ્રમે સ્થપાયા ? કેટલી ધાર્મિક શિક્ષણ અને હુન્નરઉદ્યોગ શીખવવાની શાળાઓ સ્થાપના થઇ? આજે એક પણ આંગળી ચીંધી શકાય તેવી વિધવાઓ માટેની સંસ્થા આપણા સમાજમાં નજરે પડતી નથી. આ ઘણુંજ દીલગીરી અને શરમ ભરેલું ગણાય. મારે અહીં સ્પષ્ટ જણાવવું જોઈએ કે વિધવા બહેનોને માટે આપણે આપણુથી બનતી મદદ કરવી જોઈએ. ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ. ઘરઉદ્યોગ શીખવવા જોઈએ. અને જે તેમ છતાં સંયમના પવિત્ર પંથે ચાલવામાં તે અસમર્થ નીવડતી હોય, સમાજના ડરના માર્યા તેને ખુંણુ ખાંચરા - શોધવા પડતા હોય, અને પિતાના પાપ છુપાવવા માટે ભ્રમ હત્યા કરવી પડતી હોય તે એ બહેનને લગ્ન કરવાની છૂટ આપવી જોઇએ. તેમાં જરાપણ સંકેચ પામવાનું કારણ નથી. કેળવણુ--
આપણું સમાજમાં ત્રીજે સળગતે પ્રશ્ન કેળવણને છે આપણે હજી સુધી છોકરા છોકરીને પરણાવી લેવા એજ જીવનને મેટે લહાવો ગણુએ છીએ; પરંતુ આપણાં બાળકો સંસ્કારી બનાવી તેમનાં જીવન ઉચ્ચ થાય તે પ્રયાસ કરતા નથી. કેટલાક શીલાપ્રેમી સજજનોએ છાત્રાલયો અને વિદ્યાલય સ્થાપ્યાં છે. પરંતુ ત્યાં પણ એજ અનુભવ થાય છે કે માબાપ લગ્નની પાછળ ઘેલાં બની પિતાના પુત્રને શિક્ષણના વિશેષ લાભથી વંચિત રાખે છે. બાળપણમાંથીજ વહુની વાતો સાંભળનારા અને વહુના વાતાવરણમાં ઉછરનારા પુત્રમાં અન્ય કઈ મહત્વાકાંક્ષા પ્રગટાવી શકીએ? ખરે
ખર આપણેજ શિક્ષાનું સાચું રહસ્ય સમજ્યા જ નથી. પુત્રપુત્રીઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૫ લગ્ન વખતે હજાર પંદરસે રૂપીયા આપણે વાત વાતમાં ખચી નાંખીએ છીએ અને શિક્ષણ માટે જ્યારે પૈસા ખર્ચવાને પ્રશ્ન આવે છે ત્યારે આપણે ગરીબ બની કેલરશીપે લેવા નીકળીએ છીએ. જે સમાજ વિદ્યાનું સાચું મૂલ્ય સમજ હેય તેની આવી દશા હેઈ શકે ખરી !
બંધુઓ અને બહેન ! આવી સડેલી ભાવનાઓ ખખેરી નાખી હવે વિશાળ ભાવનાઓ સેવવાનો વખત આવી પહોંચે છે. હવે આપણે એ આદર્શ ગ્રહણ કરવો જોઈએ કે મારા પુત્ર અથવા પુત્રીને હું ધામધૂમથી પરણવી ન શકું તે ફિકર નહિ અથવા પરણાવી જ ન શકું તે પણ ફિકર નહિ પરંતુ મારે તેમને એગ્ય શિક્ષણ આપી સુસંસ્કારી બનાવવા જ જોઈએ, કારણ કે એજ એમના જીવનની સાચી મુડી છે, સાચી સંપત્તિ છે. આપણું સામાજિક ક્ષેત્રમાં બીજી પણ વિચારવા જેવી ઘણી બાબતો છે પરંતુ વિસ્તારના ભયથી તે બધી બાબતે હું ચર્ચત નથી. રાજકીય જીવન
જૈન સમાજના આર્થિક તથા સામાજિક જીવન તરફ આપણે દષ્ટિપાત કરી ગયા. હવે રાજકીય અને ધાર્મિક જીવન તપાસીએ. આજે આપણામાં રાજકીય જીવન રહ્યું છે ખરું? દેશની અગત્યની રાજકીય હીલચાલોમાં આપણુ અવાજને કાંઈ પણ સ્થાન નથી.
અરે! આપણી ઓસરી ગયેલી રાજકીય લાગવગને લીધે મહાવીર , જયંતી જેવો પરમ પવિત્ર દિવસ પણ જાહેર તહેવાર તરીકે પળાતે નથી! ગુજરાત અને હીંદને ઈતિહાસ તપાસનાર જાણી શકશે કે પૂર્વ કાળમાં રાજકીય બાબતોમાં આપણે કેટલે રસ લેતા ? આપણુ. સમાજમાં નામાંકિત રાજાઓ અને સંખ્યાબંધ મુસલી મંત્રીએ થઈ ગયા છે પણ આજે તો જેને પોલીટીકલ કોન્ફરન્સ જેવી
સંસ્થા પણ નથી? સાગત વાડીલાલ મેતીલાલ શાહે એ દિશામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૬
પ્રયત્ન કરેલા પણ આજે એમાંનું શું છે ? પારસી જેવી નાની કામને પણ જ્યારે પાતાની પોલીટીકલ કોન્ફરન્સ છે ત્યારે આપણી પાસે તેમાંનું કાંઈ નથી એ બહુ વિચારવા જેવી વાત છે. આ વિષયને સવિસ્તર ચવાને અત્યારે સમય નથી પણુ ક્રમાં એટલુંજ જણાવીશ કે જૈન સમાજને જો આગળ વધવું હાય તા તેણે દેશના દરેક પ્રશ્નમાં રસ લેવા જોઈએ અને પેાતાનું સ્થાન જાળવી રાખવું જોઈએ.
ધાર્મિક જીવન
આજે આપણા સમાજમાં ધાર્મિક દૃષ્ટિએ પડેલા કેટલા સંપ્રદાયો, ગચ્છા અને પક્ષ છે ? નાનકડા જૈન સમાજમાં નાના મોટા સે’કડા પક્ષ અસ્તિત્વ ધરાવે છે અને તેમ કરવાનું મુખ્ય માન આપણા સાધુ મહાત્માઓને ઘટે છે. છેલ્લા એક હજાર વર્ષમાં કેટલાક અપવાદિક પ્રસંગેા બાદ કરીએ તા તેમણે મુખ્યત્વે આપણામાં ભેદા પડાવવાનુંજ કાર્યાં કરેલું છે. સાધુ નમ્ર રહે કે વસ્ત્ર પહેરે એ માટે સાધુઓએ વાદવિવાદ કર્યા અને આપણા પક્ષ પાડયા. સાધુ વ્યાખ્યાન વાંચતી વખતે મુહુપતિ બાંધે કે નહિ તેને તેમણે વિત’ડાવાદ ચલાવ્યો અને આપણા પક્ષ પાડયા. સાધુએ અમુક ક્રિયા કરે કે નહિ તે માટે ચર્ચા થઈ અને આપણને પક્ષકાર બનાવ્યા. હું કહું છું કે સાધુઓએ મેક્ષે જવા માટે દીક્ષા ગ્રહણ કરી છે તેા તે પેાતાને અનુકૂળ ક્રિયાથી મેક્ષે જવા માટે પ્રયત્ન કરે, પણ એમાં આપણને શા માટે લડાવે ! આપણે એમાં શા માટે તરફદારી કરીએ ? સાધુ નમ્ર રહે કે વસ્ત્ર પહેરે, મુહપતિ બાંધે કે ન બાંધે તે એમને જોવાનું છે. આપણે શ્રાવકાએ તા એટલુ જ જોઈ એ કે આપણને તે આત્માની એાળખાણ કરાવે છે કે નહિ? જે કાઇ આપણને જિનેશ્વરને સાચા ધમ સમજાવે તે આપણા ગુરુ. પછી તે ગમે તે વેશને ધારણ કરનાર હાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
આજે નવીન યુગની એજ હાકલ છે કે સેંકડે વર્ષો સુધી તમે પક્ષો પડાવવાનું જ કાર્ય કર્યું છે તે હવે ભેગા કરવાનું કાર્ય કરે. અમારે તમારી નિર્માલ્ય તકરારે સાંભળવી નથી. એમ છતાં તમે જે અમારામાં ઝેરનાંજ બી વાવશે અને અમે એક બીજા ભાઈઓ છીએ એમ સમજાવવાને બદલે પ્રતિપક્ષીઓ છીએ એમ સમજાવશો તે તમારા એ ઉપદેશ સામે અમારો પડકાર છે. સમય આવતા તમારા એવા વ્યાખ્યાનો સામે પીકેટીંગ થશે અથવા તમારા ઉપાશ્રયમાં કોઈ આવશે જ નહિ તે યાદ રાખો!
ઓ મહાત્માઓ! તમારી વિદ્વતા અરસપરસ લડવામાં શા માટે ખર્ચા છે આપણે સહુ પ્રભુ મહાવીરના સંતાન છીએ એ મહાસૂત્રનેજ શા માટે પ્રચાર કરતા નથી કે તમને વર્ષોથી લડવાને રસ રહી ગયો છે? આજે યુરોપ, અમેરિકા, જાપાન વગેરે દેશમાં જૈનધર્મનો પ્રચાર કરવાની જરૂર છે. ત્યાં જવાનું કેમ કોઇને સુઝતું નથી ? ફક્ત સામૈયા કે વરઘેડા, પૂજા અને પ્રભાવનાઓ આપણા ધાર્મિક જીવનને નહિ સુધારી શકે તે યાદ રાખશે ! અમે તો આજે નિર્ધાર કર્યો છે કે જે કોઈ મહાત્મા, પછી તે નગ્ન હય, વસ્ત્ર પહેર્યા હેય મુહપતિ બાંધી હેય કે ન બાંધી હોય; પણ અમને પ્રકાશ આપે, અમને ધર્મનું સાચું રહસ્ય સમજાવે તેજ અમારા ગુર છે, એમને જ અમારાં વંદન છે. ઉપાયો
જીવનની ચાર પ્રકારની સ્થિતિનું આ રીતે અવલોકન કર્યા પછી તેને સુધારવાના ઉપાયે ટુંકમાંજ કહીશ. સંસ્કાર અને સ્વાશ્રય એ બે વસ્તુની આપણને આજે જરૂર છે. સંસ્કાર શબ્દથી હું માણસના જીવનને ઘડનાર તમામ પ્રકારના શિક્ષણને સમાવેશ કરે છું. સમાજને આજે સંસ્કારી બનાવવાની જરૂર છે. પછી એ સંસ્કાર,
શાળા કે હાઈલે દ્વારા આપે, પાઠશાળા કે પ્રવચનેથી આપે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૮
વિદ્વાનેાના સમાગમથી આપે. પણ તેને સસ્કાર આપે. હું માનું હું કે એમાં તો કોઈના પણુ વિરાધ નહિજ હોય. જેએ આજે કેળવણી ફંડમાં પૈસા ન આપવાની બાધાએ લેવડાવે છે તે પણ. આમાં જરૂર સંમત થશે. અને સમાજમાં એક વખત ઉંચા સંસ્ક્રા રાના પ્રચાર થશે એટલે અનેક જાતનું અજ્ઞાન આપે!આપ ટળી જશે..
બીજી જરૂર સ્વાશ્રયની છે. દરેક જૈન પેાતાનું ગુજરાન માનભર ચલાવી શકે તેવા હુન્નર, ધંધા કે વ્યાપારની સગવડ જોઇએ,. જૈન સમાજ લક્ષમાં લે તે તેને માટે આ કાર્ય મુશ્કેલ નથી.
છાત્રાલય
તથા.
તેની પાસે હજી પણુ અનેક પ્રકારનું દ્રવ્ય છે. જૈન બેન્ક, હુન્નર ઉદ્યોગની શાળા, ધંધા માટેની લેને અને શાળાઓમાં સ્વાશ્રયી બનવાનું શિક્ષણુ તેના મુખ્ય ઉપાયા છે. આટલું ખેાલી જે કાંઇ મેલતાં અવિનય થયે! હાય તેની માફી માગી મારૂં વક્તવ્ય પૂર્ણ કરીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
દાન-પ્રલી અને અર્થશાસ્ત્ર
વ્યાખ્યાતા–શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ પ્રત્યેક પ્રાણ સુખને ભજે છે. ઇષ્ટ વસ્તુના વિયેગથી દુઃખ અને સંગથી તેને સુખ સાંપડે છે. એક વ્યક્તિને જે વસ્તુને વિગ હોય અને તેથી દુઃખ થતું હોય, તે જ વસ્તુ જે બીજી
વ્યક્તિ પાસે હોય અને તેને તે વસ્તુનું દાન કરે તે પહેલી વ્યક્તિને તેથી સુખ સાંપડે. એજ દાન, એ સુખ સાંપડવાથી તે આશીર્વાદ આપશે અને એવા અનેક આશીર્વાદેના બળથી દાન આપનારને દેવ ગતિ પ્રાપ્ત થશે એ ભ્રમ કે અભિલાષ સેવવાથી દાનની પુણ્યકારક્તાને નાશ થાય છે. દાન આપનારે માત્ર એટલું જ વિચારવું ઘટે કે તે પ્રાણીને પિતાના દાનથી ઉપજેલા સુખને લીધે તે સુખસમાધિથી પિતાનું જીવન વ્યતીત કરશે અને એ રીતે તે આત્મવિકાસની સાધનારૂપ સીડી પર વધુ નહિ તે એકાદ પગથિયું પણ ચડશે. જે દાનથી મનુષ્ય કે ઇતર પ્રાણુના જીવનકલહને અણુ પણ ઓછો થઇ શકે નહિ તે દાન નિયંકે છે. પ્રાણીઓના જીવનકલહને મિટાવવામાં દવ્ય અને શક્તિને જે કાંઈ વ્યય થાય તેટલા પુરતા દાન કરનારે પરિગ્રહત્યાગ કર્યો લેખાય અને એ પણ દાનની પુણ્યકારતા જ લેખાય.
પરંતુ આ તે દાનનું આધ્યાત્મિક પાસું થયું. દાનને અર્થ શાસ્ત્રનું પાસું પણ છે અને એ જ આ લેખને આશય છે. આજે દાનની પાછળ આધ્યાત્મિક આશય જ મુખ્યત્વે કરીને જોવામાં અને ઉપદેશવામાં આવે છે. આધ્યાત્મિક આશયની ખાતર દાન કરવામાં જેટલી લાગણીવશતા હેય છે, તેટલી વિચારપ્રધાનતા હેતી નથી, અને તેથી એવાં દાનેના મોટા ભાગનો દુરૂપયોગ થાય છે, અથવા તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦ સળવાળે તે વિશેષાંશ નિરૂપયોગી નીવડે છે એમ કહેવામાં અતિશકિત નથી.
દાન અનેક પ્રકારનાં છે. અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન. વિદ્યાદાન, અભયદાન, અનુકંપાદાન, ઇત્યાદિ. આ બધા દાન આધ્યાત્મિક આશયથી ભલે કરવામાં આવતાં હોય, પરંતુ તેની પાછળ ઉપગિતાવાદનું દૃષ્ટિબિંદુ રહેલું છે અને એ દષ્ટિબિંદુપૂર્વક જ દાન કરતા સુપાત્ર અને કુપાત્ર જેવાની બધાં ધર્મશાસ્ત્રોએ આજ્ઞા કરી છે. કુપાત્રને કરવામાં આવેલું દાન નિર્થક છે, તે એકલી અધ્યાત્મદષ્ટિથી જ નહિ પણ ઉપયોગિતાવાદની દૃષ્ટિથી પણ. લીલા ખેતરમાં ચરી રહેલી એક ગાયની પાસે ઘાસને ભારે નીરવામાં આવે તે કોણ કહેશે કે તે સુપાત્ર દાન છે? ગાય સુપાત્ર હોવા છતાં તે દાન સુપાત્ર દાન નથી, અને તેથી ઉપયોગિતાવાદની દષ્ટિએ એ દાન દ્રવ્ય તથા શક્તિનો દુરૂપયોગ લેખાય. તેવી જ રીતે એક લૂટારાને વિદ્યાદાન દેવું તે સુપાત્રદાન છે; ભલે એની વગણ સ્થૂળ દૃષ્ટિએ કુપાત્રમાં આવે, પરંતુ તેને કરવામાં આવેલું વિદ્યાદાન ઉપયોગિતાવાદની દૃષ્ટિએ તેને પિતાને અને સમસ્ત સમાજને ઉપકારક થઈ પડે તેમ હેય છે.
આજે ગોપાલન બધા આર્ય ધર્મોમાં પુણ્યકારક મનાય છે; ગાય અને ઇતર પ્રાણીઓમાં આત્મા સમાન હોવા છતાં ગોપાલન પુણ્યકારક મનાયું અને વાઘપાલન નહિ. તેનું કારણ શોધીશું તે આપણને ગાયની ઉપયોગિતા અને વાઘની હિંસકતા જ માલુમ પડી આવશે. મનુષ્ય ગાયને પાળે અને બદલામાં ગાય મનુષ્યને દૂધ કે ખેતી દ્વારા ખવાડે એ વિનિમય ચાલ્યો આવે છે. ગાયને નિભાવ બચાવ અને વંશવૃદ્ધિ કરવાનું આવશ્યક હતું અને જે ગાયોના પાલનમાં ધર્મતત્વને દાખલ કરી ઉપદેશવામાં ન આવે તે માંસાહારીઓ ગાયની વૃદ્ધિમાં અંતરાયરૂપ બને. એ પરિસ્થિતિમાં દેશને ઉગારવાને અને મનુષ્યસમાજની ગાય વિષયક જરૂરીઆતને સમતલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૧ રાખવાને ગેપાલનને ધર્મ પ્રસર્યો. ગાયને મારી શકાય જ નહિ. તેને ઘાસ ખવાડવાથી પુણ્ય થાય, અમુક તિથિએ તેનું પૂજન કરીને તેને અન્ન ખવાડવું, સવત્સી ગાયનું સુપાત્રને દાન દેવાથી પાપને નાશ થાય અને એ બધે દાનમહિમા જનસમાજની સાહેતુપૂર્વકની આવશ્યક્તાને આધારે જ ગવાય છે.
આ દાખલા ઉપરથી હમજી શકાશે કે ઉપયોગિતાની દૃષ્ટિ પ્રધાન હોય છે, પરંતુ ઉપયોગિતા અને નિરૂપયોગિતા નક્કી કરવી એ બુદ્ધિને વિષય છે, અને સૌની બુદ્ધિ કાંઈ સરખી હોતી નથી, એક માણસ જે દાનને ઉપયોગી માને તેને બીજે નિરૂપયોગી માને; આ કારણથી મહાપુરૂષોએ ઉપગિતાવાળાં દાનના પ્રકારે પાડ્યા છે. તેની વ્યાખ્યાઓ બાંધી છે અને તેવા દાનને ધર્મોની છાયામાં સમેટી લીધાં છે. ઉપયોગિતાની દૃષ્ટિએ જ અર્થશાસ્ત્રના સિદ્ધાંત હંમેશાં અચળ હોતા નથી. તેમજ દેશ દેશ પરત્વે હિતકારક સિદ્ધાન્તો પણ જૂદા જૂદા હેય છે. આ કારણથી એકવાર જે દાન આધ્યાત્મિક અને પુણ્યકારક મનાતું, તે દાન આજે તેવું ન લાગે એ જેમ સ્વાભાવિક છે તેમ આજે જે દાન કરવા આવશ્યક ઉપયોગી અને હિતકારક હેય, તે દાને પૂર્વે કોઈ એ ન સૂચવ્યાં હોય પણ સ્વાભાવિક છે. દાન પ્રણાલીને વિકાસ અને હાસ થતો ગયો તેમ દાને જુદા જૂદા રૂપ લીધાં છે એ પણ ધ્યાનમાં લેવા જોગ છે,
બ્રાહ્મણે ઋષિઓ અને સાધુઓને દાન આપવાને મહિમા ખૂબ ગવાય છે, કારણ કે તેઓ પણ સમાજ હિતને માટે આવશ્યક છે. સંસ્કૃતિનું રક્ષણ કર્યા વિના સમાજમાં એકલોહિયાપણું જળવાતું નથી, એટલે ખેતી કે વેપાર કરીને ઉદરનિર્વાહ કરવાની ભાંજગડમાં નહિ પડવા દેતાં માત્ર સમાજની નીતિ સંસ્કૃતિના સંરક્ષણના કાર્ય માટે બ્રાહ્મણ, રષિઓ, સાધુઓને સમાજે દાન આપવું અને બદલામાં તેઓ જનતાને ઉપદેશ આપે, કેળવે, સ્વધર્મમાં દઢ કરે. નીતિમાર્ગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
પર ચલાવે અને તેમના જીવનને પવિત્ર રહે દોરે એવી જના રચાઈ. આજે એ પેજના કેવી વિકૃત થઈ ગઈ છે, તે કહી બતાવવાની જરૂર નથી. જનતાની નીતિ સંસ્કૃતિના રક્ષક લેખાતા બ્રાહ્મણો આજે તીર્થોમાં વસી દાનને બદલે કર અને દંડ ઉઘરાવે છે, શહેરોમાં વસી ભીખ માંગે છે કે ભાગવતની પિથીઓના વરઘોડા કઢાવી કમાય છે અને ગામેગામ ભટકતા સાધુ બાવાના ઝુંડ આગ લગાવીને કાલી રોટી અને દૂધપાકનાં ભેજન માગે છે ! નીતિ સંસ્કૃતિના રક્ષકોને એ પરિવાર આજે સમાજને કેટલો બોજારૂપ બન્યો છે, તે તે આપણી દષ્ટિને વિષય છે. દાનપ્રણાલીની એકજ દિશામાં તેને વિકાસ કેટલો ઉત્કૃષ્ટ હતા અને હાસ કેટલો નિષ્ટ થઈ પડયે છે, તેનું આ જ્વલંત દષ્ટાંત છે.
સમાજનાં ધર્મ અને નીતિ સંરક્ષવા માટે ધર્મસંસ્થાઓને દાન આપવાનું પણ માહામ્ય આપણું પૂર્વજોએ ગાયું છે અને ઉત્તરોત્તર આપણે પણ ગાયું છે. આજે એ સંસ્થાઓ પણ વિકૃત થઈ છે. તેઓ પણ સમાજનાં ધર્મ નીતિનું રક્ષણ કરે કે ન કરે છતાં દાન તે માંગે છે, અને ઘણે સ્થાને એ દાને હવે કરનું કિંવા દંડનું સ્વરૂ૫ ૫ણ ધારણ કર્યું છે. પરંતુ એક વાત વિસરવાની નથી કે દાન કે ત્યાગના બદલામાં પ્રાણુ સૃષ્ટિના હિત માટે કે સમાજોપકારના રૂપમાં કાંઈપણ બદલે મેળવવું એ મનુષ્યને આવશ્યક લાગે છે. દાન નિષ્કામ ભલે હોય પણ અહેતુક ન હોય. ભલે આજે એ દાને. રૂઢિપરંપરાથી, વહેમથી કે અજ્ઞાનથી અહેતુક બની ગયાં હોય, ફળરહિત થયાં હેય કિંવા હાનિકારક પણ નીવડતાં હોય, પણ એ દાનની યોજનાની પાછળ વિનિમયની દૃષ્ટિ છે એ નિર્વિવાદ છે; અને એ વિનિમયની દૃષ્ટિ એજ દાનને અર્થશાસ્ત્ર સાથે સંબંધ.
ગરી, નિધ, અનાનીઓ ઈત્યાદિને ધનનું, અનનું, વસ્ત્રનું આશ્રયનું, વિદ્યાનું ઇત્યાદિ દાન આપવાનું માહાત્મા ગવાય છે, તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૩
કારણ શું ? જો વિનિમય અથવા ખલે એજ દાન પાછળની દૃષ્ટિ હાય તેા એવા ગરીખે અને અજ્ઞાનીઓ દાનના બદલે શું આપી શકે ? હા, આશીર્વાદ જેટલા બદલાની અપેક્ષાએ પણ એવું દાન કરનારા ઘણા છે, પરન્તુ હવે એકલા આર્શીવૃંદથી ચાલી શકે તેમ નથી. હવે તે। આશીર્વાદ આપવાના ધંધા લઈ ખેઠેલા ખૂબ વધી પડયા છે, અને આળસુ તથા પ્રમાદી થયા છે, એટલે આશીર્વાદના બદલામાં દાન આપવાથી જનતાની અશાસ્ત્રીય દૃષ્ટિ સતાષાતી નથી. છતાં ગરીમાને અને નિનાને દાન આપવાને ધર્મ મહાપુરૂષાએ બતાવ્યા જ છે અને આશીર્વાદની પણુ અપેક્ષા ન રાખવાનું કહ્યું છે.
ગરી, નિના, અજ્ઞાનીને દાન આપવાની યાજનાને વિચાર કરતાં એટલું ભૂલવું જોતું નથી કે સમાજનું એ એક મે અંગ છે. ભૂખ અને દુઃખ ગરીબ મનુષ્યની વૃત્તિઓને પણ જ્યારે ઉશ્કેરે છે, ત્યારે ધનવાન મનુષ્યા સુખ ભોગવી શકતાં નથી. તેમનું ધન, વૈભવ. કુટુંબ કે મહેલ બગીચા ભૂખદુઃખથી ઘેરાઈને અસંતુષ્ટ તથા મરણીયા થએલા ગરીબ સમાજ આગળ સહીસલામત હતાં નથી એ ધનવાના સારી પેઠે જાણે છે. એટલે સમાજના એ અંગને યત્કિંચિત સંતુષ્ટ રાખવા તેઓ દાન કરે એ તેમની પોતાની ફરજ અને જરૂરીઆત પણુ છે. મોટા ધાડપાડુ, બહારવટીયા અને અસંતુષ્ટ મનુષ્યા જ હેાય છે. જ્યારે સમાજમાં ધનની વહેંચણી એટલી બધી અસમાન બની જાય છે કે તેથી એક વમાં પ્રબળ અસતાષ જન્મે છે, ત્યારે ધનવાન વ પણ સુખ લાગવી જીત નથી. જે આખા સમાજને સુવ્યવસ્થિત રીતે ચલાવવા હાય તા ધનવાનાએ પોતાના ધનના હિસ્સા ભૂખે મરતા, રાગિષ્ઠ, અપંગ અને અજ્ઞાનીઓનાં સુખ-સગવડને માટે ખર્ચવા જ જોઇએ. પછી તે હિસ્સા દાન કે સાગદ્વારા અપાય કે લૂટ, ચેરી અને કર દ્વારા અપાય. એ બધા વચ્ચે તત્ત્વષ્ટિએ બહુ અંતર નથી. પેાતાની સહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
સલામતીને માટે મનુષ્ય પોતાના બળવાન પાડોશીને કે નિર્બળ અનેક પડોશીઓના જૂથને અસંતુષ્ટ રાખતાં ડરે છે અને ખુશીથી દાન આપે છે કે નાણાં ધીરે છે. મહાપુરૂષોએ ગરીબો પ્રત્યે દાન આપવાને આદેશ ધનવાનની વ્યક્તિગત સલામતી ખાતર કરતાં વિશેષ તે સમાજના દુર્બળ અંગને પણ જાળવવા અને એ રીતે સમાજની સુવ્યવસ્થા સાચવવા માટે કરેલો છે. માનસશાસ્ત્રીઓ મનુષ્યની વૃત્તિઓના ઉંડા અભ્યાસ પછી એવા નિશ્ચય ઉપર આવ્યા છે કે સમાજને કોઈ પણ મનુષ્ય ભૂખે સૂઈ રહે નહિ એવી જ પ્રત્યેક દેશની શાસનપ્રણાલી હોવી જોઈએ. અધ્યાત્મવાદીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ એવા નિશ્ચય પર આવ્યા છે કે મનુષ્યના આત્માની ઉન્નતિ માટે તેને શિક્ષણ અને જ્ઞાન આપવું જોઇએ, અને એ માટેની વ્યવસ્થા પણ શાસન પ્રણાલીમાં હોવી જોઈએ. અન્ન, વસ્ત્ર અને શિક્ષણની વ્યવસ્થા યુરોપના દેશની શાસન પ્રણાલીમાં રાજ્ય ઉપાડી લીધી છે અને આપણું દેશમાં તે વ્યવસ્થા ધનવાને અને ઉદાર પુરૂષોના દાન કે સખાવત ઉપર અવલંબી રહી છે. પરંતુ એ એક નક્કી થએલો સિદ્ધાન્ત છે કે, જે દેશમાં સમાજને એક નાનો ભાગ પણ ભૂખ્યો રહે તેવી શાસન પ્રણુલી હોય તો ઉત્તરોત્તર તે વિકૃત થતાં જતાં તેનાં એવાં પરિણામ આવે છે કે થોડા ધનવાનો અને પણ ગરીબમાં જનસમાજ વહેચાય જાય છે અને ધનવાનેનું જીવન પણ મુશ્કેલ બની જાય છે. તેવી જ રીતે જ્યાં અજ્ઞાનીઓને અજ્ઞાની
એ જ રહેવા દેવામાં આવે છે અને તેમને માનસિક રીતે ગરીબ રહેવા દેવામાં આવે છે, ત્યાં પણ અજ્ઞાનીઓ અને બુદ્ધિમાના વર્ગો પડી જઈ તેઓની વચ્ચેનું અંતર વધે છે અને ઘર્ષણ વધી પડતાં સુવ્યવસ્થાને નાશ થાય છે. આજ કારણથી આપણા દેશમાં ગરીબોને અન્નવસ્ત્રનું દાન કે અજ્ઞાનીઓને વિદ્યાદિનું દાન આપવાનું માહામ્ય ગાવામાં આવ્યું છે તે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની દૃષ્ટિએ પણ ડહાપણ ભરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
છે. આજ કે
દાન આકષ્ટિએ પs
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૫
(૨) આપણી દાન–પ્રણાલી આજે વિકૃત અને અશાસ્ત્રીય બની ગઈ છે. હજારો અને લાખ સુસ્ત બાવાઓના અખાડાનું અસ્તિત્વ એ કાં તે અર્થશાસ્ત્રની વિનિમયદષ્ટિને અભાવ છે અને કાં તો અંધ આધ્યાત્મિક દૃષ્ટિને અતિરેક છે. હજારો મંદિરના પૂજારીઓ અને ધર્માચાર્યો વિલાસમાં જીવન ગાળે તથા ગાયોને લાડવા ખાવા મળે અને બીજી બાજુએ ગામડાની નિશાળને મહેતાછ ભૂખે મરતો હેય કિંવા છોકરાઓ અભણ રખડતા હેય, તે દાન-પ્રણાલીની વિકૃતિ જ છે. દેવની પૂજા કરનારા સંસારીઓને આશરા માટે ઓરડીમાં રહેવાનું ભાડું પણ ન મળતું હોય અને દેવમૂર્તિઓને માટે હજારે આરસનાં મંદિરે હોવા છતાં નવાં મંદિર બાંધવાં તે અપવ્યય માટે કરાતું દાન કે ત્યાગ છે. આપણા દેશમાં દાનનાં નાણું, મીલકતો તથા આવકને જેટલે અપમાર્ગો ઉ૫યોગ થાય છે, તેટલો યુરોપ– અમેરિકા જેવા દેશોમાં થતું નથી, કારણ કે દાન પાછળની આપણી આધ્યાત્મિક દષ્ટિ વિકૃત થઈ છે અને ભૌતિક-અર્થશાસ્ત્રીય દષ્ટિની આપણે પૂરી ગણના કરતા થયા નથી. છતાં કહેવાની જરૂર નથી કે આજે જે કાંઇક અર્થશાસ્ત્રીય દૃષ્ટિ આપણુ દાનમાં વિકાસ પામતી દેખાય છે તે માનવસ્વભાવના અભ્યાસ તથા નિરીક્ષણનું પરિણામ છે. મુસલમાનોએ દાનની મીલકત–વકફને માટે સરકારી કાયદો માંગી લઈને તેની આવકના સદુપયોગ માટે નિયંત્રણ માંગી ' લીધું, તે પણ દાનમાં ઉપયોગિતાવાદની દષ્ટિથી જ.
સમાજશરીરનું કેઈપણ અંગ અત્યંત દુર્બળ થઈ જાય અને બીજું અંગ અત્યંત પુષ્ટ થઈ જાય, ત્યારે તેની સમતોલતા જળવાતી નથી. દુર્બળ અંગ બંડ કરે અને પુષ્ટ અંગ ભયમાં આવી પડે એવી સ્થિતિ ટાળવાને માટે પુષ્ટ અંગ દુર્બળ અંગને દાનથી મદદગાર થાય
તો સમતલતા ચાલ્યા કરે. એવી સામાજિક દષ્ટિથી ગરીબો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
નિર્ધનને દાન આપવાની પ્રણાલી ઇષ્ટ અને ઉપયોગી હતી. આપણે ત્યાં એ જ રીતે દુર્બળોને દાન આપવાની પ્રણાલી વિકાસ પામી છે અને તે ચાલ્યા કરી છે.
દુર્ભય તા 8 ભાગ સ્થિત
લે છે સરકારની અને
જાળવવા માટે અને ભાગ
પરંતુ આપણે અવ્યવસ્થિત દાનપ્રણાલીને કારણે કરેડ રૂપિયાને દુર્વ્યય થાય છે. મહેનતુ ગરીબોને પેટપૂર અન્ન મળતું નથી અને સુસ્ત બાવાઓને લાડુ તથા દૂધપાક મળે છે ! સરકાર કરવેરે ખૂબ લે છે, પણ તેમાં નાનો ભાગ પ્રજાનું અજ્ઞાન ટાળવા કે આરોગ્ય જાળવવા માટે ખર્ચે છે; એટલે આપણે એછિક દાનની પ્રણાલી સુવ્યવસ્થિત થયા વિના સમાજશરીરના દુર્બળ-સબળ અંગે વચ્ચેનું અંતર વધતું જવાનું અને અશાન્તિ જન્મવાને સંભવ છે, કે જે અશાન્તિએ રશિયામાં સામ્યવાદ અને યુરોપના બીજા દેશમાં સમાજવાદને જન્મ આપ્યો છે. આજે રશિયામાં પેટ પૂરતું ખાવા માટે કોઇને ભીખ માંગવી પડતી નથી અને સૌને કાંઈને કાંઈ કામ કરવું જ પડે છે. આપણા દેશના બાવાઓના અખાડા જેવા સુસ્ત પાદરીઓને ફરજીયાત કામ કરીને રોટલો મેળવવો પડે છે. સમાજના દાન-ધર્મ ઉપર છવવાને તેમને અધિકાર ગયા છે, પરંતુ જેઓ અપંગ હોય તેમને કામ નહિ કરવા છતાં કાંઈ ભૂખે મરવું પડતું નથી; તેપણુ જે અંગ કે ઇન્દ્રિય દ્વારા એવા અપંગે કામ આપી શકે તે દ્વારા કામ લઈને તેમને પેટ પુરતું ખાવાનું તથા રહેવાનું આપવામાં આવે છે. આજે રશિયામાં ઉદરનિર્વાહ માટે અસંતોષનું નામ નિશાન નથી કે આપણા દેશના જેવા જીવનકલહ નથી. ત્યાં તો કાયદો એ છે કે કોઈ પણ એક વ્યક્તિ અપરિમિત પરિગ્રહ-ધનસંગ્રહ રાખી શકે નહિ અને જે કેઈની પાસે ધનસંગ્રહ હોય તો તે રાજ્યને ચરણે ધરવો પડે જે ધનને ઉપયોગ દેશની માનવ જનતાના હિતાર્થે જ થયા કરે.
પણુ બધા દેશોમાં રશિયાની પેઠે સામ્યવાદ પ્રસરી શકે તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
રાખી શકે નહિ. એક નથી નામ
Page #72
--------------------------------------------------------------------------
________________
અત્યારે સ્થિતિ નથી. છતાં તેવા દેશોએ પણ ગરીબ અને નિર્ધન વર્ગોને ભૂખ્યા-ઉઘાડા ન રહેવા દેવાને પ્રબંધ તે કરેલેજ છે. મૂડીદાર અને નફાખાઉએ બહુધા સાંકડા મનના હેય છે. પિતાના મેજશેખને માટે લાખ ખર્ચનારાઓ આધ્યાત્મિક દૃષ્ટિથી પિતાના પડોશીને માટે પાઈ પણ ખર્ચવાની ના પાડતા હોય છે અને જેઓ દાન કરે તેઓનું દાન જરૂરીઆતને સ્થાને ન પહોંચતાં બીનજરૂરીઆતમાં વેડફાઈ જાય તો સમાજમાં સમતોલતા ક્યાંથી જળવાય ? હિંદમાં પુષ્કળ દાન થાય છે પણ અનિષ્ટ સ્થળે વપરાવાથી સામાજિક સમતલતા જળવાતી નથી. ઈગ્લાંડે આવા કંજુસ ધનવાને પાસેથી ફરજીયાત દાન કરાવવાનો માર્ગ લીધો છે ! ફરજીયાત દાન એટલે કર. ત્યાં ધનવાનોની કમાણી ઉપર કર લેવાય છે અને તેને એક ભાગ ગરીબોના નિભાવ માટે વપરાય છે. હિંદમાં આવક વેરાને ઉપગ એ રીતે નથી થતો તે રાજતંત્રની ખામી કિંવા રાજનીતિકારની દૃષ્ટિની સંકુચિતતા છે. પરંતુ તેથી આગળ વધીને ઈગ્લાંડે તો મૃત્યુવેરે પણ નાંખે છે. મૃત્યુ પામેલા ધનવાનની મીલકતમાંથી ૨૫ થી ૪૦ ટકા જેટલી મીલકત રાજ્યમાં લેવાને ત્યાં કાયદે છે. આ રીતે થતી આવક ગરીબોના નિર્વાહ તથા તેમની કેળવણી વગેરે પાછળ વપરાય છે. આથી ધનની વહેચણમાં પણ કાંઈક સમતલતા આવે છે, અને એક માણસ હદ ઉપરાંત ધનસંગ્રહ કરી શકતો નથી. એક સ્થળે વધુ ધન એકઠું થાય તે બીજાઓ ગરીબ થાય અને ગરીબાઈથી અસંતોષ તથા અશાંતિ જન્મે, તે કારણથી સમાજવાદ અને સામ્યવાદના અનુકૂળ સિદ્ધાંતને ઉપયોગ કરીને નવા નવા કાયદાઓ કરવા તરફ યુરોપના દેશ દોરાયા છે. આ રીતે દાનની જગ્યા ઉત્તરોત્તર કરવેરાએ લીધી છે. એવી રીતે કરવેરા આપવાથી દાન થતું નથી કારણ કે તેથી મનુષ્ય સ્વેચ્છાથી ત્યાગ કરવાની પિતાની વૃત્તિને કેળવી શકતા નથી; હા, એવા કરવેરાથી સામાજીક
સમતોલતા જળવાય, પણ સ્વેચ્છાપૂર્વક દાન કરવાના સિદ્ધાતમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિગત સ્વતંત્રતા અને ઉચ્ચ ભાવ રહેલું છે તે કરવેરા આપવામાં રહેલો નથી. જે કાર્ય કરવેરા દ્વારા આજે યુરોપના દેશે બજાવે છે, તેવું જ કાર્ય હિંદમાં ઐચ્છિક દાન દ્વારા બજાવાયા એ દાનપ્રણાલીના ઉપદેશકેને હેતુ હતો. પરંતુ આપણે જોઇએ છીએ કે આજે એ હેતુ પૂરે થતો નથી.
દાન પાછળની આધ્યાત્મિક દૃષ્ટિના અતિરેકથી આપણે દેશ પીડાય છે, ત્યારે નરી સ્થૂળ દૃષ્ટિથી પાશ્ચાત્ય દેશો પીડાય છે, એ બેઉના એકીકરણને જ આપણે યત્ન કરવો જોઈએ છે. એટલે કે દાનપ્રભુલીને એવા ધોરણ પર મૂકવી જોઈએ કે જેથી ઉપયોગિતાવાદની દષ્ટિએજ પ્રત્યેક દાનને ઉપયોગ થાય. સ્વલ્પ હિત અને વિશેષ અહિત થાય તેવી રીતે દાનનો ઉપયોગ ન થવો જોઈએ. પૂર્વે બ્રાહ્મણે જનતાને કેળવતા, સંસ્કૃતિનું રક્ષણ કરતા, સમાજમાં નીતિને પ્રચાર કરતા, માટે તેમને જીવનનિર્વાહની ચિંતામાંથી મુક્ત કરવા મહાપાષએ દાન આપવાને પ્રબંધ કર્યો. આજે પણ કોઈ કઈ બ્રાહ્મણ દાનને માટે સુપાત્ર હશે, પણ તેથી આખી બ્રાહ્મણ જાતિને દાન ઉપર નિભાવવાનો કે તેમને સુસ્ત બનાવવાને બજે સ્વલ્પ હિત અને વિશેષ અહિતકારક હોઈ દાનને અપવ્યય લેખાય. સંક્ષેપમાં કહીએ તે દાનને વધારેમાં વધારે બદલે પ્રાણીસૃષ્ટિને તથા જનસમાજને મળે અને અર્થશાસ્ત્રીય ધોરણે પરસ્પર અદલા-બદલાના નિયમ મુજબ સૃષ્ટિ તથા સમાજને સમતોલપણે નિભાવ થાય તથા પ્રત્યેક આત્માને વિકાસની સીડી પર ચડવામાં અનુકૂળતા મળે એ પ્રકારે દાનની પ્રણાલીની નવેસરથી ઘટના કરવી જોઈએ. એ સિવાયનું દાન, ધન તથા શક્તિને નિરર્થક વ્યય કર્યા બરાબર છે.
પરતુ દાનની ધારાને સૂકવી નાંખનારાઓએ એક વાત સમજી લેવી જોઈએ. દાનમાં તેઓ પુણ્ય માનતા હોય કે ન માનતા હોય પણ દાન વિના સુષ્ટિને નિભાવ થઈ શકવાને નથી. અનેક ફૂલની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
કરવ મહાપા
માટે સુપાત્ર
તે સુસ્ત બનાવ
Page #74
--------------------------------------------------------------------------
________________
સહ
કળીઓને ચૂસી ચૂસીને માખી મધ એકઠું કરે છે; માખીનેા મધભ-ડાર એટલે અનેક ફૂલના જીવનસત્ત્વનું શોષણ; અને જીવવાના સો કોઇને અધિકાર છે; એટલે મધસગ્રહ કરનારી માખીઓએ જરૂરીયાત હોય તેવાં જીવજંતુઓને પાછું વહેંચી દેવુ જ જોઇએ અને જે ન વહેંચે તે તેની પર હલ્લા થાય, લૂંટ પડે કે તેને જાન ગુમાવવેા પડે. પણ મધમાખી ડાહી છે. એટલે તે કુદરતને આધીન રહીને વર્તે છે અને મનુષ્ય જ બુદ્ધિમાન હાવાથી કુદરતની સામે લડવા ઉભા થઈ જાય છે! તે અનેકને ચૂસીને પેાતાને પટારા અને પેટ એઉ ભરે છે અને ખીજાને પેટ ભરવાના પણ અધિકાર છે કે નહિ તેનો પરવા રાખતા નથી. તેણે તેવી પરવા રાખવી જોઇએ. તે માટે મહાપુરૂષોએ મધમાખીને દાખલે આપીને તેને દાન કરવાના એધ આપ્યા. એ ખેાધ તેણે કાંઇક વાળ્યા અને કાંઈક ન પાળ્યા. જ્યારે તે કેવળ કૃપણુ બન્યા ત્યારે રાજ્યે અને મહાજનરૂપી સમાજે તેની ઉપર વેરા નાંખ્યા, લાગા નાંખ્યા, કર ઉધરાવ્યા, અને એ રીતે ગરીબોનું અને લાચારેનુ જીવન રક્ષવાના પ્રબંધ સમાજે તથા રાજ્યે કર્યાં. પરન્તુ એ પ્રશ્નધ કરનારા રાજ્ય અને સમાજમાંએ વિકાર પેસે છે. સત્તાધારીઓ ગરીબો કરતાં ધનવાના, સત્તાવાળાઓ અને બુદ્ધિમાનાની સેહમાં વધુ તણાય છે. મોટાં મોટાં રાજ્યો પણ કેટલીક વાર ગરીમાને ભાગે ધનવાનાને વધુ ધનવાન બનાવવાના જ નિયમે અને કાયદાઓ કરે છે. આમ થવાથી કરવેરા કે લાગાના લાભ પણ ગરીમાને બરાબર મળતા નથી, ત્યારે કરી પાછે અસંતાષ જાગે છે અને રશિયાના જેવા સામ્યવાદ ધનવાનેાની સામે ડાળા છુરકાવતા આવી પહોંચે છે. આ બધુંય કેવળ કુદરતી છે. એમાં કાઈ ખંખાશ, કે તાકાનીઓનું તાકાન નથી; કેવળ ભૂખ્યાં પેટાનું પટારા ભરનારા સામે સ્વાભાવિક ખંડ છે. એ સામ્યવાદના ઉભરા અનેક દેશમાં એક યા બીજી રીતે, નાના યા માટા સ્વરૂ--- પુમાં ઊભરાયા છે; સત્તાએ હથીયારને જોરે તેવા ઉભરાને શમાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
દીધા છે, છતાં એ ઉભરા વધુ ને વધુ બળવાન થાય છે ત્યારે તેને શમાવી શકાતા નથી. આપણે ત્યાં ભૂખ્યા પેટના ગરીબ, ચેર, લુટારા કે ધાડપાડુ બને છે, તે નાના ઉભરા છે; રશિયામાં સામવાદીઓ બળવાન થઈ જવાથી રાજસત્તા પિતાના હાથમાં લે છે એ મેટે ઉભરે છે. નાના ઉભરાને આજે દાબી શકાશે; પરન્તુ જે તેને સંતોષી નહિ શકાય તે કાળક્રમે મેટે ઉભરે પણ જરૂર આવશે અને આપણું દેશની વિકૃત તથા વિસ્મૃત દાન–પ્રણાલી જ હિંદને રશિયા બનાવી મૂકવા માટે જવાબદાર લેખાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
દાનને પ્રવાહ વ્યાખ્યાતા–શ્રી, ગટલાલ ગે. ઘુ. આ વ્યાખ્યાનમાળાની યોજનામાં જનતરવર્ગને લાભ લેવા દેવાની જે વ્યવસ્થા રાખવામાં આવી છે તેથી ખાસ લાભ જેનેતર વ્યાખ્યાતાઓને થાય છે એવું મારું માનવું છે. જેનજનતા સમક્ષ તેમનાં પિતાનાં ભન્તવ્ય–જૈનધર્મ, સાહિત્ય અને સમાજ વ્યવસ્થા વિશેનાં, સ્પષ્ટપણે મૂકવાને એ વ્યાખ્યાતાઓને પ્રસંગ મળે છે. આ વર્ષે તે આ વ્યાખ્યાનનું પ્રમુખપદ જેન આચાર્યને આપવાની વ્યવસ્થા કરી જૈનજનતા ઉપર ખાસ ઉપકાર કર્યો છે એમ મારે ચોક્કસ માનવું છે. આ સમાજ કલ્યાણકારી જ્ઞાનસત્રની યેજનામાં યથાશક્તિ ભાગ લેવાની મને તક આપવા માટે આ વ્યાખ્યાનમાળાના વ્યવસ્થાપકેને હું બહુ આભારી છું.
આજને વિષય “લનને પ્રવાહ” એ રાખવામાં આવ્યો છે. દાન શબ્દનો ધાત્વતિ “આપવું” એટલો જ થાય છે. છતાં જ્યારે જ્યારે કાંઈ આપવામાં આવે છે ત્યારે તે દાન નથી ગણાતું. સેવાના બદલામાં, માલના બદલામાં કે બીજી કોઈ રીતે કોઈ પ્રકારના બદલામાં આપવાને દાન કહેવામાં આવતું નથી. આ ઉપરથી જણાય છે કે દાનને વિશિષ્ટ અર્થ છે. કોઈપણ બદલાની આશા વિના, કોઈને મદદ ખાતર આપવું તેને દાન કહેવામાં આવે છે. આ દષ્ટિએ જોતાં પણ સગાંસમ્બન્ધીને, ટાણે પ્રસંગે, જે આપવામાં આવે છે તે બદલાની આશા વગર અને ઘણી વખતે મદદ રૂપ હોવા છતાં દાન નથી ગણાતું, એ તે વ્યાવહારિક ફરજ ગણાય છે, એટલે તેને પણ દાન ન કહી શકાય. એટલે જેની સાધનસંપત્તિ ઓછી હેય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
જરૂરીઆત વધારે હોય તેને મદદ દાખલ જે આપવું તેનું નામ દાન એમ આપણે માન્યું છે. દાનની પાછળ વ્યાવહારિક ફરજની વૃત્તિ નહિ, બદલાની આશા નહિ, પરંતુ કાંઈક સહાનુભૂતિની, આધ્યાત્મિક સંતોષની અને ત્યાગની વૃત્તિ રહેલી છે.
આપણા દેશમાં પ્રાચીનકાળથી દાનને ધર્મના એક અંગ તરીકે ગણેલું છે. એજ દષ્ટિથી તીર્થનાં સ્થળોએ, ધર્મમંદિર, દેરાસરે વગેરે સંસ્થાઓ સાથે દાનને અવકાશ મળે, દાન આપવાનો પ્રસંગ મળે, પિતાના આત્માના પુણ્યાર્થે કરેલી ધાર્મિક ક્રિયાઓ સાથે દાન કરવાની પણ અનુકૂળતા મળે, એવી જનાની સંસ્થાઓ રાખવામાં આવેલી હોય છે. સદાવ્રતનું, ખાતું, ગોરક્ષા, સાધુસંતોના પિષણની સંસ્થા, પાઠશાળા, ધર્મશાળા વગેરેના નિભાવની યેજના આવી ધર્મસંસ્થાઓ સાથે સાથે જ જવામાં આવેલી હોય છે. મંદિરમાં મૂર્તિ સમક્ષ જે ધરાવવામાં આવે છે તે દાન નથી ગણાતું. આ યોજનામાં પણ ઉપર બતાવેલ હેતુ ધ્યાનમાં રાખેલો જણાય છે.
પરતુ, આ બધી જવા છતાં દાનને હેતુ, શુદ્ધ સાત્વિક આધ્યાત્મિક હેતુ, આજ ઘણે મોટે ભાગે નષ્ટ થયેલે જણાય છે. ધર્મસંસ્થાઓ સાથે યોજેલી ઉપર જણાવેલી દાન માટેની સંસ્થાઓને ગેરવહિવટ થાય છે, દુરુપયોગ થાય છે, આલસ્ય અને દુરાચારને પિષક બને છે, તેની પાછળ જાહેરાત અને કીતિને લોભ હોય છે, આગળ ઉપર લાભ થવાની સ્વાર્થી ઈચ્છા હોય છે વગેરે અનેક રીતે કલુષિત માનસ આજની દાનની પ્રવૃત્તિમાં જોવામાં આવે છે.
વ્યક્તિગત દાનની અને દાનની સંસ્થાઓની સમાજમાં આવશ્યક્તા જ્યાં સુધી સમાજની આપણું હાલની ચાલુ ધ્યવસ્થા રહે ત્યાં સુધી જ જરૂરની છે એ સહજ સમજાય તેવું છે. સમાજવાદીએને અગર સામ્યવાદીઓને મત જ્યારે અને જ્યાં સંપૂર્ણપણે પ્રવર્તશે ત્યારે અશક્ત, વૃદ્ધ, બાળકો, રોગી, સન્યાસી વગેરે અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
૩
પ્રકારના સ્ત્રી પુરુષો જેમને હાલ દાનની જરૂર પડે છે તે સની સંભાળ અને વ્યવસ્થા રાષ્ટ્ર અથવા સંઘ તરફથી થશે, સામાજિક સ સંસ્થાના વહીવટના મેજે રાષ્ટ્રના રહેશે અને તે માટે જે પ્રમાણે હાલ કર લેવાય તેમ કર વસુલ થશે; અગર ખાનગી મીલ્કત જેવું જ નહિ હૈાય તા સમસ્ત જનતાની સામાન્ય માલકીની મીલ્કતમાંથી એની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે વ્યક્તિગત દાનને અવકાશ જ રહેવાને નહિ. આ સ્થિતિ અત્યંત ક્રૂર ભલે હાય પણ છેક અસંભવિત નથી. ખીજા દેશામાં જેના ભણકારા વાગી રહ્યા છે તે સ્થિતિ આપણા દેશમાં પણ માડી વહેલી જરૂર આવવાની જ. પરન્તુ આ સ્થિતિમાં દાનની ભાવનાની પાછળ રહેલો ઉદાત્ત અને સાત્ત્વિક મનેાવૃત્તિ—ત્યાગની વૃત્તિ-તા સમૂળગેા અવકાશ રહેશે નહિ અને એટલે જ એ સ્થિતિમાં દાન આધ્યાત્મિક ઉન્નતિનું સાધન ગણુાશે નહિ.
દાનના પ્રવાહ આપણા દેશમાં પ્રાચીન કાળથી સતત વહેતા રહેલા છે એ સત્ય હકીકત હાવા છતાં એ પ્રવાહની દીક્ષા યેાગ્ય માગે વાળવાની અત્યારે ખાસ અગત્ય છે. જે દાનથી દાતાને અહંભાવ ન પોષાય અને દાન પ્રાપ્ત કરનારનું સ્વમાન ખંડિત ન ચાય એ દાન ખરેખરૂં ચેાગ્ય દાન ગણાય. એટલે દાનની એવી વ્યવસ્થા હાવી જોઈએ કે આપનારની જાણ લેનારને ન થાય અને લેનારની જાણ આપનારને ન થાય. વળી એ દાનને પરિણામે દાન લેનાર સ્વાલંબી બની પેાતાના ગુજરાનના ભાર પાતે જાતેજ વહન કરવા શક્તિમાન થાય એવી વ્યવસ્થા હોવી જોઈએ.
વિદ્યાદાન અને હુન્નર ઉદ્યોગ શીખવવાની સગવડ માટેનું દાન એ આ પ્રકારનું દાન છે. આપણા પ્રાન્તમાં દાન કરનારમાં સૌથી આગેવાન પારસી કામ છે. લાખા અને કરોડાનાં તેમનાં દાન છે અને તેનાથી લાખા અને કરેાડા દીન અનાથ, ગરીબ, માંદા, અક્ષત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
પુરૂષો અને બાળકોને લાભ મળે છે. એ કામની દાનની એક મોટી સંસ્થા મુંબાઈમાં ટાટા ઈન્ડસ્ટ્રીયલ હેમ છે. આ સંસ્થામાં સેંકડો પારસી ગરીબ બહેનને રાંધવાને, સીવવા ભરવાને, કપડાં ધોવાને, રંગવાન, છાપવાને વગેરે કેટલાક હુન્નર શીખવાય છે અને દરેકને આજીવિકાનું સાધન પુરું પાડવામાં આવે છે.
પારસીથી બીજે જ નંબરે દાન આપવામાં આગેવાન જેન કામ છે. પણ તેમનાં દાન યોગ્ય માર્ગે વળેલાં નથી. દેરાં અને અપાસરા, સંધ અને યાત્રાઓની આ જમાનામાં વિશેષ જરૂર નથી અને જરૂર હોય તો પણ એ સંસ્થાઓ જૈન કેમને જોઈએ તે કરતાં વધારે છે. એ અત્યારે બીન જરૂરી સંસ્થાના નિભાવ અને નવી એવી સંસ્થાઓના સ્થાપન પાછળ લાખ રૂપીઆ ખર્ચવાને બદલે જેન કેમનાં બાળકો અને બાળકીઓને ઉંચી કેળવણી, છાત્રાલય, હુન્નર ઉદ્યોગ શિક્ષણસંસ્થા, ધંધાના અખતરા, પરદેશમાં ધંધા હુન્નર શીખવાની સગવડ, વિધવા સ્ત્રીઓને સ્વાવલંબી ઉદ્યોગ શીખવવાની વ્યવસ્થા વગેરે અતિ ઉપયોગી કાર્યમાં એ પૈસાનો ઉપયોગ કરવામાં આવે તે એ યોગ્ય પ્રકારનું દાન ગણશે.
આવા કોઈ ગ્ય પ્રવાહમાં દાનને વાળવાને આપ વિચાર કરશે તે માટે આજેને શ્રમ હું સાર્થક થયો ગણીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
: ૮:
તપશ્ચર્યા પ્રવચનકાર–મહારાજશ્રી નાનચંદજી સ્વામી આત્મબંધુઓ અને માતાઓ!
આજે તમને તપશ્ચર્યાની વાસ્તવિકતા સમજાવવા પ્રયાસ કરીશ. વિશ્વના મહાન ઉપકારાર્થે ભગવાન મહાવીરે તપશ્ચર્યાને પોતાના અનુભવથી બહુ સુંદર રીતે વર્ણવી છે અને આત્મશુદ્ધિ માટે તે અતિ આવશ્યક છે એમ સમજાવ્યું છે. જૈનશાસનમાં પ્રવર્તી રહેલી તપશ્ચર્યા અનેક પ્રકારની છે. તેના મુખ્ય બે ભેદ છે. બાહ્ય અને આત્યંતર. બાહ્યતપશ્ચર્યાના છ પ્રકાર છે અને આવ્યંતર-આંતરિક તપશ્ચર્યાના પણ છ પ્રકાર છે. આ બારે જાતની તપશ્ચર્યા એ શુદ્ધ કરેલી રસાયણ છે. જેમ આજના વૈજ્ઞાનિક જમાનાએ બાયકેમિસ્ટ દવાઓની શોધ કરી, બાર જાતના ક્ષારથી તમામ દર્દો નાબૂદ કરવાની હિંમત કરી છે, તેનાથી અનંત ગુણ ખાતરીવાળી–જ્ઞાની પુરુષોએ અનુભવથી સિદ્ધ કરેલી આ પણ બાર જાતની રસાયણ છે. આ બારે તપશ્ચર્યાના નામ નીચે મુજબ છે.
બાહ્યત૫–અનશન, ઊદરી, રસપરિત્યાગ, વૃત્તિસંક્ષેપ, ઇકિયપ્રતિસલીનતા અને કાયકલેશ.
આંતરિક્તપ-પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ
આજે આ બારે જાતની તપશ્ચર્યા ઉપર હું થોડું થોડું વિવેચન કરી જઈશ. પરંતુ ખરું જોતાં તે તે દરેક ભેદ ઉપર અલગ અલગ વ્યાખ્યાન આપ્યા હોય તેમજ તેના મહત્ત્વનું ખરું રહસ્ય સમજાવી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
બાહ્ય તપશ્ચર્યા ખાસ કરી બાહ્યશુદ્ધિ માટે યોજેલ છે અને આંતરિક તપશ્ચર્યા આંતરિક શુદ્ધિના માટે છે; તથાપિ બન્નેને પારસ્પરિક ગાઢ સંબંધ છે. આંતરિક અને બાહ્ય બને શુદ્ધિઓમાં પરસ્પર બન્નેને ફાળો છે. કેણે કઇ તપશ્ચર્યા કરવી? કેવા પ્રકારે કરવી ? ક્યા અનુપાન સહિત કરવી ? તેમાં ગુરુગમની અપેક્ષા રહે છે. એટલાજ માટે પ્રભુએ “આપના પ્રશ્નો) કહેલ છે. મતલબ કે સદ્દગુરુની આજ્ઞા લઈને તેમની અનુમતિ મુજબ આચરવું તેમાંજ ધર્મ, તેમાં જ કાર્યની સિદ્ધિ થાય છે.
ઉપવાસ-બાહ્ય તપના છ પ્રકારમાં પ્રથમ અનશન આવે છે. અનશન એટલે આહારને ત્યાગ–ઉપવાસ. ઘણા લોકો ઉપવાસ કરી માત્ર ભૂખ્યા રહે છે અને તેમ કરવાથી જ તે તેમની પૂર્ણતા માને છે અને ઉપવાસને કાળ સંસારની અનેક સારી નરસી પ્રવૃત્તિઓમાં વિતાવી દે છે. ભૂખ્યા રહેવાથી જ પાપને ક્ષય થઈ જાય એ વસ્તુ તર્ક સિદ્ધ નથી તેમ શક્ય પણ નથી એ વિચારવાનને સહજ સમજાય તેવું છે. ઉપવાસ એક કે અધિક કરનારે આ તપશ્ચર્યા શાને અર્થે છે તેને વિચાર કરવો ઘટે અને જે અર્થની સિદ્ધિ માટે તપ આદર્યો હોય તે અર્થ તરફ લક્ષ રાખી તે સાધવું જોઈએ. આ તપ શારીરિક શુદ્ધિ સાથે માનસિક શુદ્ધિમાં પણ ઉપયોગી નીવડે છે અને તેથી તે તપના સમય દરમિયાન કોઈ પાપકાર્યમાં જોડાવું ન જોઈએ.
આજે ઉપવાસની શકયતા અસહ્ય થઈ પડી છે. આખા વર્ષમાં પણ એકાદ બે ઉપવાસ કરવા પડે તે નથી પરવડતું. તેનું કારણ એ છે કે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવે કહે કે કુટેવને લીધે કહે, પણ મનુષ્ય માત્ર ચાહ, બીડી, અને એવી અનેકાનેક હાજતાથી પરવશ થઈ ગયું છે, તેનું મન એટલું બધું ઢીલું અને નિર્બળ થઈ ગયું છે કે ઉપવાસની કલ્પનાથીજ તે મૂઝાઈ પડે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે શરીરમાઇ રજુ ઘર્મ સાધનમ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૭
શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે. આરેાગ્યની દૃષ્ટિએ પણ ઉપવાસની અતિ અતિ આવશ્યક્તા છે. ઉપવાસથી આંતરડામાં ભરાયેલા મળ સાફ થઇ જાય છે. તે મળ જો તેમને તેમ પડયા રહે સાક્ કરવામાં ન આવે તા–તે સડી જઇને તેમાંથી ઝેરી ગૅસ ઉત્પન્ન થાય છે અને તે લેાહીમાં ભળવાથી અનેક રાગા ઉત્પન્ન કરે છે. એક ‘ આયલર’ જેવા યંત્રને અંધરાખીને સાફ ન કરીએ તે
વખતે
પણ જો આખી
અમુક અમુક ‘ફેકટરી '
કામ
પણ તેના જેવુંજ
કરતી
એક
અંધ પડી જાય. શરીર યંત્ર છે કે જે વગર ઈજનેરે અહારાત સતત ચાલ્યા કરે છે. તેનાં આરેાગ્ય માટે આંતરડામાં ભરાઈ રહેતા કચરા—બગાડ આપણે કાઢવા જ જોએ, અને તે માટે સૌથી સારા અને કુદરતી ઉપાય એક માત્ર ઉપવાસ છે. પરંતુ લેાકેા આજે એ વસ્તુ છેકજ ભૂલી ગયા છે અને એવા સહેજ ઉપચારને છેડીને દરરાજ દવાના વિચિત્ર અને કૃત્રિમ ‘ડ।। ’ પીને શરીર સ્વાસ્થ્ય રાખવાના ખાટા પ્રયત્ન કર્યાં કરે છે. પરિણામ એ આવે છે કે એવી દવાથી એક રાગ કાઢવા જતાં ખીજા અનેક નવા રાગી ઘર કરી ખેસે છે. અને મનુષ્યનું વાસ્તવિક ચૈતન્ય હાસ પામતું જાય છે.
ઉપવાસ કરવાથી હાજરીમાં તથા આંતરડામાં પડી રહેલા કચરા સાફ થાય છે. હાજરી સશક્ત થાય છે. નવું જોમ આવે છે. સ્મ્રુતિ પ્રગટે છે અને કામ કરવાની નવીન શક્તિ જાગૃત થાય છે. ઉપવાસ દરમિયાન ખાવાપીવાની ઉપાધિમાંથી મુક્ત થવાય છે અને તેથી ધ્યાન ધરવામાં કે પ્રભુભજનમાં ચિત્ત લગાડવું સુલભ થઇ પડે છે. અને એ રીતે ચિત્તવિશુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા માટે ક્ષેત્રવિશુદ્ધિ થવાથી ક્રમ કે માયાના બંધના શિથિલ થાય છે. ઈ દ્રિયાના નિગ્રહ થવાથી વિકારી ભાવનાઓ નષ્ટ થાય છે અને મન પર પણ કાબૂ આવી જાય છે. સારાંશ કે હૃદયશુદ્ધિનું એ સર્વોત્તમ સાધન બની જાય એ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉપવાસથી કાયિક, માનસિક (મૌન રાખવાથી) અને વાચિક એમ ત્રણે પ્રકારના લાભ મળે છે. ઉપવાસ ટેવ પડી ગયા પછી આકરે પડતું નથી. તેથી સૌ કોઈએ તેવી ટેવ પાડવા પ્રયત્ન કરવો એ શારીરિક અને માનસિક એમ બન્ને દૃષ્ટિએ ઉપયોગી છે.
ઉદરી–બાતપમાં બીજું સ્થાન ઊણદરીને અપાયું છે. ઊણોદરી એટલે ઓછું ખાવું-થોડું ભૂખ્યા રહેવું. ઊભરી તપશ્ચર્યા ઉપરથી તે સહેલી દેખાય છે પરંતુ આપણી આગળ અનેક પદાર્થો પડેલા હોવા છતાં ઓછો ઉપયોગ કરવો એ કંઈ સહેલી વાત નથી. ઘણું લેકે ભૂખ્યા રહી શકે છે; પણ ઉદરી કરી શકતા નથી. તમને
આ વાત નવાઈ ભરી લાગશે. પણ તે આચરવાથી તમે તે વાતને કબૂલ કરશે કે જે માણસને લક્ષપૂર્વક એાછું જમવાની આદત નથી તે ઊણોદરી નથી કરી શકતો. તેમાં પણ જ્યારે મિષ્ટાન્ન જેવા પચવામાં ભારે પદાર્થને વેગ હોય કે જેમાં દરીની જરૂર છે ત્યારે તે ઊણદરીના બદલે અધિકેદારીજ કરે અર્થત ઉદર ઠઠસ ભરે. એટલે જ કહેવાનું કે આ જાતને કાબૂ મેળવે એ અનશન કરતાં પણ ઘણું વખત વધી જાય છે. કારણ કે અહિં તે વૃત્તિને પ્રશ્ન છે. ન ભેગવવામાં તે મન ટેવાઈ જાય છે કે આજે નથીજ જમવું; પણ જમવા બેઠા પછી થોડુંજ વાપરી ઊઠી જવું એ સંયમ સામાન્ય માણસને તે દુઃશક્ય જ થઈ પડે છે.
ડું ખાવાથી ખાધેલા પદાર્થને હેજરી ખૂબ લેવી તેમાંથી પરિપૂર્ણ સત્વ ખેંચી લે છે અને ખોરાક સહેલાઈથી પાચન થઈ જાય છે. વધુ ખેરાક જવાથી હોજરી પાચન ક્રિયા કરી શકતી નથી એટલે
રાકને એવાને એવા રૂપમાં હડસેલી મૂકે છે. પાચન થઈ શકતું નથી, એટલે અજીર્ણ થવાથી શરીર બગડે છે. કેટલાક મનુષ્ય એમ માને છે કે થોડું ખાવાથી ભૂખ રહે છે. તે માન્યતામાં જરા પણ વજુદ નથી. માત્ર ટેવને લઈને આપણું
મનમાં તેમ લાગે છે ખરું પણ તે વાસ્તવિક નથી. પ્રયાગ તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
તમે સહેજ ઓછું ખાઈ પાણી પી લેશે તે તમે ભૂખ્યા છે એવું સહેજ પણ નહિ જણાય. આજે આપણને વધુ ખાવાની ટેવ પડી ગઈ હોવાથીજ એવી ભ્રમણ થાય છે. પણ ઓછું ખાવાની ટેવ પાડવાથી તેવી કુટેવ સહેજે વિરમી જાય છે. એાછું ખાવાથી શરીર તદન નીરોગી રહે છે અને લેશમાત્ર પ્રમાદ થતો નથી. આવી રીતે કમપૂર્વક શરીરશુદ્ધિ, મનશુદ્ધિ અને આત્મશુદ્ધિ થાય છે.
રસપરિત્યાગ–બાહ્ય તપશ્ચર્યામાં ત્રીજું સ્થાન રસપરિત્યાગનું છે. રસેને પરિત્યાગ કરવો એ ખૂબ કઠણ વસ્તુ છે. જો કે રસે તે પદાર્થ માત્રમાં હોય છે. છતાં પણ આપણે માટે જાણે તેટલા પૂરતા ન થતા હોય તેમ ખાટું, ખારું, મસાલાદાર, ગળ્યું એવા એવા રસેતેજક પદાર્થો ખાવાની એટલી બધી ટેવ પડી ગઈ હોય છે કે એવા રસાળ ભેજને સિવાય આપણને ચાલતું નથી, તીખા તમતમતા અથાણ, કચુંબર વગેરે તે જોઈએ તે જોઈએ. વાસ્તવિક રીતે તો આવા કૃત્રિમ રસો પેદા કરી આપણે પદાર્થના પ્રાકૃતિક સ્વાદથી બિલકુલ વંચિત રહીએ છીએ. જે આપણે ખાદ્ય પદાર્થને બરાબર ચાવીએ તો ગમે તેવો લુખે પદાર્થ પણ સુધા સમી મીઠાસ આપશે. કુદરતી રીતે મોઢામાં એ અમીરસ રહેલો છે કે જે પદાર્થની સાથે ભળી જઈ સર્વોત્તમ સ્વાદ આપે છે. પરંતુ આપણને ખોરાક ચાવીને ખાવાની લેશ માત્ર દરકાર હોતી નથી, એટલે પદાર્થને કુદરતી રસ આપણે નથી મેળવી શકતા અને પરિણામે બહારની વિવિધ પ્રકારની વાનીઓ ખાવાના શેખે ચડી ગયા છીએ.
કેટલાક માણસો સત્યાગના નિયમે કે ગત લે છે. પણ તેમાંના ઘણાખરા હદયથી કે મનથી પદાર્થ પરની આસક્તિને છોડી શકતા નથી. એટલે એ વસ્તુઓ જોતાંજ તેના સ્વાદ પર મનની વૃત્તિ લેભાય છે અને પરિણામે કાંતે તે પ્રતિકાથી પતિત થાય છે
અથવા એ વ્રત પૂર્ણ થયું કે લાગલાજ પ્રથમ કરતાં પૂર્ણ રસથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
તે વસ્તુઓને ભેગવવા લાગે છે. આ કંઈ સમજપૂર્વક રસને પરિત્યાગ ન કહેવાય. એથી ઊલટું રસના અપરિત્યાગથી ભેગ વધે છે અનેભાગના પરિણામે રોગ ઉત્પન્ન થાય છે. આવી રીતે આપણે પોતેજ રાગોને નિમંત્રણ કર્યો જઈએ છીએ અને આપત્તિ આવે ત્યારે કર્મોને વાંક કાઢીએ છીએ. એ કેવી કરુણાભરી મૂર્ખતા !
ઘણી ગર્ભવતી સ્ત્રીઓ ખાટા, ખારા, તીખાં ખાણાઓ. લઈને શરીરને એવું તે રાગીઝ બનાવી મૂકે છે કે તેનું માથું પરિણામ પ્રસવકાળે પોતે ભગવે છે અને તેની સંતતિને પણ એ વાર આપી વ્યાધિગ્રસ્ત બનાવી મૂકે છે. ગડગુમડ, ગરમી, ઉધરસ, ઉટાંટીઓ જેવા દર્દીથી પીડાય છે. મનુષ્યને આવી અજ્ઞાનતાઓનું ભૂલ કરતી વખતે લેશમાત્ર ભાન હેતું નથી. જીભને વશ થઈ લેકે રોગમાં સબડતા રહે છે. બીજી તરફથી તેવા ભોજનની પાછળ અને રોગ થયા પછી દવાની પાછળ અનેક પ્રકારનો ખર્ચ વધી જાય છે અને તે ખર્ચ પૂરું કરવા માટે અનેક પ્રકારનાં કાવાદાવા કરવા પડે છે. આ પ્રમાણે ભૂલને પહોંચી વળવા અનેક ભૂલની પરંપરા વધારતે મનુષ્ય પતનના ખાડામાં પડી જાય છે. એક અનુભવીએ કહ્યું છે કે –
જે વિષયથી રસ, તે પાંચે ઈદ્રિય થાયે વશ” રસપરિત્યાગ કરવાથી બધી ઈદિ સહજરીતે કાબૂમાં આવે છે અને બ્રહ્મચર્ય જેવું કઠિન વ્રત પણ પાળી શકાય છે. પરંતુ રસને ત્યાગ–રસની આસક્તિને ત્યાગ– જોઈએ. એક વખત આસક્તિ છૂટી જાય તે ગમે તેવું સ્વાદિષ્ટ ભજન હેવા છતાં મેહામાત્ર તે ચલિત થતો નથી.
આ તપશ્ચર્યા જેટલી શારીરિક દૃષ્ટિએ ઉપયોગી છે તેટલી જ માનસિક દષ્ટિએ પણ છે, કારણ કે આ રસને નાદ (ચસકે) કમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
થવાથી આપણે આત્મિક શ્રેય માટે વિચાર કે ચિંતન કરવાની શક્તિ કેળવી શકીએ છીએ. કોઈપણુ તપશ્ચર્યાથી દેહદમન સાથે સાથે આપણી ભાવનાઓને પણ ઉચ્ચ આપણે સ્થિતિએ પહોંચાડે તેવી રીતે વિકસાવવી જોઈએ.
વૃત્તિ સંક્ષેપ-બાહ્ય તપમાં વૃત્તિ સંક્ષેપનું ચોથું સ્થાન છે. વૃત્તિસંક્ષેપ એટલે જેમ બને તેમ જીવનની જરૂરિયાત ઘટાડવી. વૃત્તિને કાબૂમાં રાખી બિન જરૂરી વસ્તુનો ઉપભોગ બંધ કરે અર્થાત જરૂરી વસ્તુનો પિતા માટે ઉપયોગ કરી વધારાની વસ્તુને પરહિત માટે ઉપયોગ કરે જોઈએ. આ કાળમાં આ વ્રતની ખાસ આવશ્યકતા છે. આપણું મોજશોખ અને પરચુરણ ખર્ચ એટલા તો વધી પડયા છે કે શક્તિ ન હોવા છતાં આબરૂની ખાતર લેકે ગજા ઉપરાંત બોજો રાખે છે. પરિણામે વિપત્તિઓ આવી પડે છે અને કુટુંબ સમાજ અને દેશ કંગાલ બનતો જાય છે.
દેશમાં અત્યારે જાપાનની મેહક અને વિવિધ પ્રકારની એટલી સરતી ચીજો આવે છે કે તે ખરીદવા મનુષ્ય લલચાય છે અને તેની પાછળ લાખો રૂપિયાને ધુમાડો કરી નાખે છે. જાપાન વગેરે વિદેશના લેકે આપણી હાજતોને ખૂબ અભ્યાસ કરે છે અને હમેશાં નવી નવી “ફેન્સી ડીઝાઈને” કાઢે છે, અને ભરમાવે છે. અનેક સ્ત્રીઓ પુષ્કળ કપડાં હોવા છતાં આવું નવું નવું જોઈ નવીન વચ્ચે ખડકયેજ જાય છે. ગરીબ પણું શ્રીમતિના ચાળે ચડી ખોટા ખર્ચ વધારી મૂકે છે અને બેકારીના બેજાથી પાયમાલ થઈ જાય છે.
ગાંધીજી આજ વસ્તુને સુંદર રીતે સમજાવી રહ્યાં છે. આ તપનું જ ઉચ્ચ પ્રકારે સેવન કરી તેમણે આખી સંસ્કૃતિ ફેરવી નાખી છે. માત્ર સાદામાં સાદા ખેરાક અને એક કે બે વસ્ત્રથી ચલાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
શકાય તેવું જીવન બનાવી લોકોને ઉપદેશી રહ્યા છે; છતાં ભારતવાસીઓ હજી તેનું મહત્વ સમજી શક્યા નથી. એ કમનશીબની વાત છે. વિલાસનું દુષ્પરિણામ
એક વખત એક મહારાજાએ ભારે ખર્ચે તૈયાર કરાવેલ સુંદર સ્ત્રીંગવાળો નવીન ઢબને પલંગ વસાવ્યો હતો. તે પર મુલાયમ બિછાનું પાથરેલું હતું. પોતાના ઓરડામાં મુકાવી તેણે ધારેલું કે હું આજે રાત્રે આ પલંગ પર સૂઈ આનંદ માણીશ. પરંતુ તેજ દિવસે બપોરના એક દાસી તે એારડાને સાફસૂફ કરવા આવી અને આ મખમલ બિછાવેલ નવીન પલંગ જોઈ જરા આકર્ષણ થયું. આજુબાજુમાં કઈ નથી તેવી ખાતરી કરી જરા આડા પડવાનું મન થઈ ગયું; એટલે બે ચાર મિનિટ તે લહાવો લેવા સૂતી. સૂતા વારજ તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
તેટલામાં રાજાજી ત્યાં અકસ્માત આવી પહોંચ્યા અને આ દશ્ય જોતાંજ વિસ્મિત થઈ ગયા. તેને ખૂબ ગુસ્સો આવ્યો અને કહ્યું રંડા ! કમજાત ! મારા પલંગ પર ! કાપેલા મહારાજાએ તુરતજ ચાબુક હાથમાં લઈ લાગલાજ બે ત્રણ ફટકા લગાવી દીધા. પહેલા જ ફટકે દાસી ઝબકી ઊઠી અને જોયું તે મહારાજા પિતજ હતા. બાજી બગડી ગઈ તેમ જાણું તે વિચારમાં પડી ગઈ, પરંતુ તે ખૂબ ચાલાક ચતુર હતી; એટલે હસવા મંડી અને હજી પણ વધારે મારવા વીનવ્યું.
આ જોઈ રાજાજીને કેપ કંઈક નરમ પડશો ને વિચારમાં પડ્યા કે આનું શું કારણ! આતુર રાજાએ દાસીને પૂછયું કે આવા વખતે તમે હસવું કેમ આવે છે ? તેમ તેમ તે વધારે હસવા લાગી. આથી રાજાની ઈતેજારી વધી પડી અને ફરી ફરી પૂછવા લાગ્યા. દાસીએ ઠાવકે મેંઢે કહ્યું કે ગરીબ પરવર ! તેનું કારણ આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૩
સાંભળી નહિ શકે. મને માફ કરે. રાજાએ ગુને માફ કરવા ખાતરી આપી ત્યારે ખૂબ આનાકાની પછી દાસી કહેવા લાગી.
મહારાજ! મને એમ થયું કે હું તે ફક્ત પાંચ જ મિનિટ સૂતી તેના બદલામાં ચમચમાટ કરતા બે ફટકો પડ્યા તે આ પલંગપર આખી જીંદગી સુધી સુનારનું શું થશે! દીનદયાળ ! હું તો આટલેથીજ બચી ગઈ. ”
મહારાજા વિચક્ષણ હતા. દાસીના આ શબ્દોએ તેને ખૂબ અસર કરી. તેને લાગ્યું કે વિલાસ ભેગવનારની સ્થિતિ ભયંકર થાય છે, એમ સમજીને ત્યારથી જ તેણે વિલાસનો ત્યાગ કર્યો.
આ દષ્ટાંતને સાર એ છે કે મોજશોખ અને વિલાસના સાધને મનુષ્યને પરવશ કરી મૂકે છે. ગફલતમાં–પ્રમાદમાં–અમૂલ્ય સાધન શક્તિને વેડફી નાંખી મનુષ્ય પાયમાલ થાય છે. આજેજ જે વૃત્તિસંક્ષેપનું વ્રત અંગીકાર કરો એટલે કે જરૂરિયાત ઘટાડે– બિનજરૂરી વસ્તુઓ ન લે; તો તમારા ખર્ચ અરધા થઈ જાય, પરંતુ તમે ક્યાં કરી શકે તેમ છે ? તમારા ઘરમાં પણ તમારું ક્યાં ચાલે છે? કેટલાક એમ માને છે કે એમાં તે શું? એ બધી વસ્તુઓ સસ્તી મળે છે માટે વાપરીએ છીએ. જરૂરિયાત વગરની વસ્તુઓ વાપરવી તે મહાપાપ છે. દારૂ ન પીનારને કેાઈ મફત આપે છે તે પીએ નહિ, કારણ કે તે ઉપયોગી વસ્તુ નથી. આજથી નિયમ કરે કે બિનજરૂરી કે માજશેખની એક પણ વસ્તુ નહિ ખરીદીએ અને આજથી જરૂરિયાતને પણ ઓછી કરીશું તો તે તમારા બચાવેલ ધનમાંથી ઘણે પરમાર્થ કરી શકશે. તમને આજે જે અશક્ય લાગે છે તે શક્ય થઈ જશે. અને તમે સાચા ધર્મિક થઈ જઈ સહજભાવે રાષ્ટ્રની સેવા કરી શકશે. તમે જે સાદા રાખશે તે ઘરના બધા માણસે સારા થશે અને નકામી વેડફી
જતી શક્તિનો સંચય થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૭
કાયલેશ—બાહ્ય તપમાં પાંચમું સ્થાન કાયકલેશનું છે. કાયકલેશ એટલે કાયાને કષ્ટ વેઠી કસવી–દેહદમન કરવું અને શરીરપર કાબૂ મેળવવે. કવેઠીને પણ શરીરને સયમી બનાવવું તે જાતના શારીરિક સચમને પાઠ આજે માણસે। તદ્દન વિસરી ગયા છે. માત્ર ઉપરની ટાપટીપ કરવાનાજ વા વાયેા છે. વ્યાયામ કે આસને દ્વારા શરીરને સુદૃઢ અને . કહ્યાગરું કે વીવાન બનાવવાને બદલે કૃત્રિમ ઉપાયેાનું સેવન કરે છે. બહેનેાના લગભગ બધાં દર્દી આ તપશ્ચર્યાં વિના જ થાય છે. તેમ કહેવું અસ્થાને નથી, શરીર પરના અસયમથી શરીર સ્વચ્છંદી અને જોઈએ ત્યારે કામ ન આપનાર આળસુ ખની જાય છે, શરીર . ખગડે છે. રાગા ધર કરે છે. શહેરમાં તે દળવું, પાણી ભરવું વગેરે ગૃદ્ઘક્રિયાએ પણ સાવ બંધ થઈ છે. કસરત મળે એવા કાર્યો તે ભાગ્યેજ કરતી હાય છે. પરિણામે ગર્ભાશયનાં દર્દો થાય છે અને દુળ અને અશક્ત પ્રજા ઉત્પન્ન થાય છે. નરવીર પ્રતાપ,. શિવાજી અને ભામાશા જેવા ભડવીરા જે ભારતની સ્ત્રીની કૂખે પાકેલા તેવી આજે વીર માતા ક્યાં છે ? આજની પ્રજા નિષ્ફળ, કંગાલ, અને તાકાતહીન છે તેનું મેઢુ કારણ પણુ . તે જ છે. નિળ પ્રજા ઉત્પન્ન કરવી એ ધાર પાપ છે.
શરીરને વિવિધ પ્રકારે તાલીમ આપવાથી—કાર્યક્ષમ બનાવવાથીજ પ્રભુ ભજનમાં દૃઢ આસને બેસી શકાય છે, શરીર ધાર્યું કામ આપે છે, શારીરિક કસરતથી શરીર તંદુરસ્ત રહે છે. મોટી ઉંમરે પણ શક્તિ અને સામર્થ્ય જળવાઈ રહે છે અને તેવી પ્રા રાષ્ટ્રનું અને જગતનું હિત સાધી શકે છે. યથા ધમ પણ પાળી શકે છે અને સેવા પણ કરી શકે છે.
ઇંદ્રિય પ્રતિ સ`લીનતા—ખાવ તપમાં છઠ્ઠું સ્થાન. ઇંદ્રિય પ્રતિસ’લીનતા ભાગવે છે. આ તપશ્ચર્યામાં પાંચે ઇન્દ્રિયાના અને મનના સયમ કરવાના છે. ઇન્દ્રિય પ્રતિસ’લોનના એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
'
Page #90
--------------------------------------------------------------------------
________________
પ
પન્દ્રિયાના વિષયાને કાબૂમાં રાખવા. આના સંબંધમાં ઘણું ખેલી શકાય પણ વિષય બહુ લંબાવાના ભયે ટ્ર'માં એટલુંજ કે ઇન્દ્રિઓના સંયમ એ આત્મશુદ્ધિનું મુખ્ય અંગ છે. અગાઉની પાંચે તપની આરાધના કરનારને આ તપ સુલભ બને છે અને ત્યારબાદ તે આંતરતપને અધિકારી થાય છે. એટલે પાંચ ઇંદ્રિયાના વિષયા અને મનને સંયમ વડે અસદ્ભાગ'માં ન જવા દેતાં શુદ્ધ મામાં તેની યેાજના કરવી. આમ કરવાથી દુષ્ટ પ્રવૃત્તિ, દુવિચાર। અને પાપા થવા પામતા નથી, આવી રીતે એ છએ પ્રકારના ખાદ્યુતપ હૃદય વિશુદ્ધિની તૈયારીના છે. હવે છ પ્રકારના આભ્યંતરિક તપને વિચારીએ.
પ્રાયશ્ચિત્ત--આંતરિક તપમાં પહેલું જ સ્થાન પ્રાયશ્ચિત્તનું છે. તેના શાસ્ત્રકારોએ અનેક પ્રકારા કહ્યા છે. પરંતુ આપણે તેના તાત્ત્વિક નિષ્ક કાઢીએ તો તેને અ એ થાય કે થયેલી ભૂલને પશ્ચાત્તાપ અને નવી ભૂલા ન થવા પામે તેવા દૃઢ સંકલ્પ, તેનુંજ નામ પ્રાશ્રિત્ત સાચુ પ્રાયશ્ચિત્ત કર્યાં પછી થયેલા ઢા ષા બળી જાય છે અને નવાં થવા. પામતા નથી.
વિનય–આપણે વિનયને આજ સુધી બહુ સામાન્ય અર્થમાં સમજીએ છીએ.. પગે લાગવું કે જરા વિવેક દર્શાવવા એટલામાં વિવેકની ઇતિશ્રી માનીએ છીએ. જો વિનયના આટલેજ અર્થ હોત તે। તેનું સ્થાન આત્મિક ઉન્નતિ સૂચવનારા આભ્યંતરિક તપમાં ન હોઇ શક્ત. પરંતુ વિનય એટલે તે। વિશિષ્ટ ન્યાય. બીજાના દોષો ભૂલી જઇ આપણું ગ્ નમ્ર ભાવે–ન્યાય પૂર્વક બજાવ્યે જવું એજ વાસ્તવિક વિનય છે. આવા વિનયથી પેાતાનું ચારિત્ર ઉજ્વલ બને છે અને બીજા પર તેની ઉત્તમ અસર થાય છે. વિનયને વ્યાખ્યાથી સમજાવવા કરતાં દૃષ્ટાંતથીજ તમે વધારે સમજી શકશે એટલે એક દૃષ્ટાંત આપું છું.
શૈલક નામના એક રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી; રાજપાટના ત્યાગ કરી દીક્ષિત થયા હતા. તેઓની સાથે ૫૦૦ શિષ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
સબળ પરિવાર વિચારતા હતા. ઘણે વખત દીક્ષા પાળ્યા પછી એકદ તેમના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો અને તેની નિવૃત્તિને અર્થે તેમના પુત્ર વિનંતિ કરવાથી તેઓ પોતાની રાજધાની બહાર આશ્રમમાં રહેવા લાગ્યા.
સમય જતાં રોગ તે નાબૂદ થયે. પૌષ્ટિક દવાઓની અસરથી શરીર સ્વસ્થ અને પુષ્ટ થયું. ત્યારે શિષ્યોએ વિચાર્યું કે હવે એકજ સ્થળે રહેવાની આવશ્યક્તા નથી. છતાં ગુરુમહારાજ તો વિહારની વાત જ કરતા નથી. એકજ સ્થળે સાધુપુરુષે રહેવું એ ઉચિત ન ગણાય. આ પ્રમાણે વિચારી તે વિચક્ષણ શિષ્યોએ ગુરુદેવને વિનંતિ કરી કે હે ભગવન આપણે વિહાર કરીએ. પરંતુ ગુરુને તો એકજ સ્થળે રહેવું ખૂબ ગમી ગયું હતું. પ્રકૃતિને સ્વભાવ જ એવા છે કે તે પ્રલેભનમાં સપડાવી દે. એટલે વિહાર કરવાના ભાવ જણાયા નહિ. ઘણું શિષ્યોને એ વાત રુચિ નહિ. એટલે એક શિષ્યને ગુરુની સેવા કરવા પાસે રાખી ગુરુની આજ્ઞા લઈ બીજા બધા શિષ્યોએ વિહાર કર્યો.
સેવામાં રહેલા તેમના શિષ્ય પંથક ગુની હૃદયપૂર્વક સેવા કરવા છતાં ચારિત્રમાં ખલના આવવા દેતા નહિ. પરંતુ ગુરુ આચારમાં મેળા પડયા. ધીમે ધીમે પ્રમાદી બન્યા અને સાધુની આવશ્યક ક્રિયામાં પણ આળસુ બની ગયા. છતાં પંથક તેમની ભૂલ તરફ દુર્લક્ષ રાખી ગુરુની અનન્ય ભાવે સેવા કયે જતા હતા.
વખત જતાં કાર્તિક પૂર્ણિમાને છેલ્લે દિવસ આવ્યા. સંધ્યાકાળ થઈ ગયો. આ વખતે પ્રત્યેક જૈનમુનિએ ચૌમાસિક પ્રતિકમણવગેરે ધાર્મિક ક્રિયા કરવી જ જોઈએ. પરંતુ ગુરુ મહારાજ તે ઘેર નિકામાં ઘેરી રહ્યા હતા. તેમને જગાડવાથી ગુરુશ્રીને દુઃખ થશે એમ જાણુ પંચક એકલાએ ચૂપચાપ પ્રતિક્રમણ શરૂ કર્યું. પરંતુ પ્રતિકમણમાં ગુરુદેવની આજ્ઞા લેવા માટે વંદન કરી ચરણરજ લેવા જતાં પંથકના કરસ્પર્શથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
ગુરુ ઝબકી ઊઠયા અને કેપ કરી કહ્યું -અરે ! એ કેળુ છે? શિષ્ય કહ્યું કે ગુરુદેવ! હું પંથક. મારો અપરાધ ક્ષમા કરે. પૂર્ણિમાના ચૌમાસિક પ્રતિકમણની આજ્ઞા લઈ ચરણરજ લેવા જતાં આપને સ્પર્શ થયો. મેં અભાગીએ આપની નિદ્રામાં ખલેલ પહોંચાડી ' બસ.પંથકના નમ્રતા ભર્યા શબ્દોથી ગુરુને વિચાર થયે કે ઓહો! આજે કાર્તિકી પૂર્ણિમા છે છતાં હજુ હું સુઈ જ રહ્યો છું. અરે! કેટલે પ્રમાદ ! ત્યાગનો આદર્શ શું સાવ ભુલાઈ જ ગય! એવા ચિંતનથી. તેને પારાવાર પશ્ચાત્તાપ થયો.
આવી રીતે પંચકચ્છના ચારિત્રની ગુરુજી પર સચોટ અસર થઈ અને ગુરુને પિતાની ભૂલ સમજાણું. ગુરુના દોષ સામે પંથકજીએ કદિ જોયું નહતું; માત્ર પિતાનું કર્તવ્ય શું છે એજ તેમનું ધ્યેય હતું. આજે તે આપણે ધર્મ કે કર્તવ્ય ન બજાવતાં બીજાની ટીકા કરીએ છીએ. તેથી બીજાના દોષ નિવારી શકતા નથી.
આ સ્થળે મારા એક અંગત અનુભવની વાત તમને કહી સંભળાવું-- એક ઘરમાં સાસુ અને વહુને બહુજ અણબનાવ હતો. સાસુ સ્વભાવના. કંઈક તીખા હતા. વહુ નમ્ર અને સંસ્કારી હતાં. વહુ ઘણી વખત મારી પાસે સાસુના ત્રાસનું વર્ણન કરે. એક દિન તેના ત્રાસની વાત. કરતાં તે દુઃખથી રડી પડી અને મને કહ્યું કે હવે તે કયારેક અકાળ મૃત્યુ કરવું પડશે. મને લાગ્યું કે તેને ત્રાસ અસહ્ય છે. મારી પાસે તે બાઈએ કઇ મંત્રની માગણી કરી; મેં કહ્યું – મંત્ર તો આપું, પરંતુ તેની શરતો બહુ આકરી છે. તે પાળવી પડશે. તેણે હા કહી. આવી પ્રતિકૂળતાઓ, કષ્ટો, પરાધીનતાઓ એ સર્વ પિતાના જ કર્મને ઉદય છે. એમ થોડે બેધ કરી, મેં તેને પંચપરમેષ્ટિને મંત્ર આપ્યો અને નીચેની શરતો પાળવાનું કહ્યું (૧) તમારી સાસુ જ્યારે ગાળો દે ત્યારે મનમાં આ મંત્ર
બેલ, અને પછી શાંત થાય ત્યારે તેમને કહેવું કે હું ભૂલી ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
માફ કરે. હવે નહિ કરું. (૨) બીજાને મેઢે પણ સાસુજીનું વાંકુ ન બાલતાં ઊલટું તેમના વખાણ જ કરવા. () હદયમાં પણ તેમનું ભલું ચિંતવવું. (૪) ઘરના હરકોઈ કાર્યો સાસુને પસંદ ન પડે તે ન કરવાં. (૫) પ્રેમસહિત તેમની સેવા કરવી. આ પાંચ શરતો સાથે હંમેશા મંત્ર ગણવાથી વધુમાં વધુ છ માસ સુધીમાં તમારી સાસુને સ્વભાવ ફરી જશે અને તમારા પર સ્નેહ વરસાવશે. આ સાંભળી પ્રથમ તો તે બાઈ વિચારમાં પડી ગઈ કે એ કેમ બનશે! મનુષ્ય માત્રએમજ ધારતા હોય છે કે આવી શરતે પળે ખરી? સાસુ ગાળાની ત્રમઝટ બોલાવતી હોય ત્યાં આગળ શાંત રહેવાય ખરું? પિતાની સાથે હંમેશાં કલેશ કરનારની સાથે પ્રેમ કે પ્રશંસા થઈ શકે ખરી ! આવી સહનશીલતા 'તો કઈ વિરલ જ રાખી શકે. તેથી જ કહેવું પડે છે કે વિનયને અર્થ ખૂબજ વિશાળ છે. બધા માણસથી તે ન થઈ શકે. તે બાઈએ મારી શરતે સ્વીકારી અને પાલન પણ બરાબર કર્યું. છેવટે તે વિનયમંત્રથી સાસુને જાદુઈ અસર થઈ અને તે સાસુ-વહુના ઝઘડાને ત્યાંજ અંત આવ્યો. પછી તે એવું થઈ ગયું કે સાસુ વહુ વિના કે વહુ સાસુ વિના ઘડી વાર રહી શકે જ નહિ એ પ્રેમ પ્રગટ. કહ્યું છે કે
વિશ્વ બધું વશ થાય વિનયથી વિશ્વ બધું– એહ રસાયણુ અંતર કેરાં, સઘળાં દેશ સમાય;-વિનયથી મેહની મંત્ર અવર નહિ એથી, આ દુનિયાની માંય-વિનયથી.
સેવા–આત્યંતરિક તપમાં ત્રીજું સ્થાન વૈયાવચ્ચનું છે. વૈયાવચ્ચ એટલે સેવા. ઉપવાસ કરે સહેલે પરંતુ સેવા કરવી કઠિન છે. કહ્યું છે કે – રેવાબ: પાdદોઃ શનિનાચવાચ:
અપકાર પર ઉપકાર કરે. પિતાના કર્તવ્ય ખાતર અભેદ ભાવે સેવા કરવી અને બદલાની ઇચ્છા ન રાખવી તેજ સાચી સેવા છે. તીર્થકર જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
ce
પદવી સેવાથીજ પામી શકાય છે. હૃદયની શુદ્ધિ માટે સેવા એ અમેષ ઇલમ છે. પોતાના પ્રાણની આહુતિ આપી એક સસલા પર અનુકંપા કરનાર મેવકુમાર, શ્રેણિક મહારાજાને ત્યાં પૂર્વજન્મની અનુકૂલ સેવાના પ્રભાવે જ ઉત્પન્ન થયા હતા. મનુષ્યને ગત જન્મનું ભાન નથી. એટલેજ તે વર્તમાન દા તેજ માત્ર જોઈ શકે છે અને અનેક સાચા ખાટા, કલેશ અને ઈર્ષા કરી રહ્યા છે. કેવા પરમ પુણ્યના પ્રભાવે આ માનવદેહ પ્રાપ્ત થાય છે તેટલું જ જો મનુષ્ય વિચારે તેા પ્રાણીમાત્ર પ્રત્યે તેને પ્રેમ થાય અને સેવા કરવાનું સહેજે મન થઈ જાય.
:
સેવા કરનારે બદલાની ઇચ્છા ન રાખવી જાંઇએ. મનુષ્યજાત માટે કે બીજા કાઈ જીવા માટે તમે તમારી ફરજ સમજી અણુ કરા. આજે તે આપણને આપતાં પણ આવડતું નથી. ચવાતા મનથી કે કીર્તિના લાભથી ઘેાડુંધણું કંઇ અપાય, પણ આપ્યા પછી ખીજા લાકે વખાણુ કરે, છાપામાં નામ આવે ત્યારે જ કઇંક પેટને આકરા ઊતરે. આવા કીર્તિદાને કે ભાડુતી સેવા તેના પ્રમાણમાં ફળ આપે પણ આત્મશુદ્ધિ કે પવિત્ર પુન્ય ઉપાર્જન ન કરે. દાનની પ્રણાલિકા સેવાભાવનાથી જ જન્મી છે. પાતાની પાસે વધુ એછું જે કઇ હાય તેમાંથી લાગણીપૂર્વક ચેાગ્યસ્થળે આપવું તેજ પ્રશ્નસ્તદાન કહેવાય. આપવાનું મૂળ વસ્તુ પર નહિ પણ આપવા પાછળની ભાવના પર તેને આધાર છે.
એક ભરવાડના છે!કરાએ તપસ્વી ભિક્ષુને ખીર વહેારાવી અને તે તેટલાજ દાનથી મહાસમૃદ્ધિવાન શાલિભદ્ર બન્યા. કે જેનું નામ આખી જૈન આલમમાં શાલિભદ્રની ઋદ્ધિ હો. '' એ જાતની મનેાવાંછાથી સુપરિચિત છે. શું આ ફળ માત્ર ખીર વહેારાવવાનું એ ? ના, ના. તે તે તેની પાછળ રહેલી તેની અનુપમ સેવાવૃત્તિ અથવા રામેરામ વ્યાપેલી પ્રેમભક્તિના આંદેલનાનું જ સ્વાભાવિક પરિણામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
c
સ્વાધ્યાય–આંતરિક તપને ત્રીજો પ્રકાર સ્વાધ્યાય છે. સ્વાધ્યાયને આપણે આગમ ભાષામાં સજઝાય કહીએ છીએ. તેને
કે અને સરલ અર્થ એટલેજ કે ભણેલા શાસ્ત્રોનું વારંવાર રટણ કરવું પુનરાવર્તન કરવું. તેથી જરા ઉચ્ચ કેટિને અર્થે વિચારીએ. તે સ્વાધ્યાય એટલે પિતાને લગતું–આત્માને લગતું ચિંતન-મનન.
દયાન–ધ્યાન એટલે અશુભભાવના-અશુભ અષ્યવસાયને તજી શુભ પરિણામ ધારામાં ઝીલવું અથવા તેમાં વધારે એકાગ્ર થવું તે. ધ્યાનના મુખ્ય ચાર ભેદ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મસ્થાન અને શુકલ ધ્યાન. પ્રથમના બે તે અશુભ ધ્યાન બાકીના બે તે શુભ ધ્યાન છે.
ભાવનાને પારો વધી જાય ત્યારે થોડા સમયમાં જીવ સ્વર્ગ અને અપવર્ગ પ્રાપ્ત કરવા જેટલી શક્તિ મેળવી શકે છે અને એજ પાર નીચે ઊતરે છે ત્યારે મનુષ્ય નરકાગારને અધિકારી બને છે. આનું રહસ્ય સમજવા માટે જૈનશાસ્ત્રમાં એક સુંદર દષ્ટાંત છે---
પ્રસન્નચંદ્ર નામના રાજર્ષિનું આ દષ્ટાંત છે. પ્રસન્નમુનિ ભગવાન મહાવીરના શિષ્ય હતા. એકદા તે ઉગ્ર તપસ્વી ધ્યાનસ્થ ઊભા હતા. કોઈએ કાનમાં આવી કહ્યું “અહીં તે તું તપ કરે છે પણ તારા રાજ્ય પર તો શત્રુએ હલે કર્યો છે. તારો છેકરો યુદ્ધમાં માર્યો જશે. તારી પ્રજાનું રક્ષણ કરવાની પણ હવે તારી તાકાત ક્યાં છે ?”
પ્રસન્નમુનિ સંસારી જીવનમાં એક રાજા અને સમર્થ લડવૈયા હતા. આ સાંભળી તેના કાન ચમકયા. તેના ધ્યાનમાં ને ધ્યાનમાં તેમણે હથિયારે હાથમાં લીધા અને દુશ્મનના લશ્કરને મારવા લાગ્યા. લશ્કરને મારું છું. કાપું છું. આને મારી નાખ્યા હવે આને મારી નાખું છું. એવી અનેક કલ્પનાઓ તેના મનમાં ઝડપથી
ચાલી જતી જોવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
વી
તેજ સમયે ભગવાનના દન કરવા આવેલા શ્રેણિક મહારાજે ભગવાનને પૂછ્યું કે હે ભગવન્! આ પ્રસન્નમુનિ ધ્યાનમાં કેટલા બધા લીન થયા છે ! આજ વખતે એમનું મૃત્યુ થાય તે તે ક્યા સ્થળે ઉત્પન્ન થઈ શકે? ભગવાન કહેતા ગયા કે પહેલી, ખીજી, ત્રીજી એમ વધતાં વધતાં અત્યારે જે મૃત્યુ થાય તે તે પ્રસન્ન મુનિને
જીવ સાતમી નરકમાં જાય.
66
આ સાંભળીને શ્રેણિક વિસ્મિત થયા. શું આવા ધ્યાની મુનિને નરક મળે ! ”
"9
ઘેાડા જ વખત પછી કલ્પના ક્ષેત્રમાં લડતાં લડતાં તેનાં શસ્ત્રા ખૂટયાં તેથી છેવટે કાંઇ ન સૂઝયું એટલે મુકુટને હથિયાર તરીકે વાપરવા કલ્પના દોડી, તેથી જેવા મુકુટ લેવા માટે હાથ મસ્તકે મૂકે કે તુરત જ પ્રસન્ન મુનિને મુંડન દેખાયું અને તેને ભાન આવ્યું. પૂર્વીકલ્પનાઓ પર તેને તિરસ્કાર છૂટયા અને પારાવાર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ભાવનાની ગતિ પલટાણી. થાડી ક્ષણેા પછી જ્યારે શ્રેણિકે ભગવાનને પૂછ્યું કે હે ભગવન્! હમણાં પ્રસન્નમુનિ કાળધમ પામે તે શો ગતિ પામે ? ભગવાને જવાબ આપ્યા કે હવે તેા તે બારમા દેવલાકની ઉપર અપવર્ગના અધિકારી બની રહ્યો છે.
આવી રીતે એકજ પળમાં સારી ભાવના (પરિણામ ધારા) ઉચ્ચ સ્થિતિમાં અને મલિન ભાવના નીચ ગતિમાં ધકેલે છે. આ ઉપરથી એ રહસ્ય મળે છે કે આપણે કોઇપણ બીજા માગુંસનું ખૂરું ચિતવતા હોઇએ ત્યારે વિચારવું જોઇએ કે બીજાનું બૂરું થતું જ નથી પણ પેાતાની જ આસુરી વૃત્તિથી પેાતાનું જ ખૂરું કરીએ છીએ. આવાં અનેક પાપાના પુંજ દરરાજ વિના સ્વાથે એકઠા થતા હાય છે.
કાર્યાત્મકાયાત્સગ એટલે દેહભાવને તજવા. અનેક કાળના અભ્યાસને લઈને શરીરનેજ આપણે આત્મા માનીને કાર્ય કરતા હાઇએ
૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
છીએ પરંતુ વિચારવું જોઇએ કે “લોક ” હું તેા આત્મા છું. હું વાણિયા નહિ, બ્રાહ્મણ નહિ, માસ્તર નહિ, હિન્દુસ્તાનના જ નહિ પણ પરમાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યને પૂજ છું. એ પ્રકારની દૃઢ માન્યતા પૂર્ણાંક બાહ્ય વ્યવહારાના અને શરીરના (જેટલીવાર કાયેાત્સગ કરવા હાય તેટલા સમય) ત્યાગ કરી મનને ધ્યાનમાં જોડવું તે કાયાત્સગ.
આત્મભાવનામાં જ તલ્લીન થવાથી દેશ, કાળ કે ાંતના ભેદભાવ સહેજે ભૂલી જવાય અને પોતે જ પેાતાના ભાગ્યવિધાતા છે એવું સમજવાથી દુનિયાના દુઃખા અને દર્દો બધાં નષ્ટ થ જાય. આવી રીતે સક્ષિપ્તમાં તપશ્ચર્યાંના બાર પ્રકારા પૂરાં થાય છે.
તપશ્ચર્યા એ યજ્ઞ છે. કર્મની આહુતિ છે. તપશ્ચર્યા એ ભઠ્ઠી છે, આંતરિક અને કચરા તેથીજ બળીને ખાક થાય છે અને પ્રકટી નીકળે છે.
તે યજ્ઞમાં જ હામાય બાહ્ય, અન્ને પ્રકારનાં આત્માની તેજસ્વિતા
આ તપશ્ચર્યાંના માર્ગને સાંગેાપાંગ સમજી અને વિચારી વિવેક પૂર્ણાંક તે માર્ગે પ્રયાણ કરવામાં આવે તે પોતાનું અને પરનું એમ ઉભયનું કલ્યાણ થાય. સમાજ અને દેશની ઉન્નત્તિ થાય અને પેાતાનેજ આંગણે સ્વર્ગ ઊતરે. મુક્તિના સેાપાન સહેજે મળી રહે. આવા અનુભવ ક ંઇક મહાપુરુષોએ આજ ભારત ભૂમિમાં કર્યો છે અને હજુ પણ તેનાંજ દિવ્ય આંદલનથી પાશ્ચાત્ય સંસ્કૃતિના સતત પ્રહારી છતાં આછી કે ઊંડી ભારતની પવિત્રતા જળવાઇ રહેવા
પામી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં પશ્ચિમાત્યવિદ્વાનેને ફાળો
વ્યાખ્યાતા:-શ્રી બલાલ દવે M. A. B. T. Phd. બહેને અને ભાઈઓ!
મારે વિષય કાંઈક આપને નીરસ લાગે તે ક્ષમા કરશે. કારણ આ વિષયમાં નથી કાંઈ વાર્તા, કે કે ગી. તે યુરોપ અને દુનિયાના બીજા વિભાગમાં જૈન સાહિત્યના અભ્યાસને જે વિકાસ થયો છે તેની માહિતિ આપવા માગું છું.
જૈનસાહિત્ય આર્યાવર્તમાં અનંતકાળથી ચાલ્યું આવે છે. એના અનેક પુરાવાઓ છે. જેનગ્રંથ પુરવાર કરે છે કે એ ધર્મ અનાદિ છે. જૈન સાહિત્યને માટે ભાગ આર્યાવર્તમાં ઘણું વખતથી પ્રચલિત છે. પશ્ચિમનું વાતાવરણ આપણા દેશમાં શરૂ થયું ત્યારથી સંરફ વિલાને શેખ ત્યાં શરૂ થશે. સંસ્કૃત સાહિત્યની પેઠે જૈન સાહિત્ય પણ ત્યાં ખેડાય છે. શરૂઆતમાં પશ્ચિમના વિદ્વાનોએ જેને ધર્મ અને બૌદ્ધધર્મમાં ગોટાળે કર્યો. મી. વેબરે જૈન સાહિત્ય ઉપર પહેલે નિબંધ લખ્યો. એમાં એવું પ્રતિપાદન કર્યું કે જૈનધર્મ એ બૌદ્ધધર્મને ફાંટે છે. પરંતુ બે ધર્મમાં તફાવત છે. આ બધા ગેટાળાનું કારણ એ હતું અને જૈનધર્મના જુના ગ્રંથ વાંચીશું તે તે માલમ પણ પડશે કે જૈન સાહિત્યમાં તીર્થંકરે માટે બુદ્ધ અને જિન એ શબ્દ વપરાયા છે. તેમજ બુદ્ધ સાહિત્યમાં પણ અને માટે બુદ્ધ અને જિન શબ્દો વપરાયા છે.
છે. બુલહર સરકારી નોકરી લઈ ગુજરાતમાં ક્ય. મોટા મુનિરાજોને મળ્યા, અને જેનધમને ઘણે સુંદર અભ્યાસ કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૪
પછી તેણે બહાર પાડયું કે જૈનધમ એ સ્વતંત્ર ધર્મ છે. બન્ને ધર્મના પ્રચારા મહાવીર અને મુદ્દે સમકાલીન હતા. પણુ તેમના ધર્મના સિદ્ધાંતા બારીકાઇથી તપાસતાં માલુમ પડે છે કે બન્ને ધર્મી તદ્દન નિરાળા છે અને જૈનધમ અન્ય ધર્મના ક્રાંટા નથી.
જૈનસાહિત્યના મહાન અધ્યાપક જર્મનીમાં ખેાન શહેરમાં ડા. હર્માંન જેકેાખી છે. એ માણસે જૈન સાહિત્યની જે અનન્ય સેવા કરી છે તે માટે આપણે તેના સદાના ઋણી છીએ. તેણે ત્યાંની ‘યુનીવર્સીટી' તરફથી હિંદમાં માણસે માકલ્યા અને જૈનધર્માંના ભડારા કયાં કયાં છે ? તેમાં કયાં પુસ્તકા છે? થા વિષયપર છે? ક્રાણુ કર્તા છે ? વિ. નાંધ લેવરાવી, હસ્તલિખિત ગ્રંથા વેચાતા મળ્યા તેટલા ખરીદ્યા. બીજા વાંચી તેમાંથી નકલ લેવરાવી અને તેનું માટુ' લીસ્ટ બનાવી બે હજાર પાનાનું ‘ કૅટલેગ ’ બહાર પાડયું. ચ્છાથી સમસ્ત વિશ્વને જાણ થઈ કે જૈન સાહિત્યમાં પાંચપચીસ પુસ્તકા નથી પરંતુ જેટલું સસ્કૃત સાહિત્ય વિશાળ છે તેટલુંજ જૈન સાહિત્ય સમૃદ્ધ છે. બીજા એક જન પ્રે. ગ્લાસેનેપરિએ ૭૦૦ પાનાના એક ગ્રંથ લખ્યા. તેમાં જૈનધમ નું સઘળું રહસ્ય આવી જાય છે. તે જૈનસાહિત્ય અને સિદ્ધાંતાના દોહનરૂપ છે. તે આત્માનં પ્રકાશ મંડળ (ભાવનગર) તરફથી ગુજરાતીમાં સરળ તરન્નુમા થયા છે.
ચૂરાપમાં આપણા શાસ્ત્રના અનેક ગ્રંથા બહાર પડયા છે, તે છાપવા માટે સ્પેશીયલ ખીખાં અને સ્પેશીયલ છાપખાનાએ ટાય છે. તે જૈન સાહિત્યના પ્રકાશ માટે લાખા રૂપીયા ખર્ચી રહ્યા છે. ડા. જેકાખીએ કલ્પસૂત્ર ઉપર તેટલાજ કદનું ઉપેદ્ઘાત આપ્યું છે. તેમાં કલ્પસૂત્રની કેટલી નકલ, કયા ભંડારામાં પડેલી છે. કેટલા મતભેદો કચે સ્થળે છે તે બધું લખાણથી સ્પષ્ટ જણાવ્યું છે. તેના હજુ સુધી ગુજરાતીમાં તરજુમા થયે। નથી. દરેક જૈન દ્બિાને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત અવશ્ય વાંચવું જોઈએ. બીજાં કેટલાંક સૂત્રે અમેરીકામાં રહેતા વિદ્વાને છપાવ્યાં છે.
આપણે એક પવિત્ર ગ્રંથ ઉત્તરાધ્યયન પેરીસમાં પ્રસિદ્ધ થયે છે. ડે. શુધ્યાન “ ડી જેન” નામનો ગ્રંથ એટલે બધે વિશ્વવ્યાપી છે કે તેમાં વિશાળ દષ્ટિથી જૈન ધર્મનું વિહંગાવલોકન કર્યું છે. વિદ્વાનને એક લીટી લખતા પહેલાં અનેક આધાર મૂક્વા પડે છે, અને આ પુસ્તકમાં પણ આવા વિધાન કરી તેનું સુંદર રીતે પ્રતિપાદન કર્યું છે. જેને જેનધર્મ ઉપર નગદ સાચી ખબર મેળવવી હોય તેણે આ ગ્રંથ અવશ્ય જેવો પડે.
. બુલહર સિવાયના બીજા વિદ્વાને હજુ હયાત છે. ડો. જેકેબી જ્યારે આપણું જેડે જૈન સાહિત્યની વાતો કરતા હોય ત્યારે તે એટલા બધા તલ્લીન થઈ જાય કે ખાવાનું, ચા પીવાનું વિ. પણ ભૂલી જાય એવા એ સાહિત્યરસિક છે.
આ ઉપરથી આપને સમજાશે કે જૈન સાહિત્યમાં એવા ઉપયોગી ત છે જેને આપણે આપણા કરવાનો પ્રયત્ન કરવા જોઈએ.
હવે જૈન સાહિત્યને અભ્યાસ કરવા માટે યુરોપમાં કયાં નો છે તે જણાવું છું.
પહેલું તે ઇગ્લાંડમાં લંડન શહેરમાં બીટીશ મ્યુઝિયમ આવેલું છે. આ દુનિયાભરમાં સારામાં સારું મ્યુઝિયમ ગણાય છે. હિંદુસ્તાનમાં જે ગ્રંથ છપાય તેની ત્રણ નકલો છાપખાનાવાળા લઈ લે છે. તેમાંની બે વિલાયત મોકલાય છે. એમાંથી એક ઈડીયા ઓફીસમાં રહે છે અને બીજી બ્રીટીશ મ્યુઝિયમમાં મોકલાય છે. નાનામાં નાની આંકની ચૂંપડી પણ ત્યાં મોકલાય છે. ચાપડી અહીં બહાર પડી કે પંદર વીસ દીવસના ગાળામાં એ આપણને ત્યાં વાંચવા મળે છે. ત્યાં પુસ્તકને જબર ભંડાર છે. અને પુસ્તકાના માત્ર લીસ્ટનીજ એક લાયબ્રેરી છે. દરેક હેલમાં સુપ્રીન્ટેન્ડન્ટ હોય છે. તમારે કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
પણ પુસ્તક વાંચવું હોય તે ત્યાં વાંચનરૂમમાં દાખલ થાવ–એક ટેબલ પાસે બેસે અને પાસેની સ્વીચ દબાવે એટલે તુરતજ એક માણસ આવશે. તેને કાર્ડ ઉપર તમારે જે ચોપડી જોઈતી હોય તેનું નામ અને કર્તાનું નામ લખી આપે. ફક્ત આઠ મીનીટમાંજ તે માણસ ગ્રંથ લઈ હાજર થશે. તમે આ બધી વ્યવસ્થા અને સગવડ જોઈ તાજીબ થઈ જશે.
આપણે ત્યાં પરિસ્થિતિ તદન જુદી જ છે. લાયબ્રેરીમાં જશે તે લાયબ્રેરીઅન મળે કે ન મળે. મળે તો જે પુસ્તક જોઈતું હોય તે ભાગ્યેજ હાથ આવે. કદાચ હાથ લાગે તો તમારે જે અંદર વાંચવું હોય તે કયા પાના ઉપર હશે તેને પત્તો પણ ન લાગે. અને આ ગ્રંથ ઉથલાવીએ ત્યારે ઘણું મુશ્કેલીઓ જડે. કારણ એ છે કે આપણું ગ્રંથ પાછળ સાંકળીયાં નથી હોતાં. તેથી કઈ બાબત કયા પાના પર છે તે જડતી નથી. આપણે જે જૈનસાહિત્યની ઉપયોગિતા વધારવી હોય તો નવી ઢબથી છપાવું જોઈએ. અને તેમાં સાંકળીયાં વિગતવાર આપવાં જોઈએ. પરંતુ એ કાર્ય કરવા હિંદમાં કોઈ પણ જૈન સંસ્થા તૈયાર નથી. વિધાનને કંઈ રાટ નથી છતાં વિદેશના વિદ્વાનો માત્ર ૫૦ વર્ષના પ્રયાસથી જે કરી શક્યા છે તે આપણે આટલા વર્ષો પછી પણ નથી કરી શકતા, એ લોકેની કામ કરવાની શૌલી જુદીજ ઢબની છે. તમે કહેશે કે મેરાપીય વિદ્યાને છપાવે છે એટલે આપણે શું જરૂર છે ?
પરંતુ હું કહું છું કે એ લોકે અંગ્રેજી લીપીમાં છપાવે છે. અહીંના વિદ્વાનેને વાંચતાં શ્રમ પડે છે. તેથી આપણે આપણું કરી લેવાની જરૂર છે.
બીજું એવું મહાન સ્થળ બલીન છે ત્યાં સ્ટેટ લાયબ્રેરી છે. તેમાં આર્યવિભાગ જુદો છે અને આપણું ગ્રો વધ્યું છે. અલબત્ત, અને રાજસત્તાને બળે બધું સાહિત્ય એકઠું કરી શક્યા છે. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
બલોનની લાયબ્રેરી તે કરતાં વધારે સમૃદ્ધ છે. કારણ કે બ્રિટન કરતાં જર્મનીમાં જૈન સાહિત્યના ઘણા વિદ્વાનો છે. આર્યસાહિત્ય વિભાગ માટે ખાસ અધ્યાપક ડૉ. યુડાર છે. મેં જ્યારે તેમની મુલાકાત લીધી ત્યારે તેમની પાસે કોઇ શિષ્ય જો. પણ ભણનાર હોય તોજ અધ્યાપક રાખે એવું તેઓ નથી માનતા. અધ્યાપક પિતાની શોધખોળ ચાલુ રાખે છે. અને યુનીવર્સીટી તરફથી તેમને પગાર મળ્યા કરે છે. આ પ્રબંધ પ્રશંસનીય છે. આમ હોય તેજ સાહિત્યને વધુ પ્રચાર થાય.
ત્રીનું સ્થાન પેરીસમાંનું જાહેર પુસ્તકાલય છે. ત્યાં હું એકવીસ દિવસ રોકાયેલ. ત્યાંના બન્ને વિદ્વાને માગધીમાં કાબેલ છે. વ્યાકરણમાં તેઓ ખૂબ કાબેલ છે. હેમચંદ્રાચાર્યના સૂત્રોના વિવિધ અર્થો મેં સાંભળ્યા ત્યારે હું તાજુબ થઈ ગયો. અને હું ખાત્રીથી કહું છું કે આવું જાણવાનું મને હિંદમાં નહિ મળેલું. ખરેખર આખી જંદગી એકજ કામ કરે તે ઘણું સુંદર થઈ શકે.
જૈન સાહિત્ય સંગ્રહનું બીજું સ્થળ ફલોરેન્સ છે. તે ઈટાલીમાં આવ્યું છે. ત્યાં કોઈ પ્રેફેસર નથી. પરંતુ ત્યાં હસ્તલિખિત ગ્રંથો છે. ડૉ. ટેસીરી અહીં આવી મારવાડમાં ફરેલા અને તેમણે જેનને અભ્યાસ કરેલો. ત્યાંની મ્યુનીસીપલ લાયબ્રેરીમાં ચૌદ તથા પંદરમાં સૈકાના જુના ગ્રંથો છે. એ જોતાં જ મને લાગ્યું કે ખરે જવાહર તો હિંદમાં નહિ પણ અહીં જ છે. આપણે માનીએ છીએ કે આપણું » આપણનેજ આવડે તે ખોટું છે. ચૌદમા સૈકામાં જયારે જેનધર્મ ગુજરાતમાં સર્વોપરી હતો તે વખતના સારા જૈન ગ્ર કલેરેન્સમાં મોજુદ છે. તેમની સાચવણું હેરત પમાડે તેવી છે. યુના કાળના તાડ પત્રાને અડતા જ તેઓ ભૂકે થઈ જાય એવાં હોય છે. તેયી ઉપર નીચે કાચ ગોઠવી તેઓ તાડપત્ર સાચવી રાખે છે. દવાઓ મૂકી રાખે છે જેથી છવડાઓ બગાડી ન નાખે, અને તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
સાચવવા ખાસ માણસો રાખવામાં આવે છે. તે પુસ્તકે પ્રત્યેની આટલી કાળજી છતાં જો કોઈ વિદ્વાન તે પુસ્તક જેવા માગે તે તરતજ વિના સંકોચે તે વાંચવા મળે છે, એ બાજુ વિદ્યા૫ર પ્રેમ એટલે વ્યાપક જેવામાં આવે છે કે અહીં તેમાંનું કશું જ નથી.
જૈન સાહિત્ય સંગ્રહનું બીજું એક કેન્દ્ર હેલાંડની રાજધાનીનું નગર આમ્સટર્ડધામ છે. તમને એમ થશે કે જેનધર્મ હેલાંડમાં પ્રચલિત હશે ? ના, તેવું નથી. પરંતુ હોલાંડ તાબાના કેટલાક ટાપુઓ એશિયામાં આવેલા છે. તેથી હેલાંડ વાસીઓએ જિજ્ઞાસા ખાતર આર્યધર્મ અને જૈનધર્મના ખાતર ખોલ્યા છે. એક સ્ત્રી પ્રોફેસર ત્યાં કામ કરે છે. તેઓ ઘણાં વિદ્વાન છે; જો કે યૂરેપના બીજા મહારથીઓની તુલનામાં એ બાઈ ન આવે.
એ લેકેની અભ્યાસ કરવાની શૈલી જુદી જ હેય છે. આપણું દેશમાં વિદ્યાપાઠ અને ગર્થ ગાંઠે” એ કહેવતનું પાલન થાય છે. તેમ ત્યાં નથી થતું. તમે ડે. જેકેબીને રસ્તામાં મળે અને કઈપણ પ્રશ્ન કરો તો તેને તે જવાબ કદાચ ન આપે. કારણ તેઓ બધું મોઢે નથી કરતા. તેઓ પિતાની લાયબ્રેરી બહાર કશું ખાત્રીપૂર્વક ન કહી શકે છે. જોકેબી તેમને વાંચવાને રૂમ તદ્દન અલગ રાખે છે. ત્યાં કોઈ દાખલ ન થઈ શકે. ત્યાં દરેક કબાટમાં નાનાં નાનાં હોય અને એમાં કાર્ડ રાખવામાં આવે છે. તેણે ત્રણ વાંચનારા રાખ્યા છે. માને કે છે. જે કેબી “કર્મ”ના સિદ્ધાંત ઉપર લખવા માગે છે તે વાંચનારને તે સૂચના આપશેકે કર્મ ઉપર જૈન સાહિત્યના સમસ્ત પુસ્તકોમાં ક્યાં ક્યાં ઉલ્લેખ આવે છે? એટલે વાંચનારે તરતજ તેની નોંધ કરે છે અગર તે તે પુસ્તકમાં કર્મ ઉપર વિવેચન આવતું હોય તે પાને પાને કાગળની કાપલી મૂકે છે, એટલે જેકેબી સૂત્રના કાપલીવાળા પાનાઓ વાંચી જાય એટલે કર્મ ઉપર શું અને કયાં લખાયું છે તેની સંપૂર્ણ માહિતિ માત્ર કલાકમાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
મળી જાય અને કલાક બે કલાકમાં તે તે લખી નાખી ટાઇપીસ્ટને રાઈપ કરવા આપી દે. સિદ્ધાંતો અને દલીલ આપી અઘરામાં અઘરું લખાણ તે ધારે તે માત્ર દસ દિવસમાં લખી, છપાવી બહાર પડાવે. એવું કાર્ય કરતાં અહીંઆ ગામેગામ રખડવું પડે અને પાંચ વર્ષ લાગે. એવી સગવડે આપણે ત્યાં નથી. તેનેજ લઈને વિદેશી વિદ્વાને પુસ્તકો બહાર પાડે તેની રાહ જોઈ મેટું વકાસી આપણે બેસી રહેવું પડે છે. આપણે ત્યાં કામ કરનાર વિદ્વાને છે. પરંતુ તેવાં સાધન નથી.
આપણે આપણું પુસ્તકને પવિત્ર માનીએ છીએ તેથી તે પર પ્રેમ હોય તે સ્વાભાવિક છે અને તે ખાતર જીવન આપવા તૈયાર છીએ. તે લેકે કંઈ ધર્મના પ્રચાર અર્થે અગર તે પર પ્રેમ અર્થે અભ્યાસ નથી કરતા. તેમજ તેઓ કંઈ જૈન મતના નથી. ઉપવાસ કે પચ્ચખાણ કરતા નથી. પરંતુ જૈનસંસ્કૃતિ જાણવાના શેખની ખાતર અને માત્ર વિદ્યાપ્રેમને લઈ લાખ રૂપીઆનું ખર્ચ કરે છે. આપણે તેથી વધારે લાગણી હોવા છતાં જૈન સાહિત્યના વિકાસ અને પ્રચાર અર્થે કશું નથી કરતા એ મેટા ખેદની વાત છે. આ રીતે જે હું આપને જૈન શાસોને નવી ઢબથી છાપવા યોજના કરવી જોઈએ એ બાબત કંઈપણ અંશે બતાવી શક્યો હોઉં તો હું આ મારા પ્રયાસને કૃતકૃત્ય માનીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
* ૧૦ :
જીવનની સફળતા (પ્રવચનકાર-મહારાજશ્રી નાનચંદ્રજી સ્વામી) પ્રિય આત્મબંધુઓ અને બહેને !
જીવનની સફળતા એજ આજનો વિષય છે. પ્રત્યેક કાર્ય ત્યારેજ સફળ થઈ શકે કે જ્યારે તે કાર્ય ધ્યેય અથવા લક્ષપૂર્વક કરાયું હેય. ધારોકે કોઈ વિદ્યાર્થી સેંકડે ગાઉ દૂરથી અહીં વિદ્યાભ્યાસ કરવા આવ્યો હોય, છતાં નાટક સિનેમા કે વૈભવ વિલાસમાં વખત ગુમાવી નાપાસ થાય તે કહેવું જ પડશે કે તે ધ્યેય ભૂલી ગયો છે. ધ્યેયશન્ય યિા ફળરહિત બને તે સ્વાભાવિક છે. તે જ રીતે આપણા પિતાનું જીવન પણ ધ્યેય અથવા લક્ષપૂર્વક હોય તોજ જીવન સફળ બને છે.
સંસારમાં જે કંઈ કાર્ય થાય છે તે ધ્યેય કે લક્ષ્યને મોખરે રાખી થતું હોય છે. કોઈ પથ્થર પર ઘાટ ઘડનાર સલાટને તમે પૂછો કે આ પથ્થરમાંથી તમે શું બનાવવા ધારો છે ? ત્યારે તેણે જે નિશ્ચય કર્યો હશે તેજ કાંઈને કાંઈ કહેશે, પણ એવો જવાબ નહિ આપે કે કાંઈ નિશ્ચય કર્યો નથી બનાવતાં બનાવતાં જે કાંઈ બની જાય તે ખરું. કારણ કે એણે તે ઘાટ અને પિતાનું ધ્યેય પિતાના માનસમાં પ્રથમથી જ નક્કી કરેલું હોય છે. તેમજ તમે પણ તમારા પ્રત્યેક વ્યવહારિક કાર્યો કંઈને કંઈ હેતુને આગળ કરીને કરતા હે છે. તમે જતા હે અને કોઈ પૂછે કે આપ કયાં જાઓ છે? તે તમે પણ ચોક્કસ જવાબ આપશે. પણ તમે એમ નહિ કહે કે ચાલવા માંડયું છે, પણ કયાં જવું તે નક્કી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
આજ રીતે જ્યારે બાહ્ય ક્રિયાઓમાં આવું ઝીણવટ ભર્યું ધ્યાન રખાય છે તે જીવન જેવા મહત્વના પ્રશ્ન૫ર ન વિચારીએ તેના જેવી બીજી મૂર્ખતા કઈ હેઈ શકે !
આટલા પ્રશ્નો હું તમને પૂછી લઉં. ૧. અહીં તમે શા માટે આવ્યા છે ?
૨. તમને આટઆટલાં અમૂલાં સાધને અને શક્તિ અર્પવામાં કુદરતને શે સંક્તિ છે?
૩ તમારા જીવનને ઉદ્દેશ શું?
આ બધા પ્રશ્નોના ઉત્તરમાં તમારું આજનું વર્તમાન જીવન એજ જવાબ આપે છે કે લક્ષ્મી માટે આ બધે પ્રયત્ન છે. માયિક સુખ માટે આ બધી ધમાલ છે હવે તમારે વિચાર કરવો જોઈએ કે લક્ષ્મી માટે આટલી દોડધામ કરી જીવન વ્યતીત કરવું તેજ તમોને પર્યાપ્ત લાગે છે ? શું મનુષ્ય જીવનની સફળતા તેટલામાં જ સમાપ્ત થાય છે? જો તેમજ હેત તે લક્ષ્મી પ્રાપ્ત થયા પછી પણ દુઃખ થી રીતે હેઈ શકત? માટે માનવું પડશે કે મનુષ્ય જીવનને ઉચ્ચતમ હેતુ લક્ષ્મી પ્રાપ્ત કરવાનું નથી. પરંતુ આત્મોન્નતિ સાધવાને છે. જેટલે અંશે આત્મવિકાસ થાય તેટલે જ અંશે જીવનની સફળતા સમજી લેવી. અફસની બીના એ છે કે મનુષ્ય જાતિનો મોટો વર્ગ આત્માને ભૂલી બહારની ભૌતિક વસ્તુની સંભાળમાં જ જીવન ગુજા-- રતે હોય છે અને જીવનની સફલતા પણ એમાં જ તે માનતા હોય છે.
આત્મન્નતિ માટેનું પહેલું પગથિયું સવિચાર, સદાચાર, પરે-- પકારવૃત્તિ અને સેવાભાવ છે. ઘણા મનુષ્યો સારાં કામે કરતાં હોય છે. પરંતુ તેમને ઘણું ખરે વર્ગ અજ્ઞાનતાથી કે પરંપરાથી કર્યો જાય છે, તેનું રહસ્ય કે આત્મવિકાસ માટે તેની ઉપયોગિતાનું તેને ભાન પણ નથી હોતું. લગભગ આજ સ્થિતિ ધાર્મિક ક્રિયામાં પણ અનુભવાય છે. જે થોડી પણ ક્રિયાઓ આત્મોન્નતિ માટે હાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
તે તમારે વિચારવું જોઈએ કે ગત વર્ષ કરતાં આજે કેટલું આગળ વધ્યા ? પરંતુ ચક્કસ ધ્યેયથી કામ ન થતું હોવાથી તેનું સરવૈયું નીકળી શકતું નથી. જે તેમ ન હેત તે પ્રાપ્ત થયેલી સંપત્તિ અને વ્યક્તિને મનુષ્ય સદુપયોગ કરી શકત, અને પિતાની જરૂરિયાતને ઓછી કરી બધાં સાધનને આત્મવિકાસ અર્થે જ જેડી દેત. એ ત્યારે બની શકે કે જ્યારે ઘણું કાળથી ઘર કરી બેઠેલાં હદયનાં દર્દો જેવાં કે અહંકાર, તૃષ્ણ, વિષય, વિકાર, ક્રોધ, કપટ, દંભ અને સુકતા વગેરે પ્રતિદિન મંદ મંદ થતાં જાય.
મનુષ્યજીવનનું લક્ષ્ય પિતાના અવિકસિત આત્માને પરમાત્મા તરફ દેર તે છે. આ લક્ષ રાખી બધા વહેવારે અને શક્તિઓને તે ભાગે જોડી દેવી જોઈએ. એજ સાચો માર્ગ છે અને તેજ જીવનનું ધ્યેય છે. આ પંથને ભલે કઈ જ્ઞાન કહે, ભક્તિ કહે, કોઈ કર્મ કહે કે કોઈ નિર્જરા કહે. શબ્દ સાથે આપણને લેશ માત્ર વળગવાનું કારણ નથી, પરંતુ આપણી ક્રિયાનું ફળ આત્મવિકાસ અર્થે હેવું જોઈએ.
જીવનનું ધ્યેય નક્કી થયા પછી જીવનના વિકાસમાં જે જે બાધક કારણે ઉપસ્થિત થાય તેને પણ પ્રતિકાર કરવો જોઈએ. આ સ્થળે કેટલાક મહાપુરુષ તરીકે ગણાતા સાધકો પણ એક વાત ભૂલી જાય છે. વ્યક્તિ કે પદાર્થના સહવાસસેવનથી ઉદ્દભવતા દેષ બદલ પિતાની નબળાઈ ન જોતાં વ્યક્તિ કે પદાર્થને જ દોષ માને છે અથવા તો તેના તરફ તિરસ્કાર વરસાવે છે. વસ્તુતઃ પદાર્થ પિતે બાધક હોઈ શકતા નથી પરંતુ તેના પ્રત્યેની આસક્તિ કે મોહ એજ બંધનકર્તા છે તે ન ભૂલવું જોઈએ. તિરસ્કાર કરવા જેવું જે કંઈ પણ હોય છે તે માત્ર પિતાના આંતરિક દેશે જ છે.
વિશ્વના ઘણા અનુભવી પુરુષોએ કહ્યું છે કે માનવજીવન સંસારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
સર્વોત્કૃષ્ટ જીવન છે. ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે આવી સ્થિતિ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે – “ઘણા પુણ્ય સંચયથી આ દેહ રૂપી નૌકા મળી છે. આવી નૌકા મળ્યા પછી પણ જે સંસાર સાગર તરવાને પ્રયત્ન ન થાય તે મળેલાં સાધને શા ખપનાં?” આ મનુષ્ય જન્મ પામ્યા પછી ઘણી વખત ડાહ્યા ગણાતા મનુષ્ય પણ માયાના આવરણથી ખરી વસ્તુને છેક જ વીસરી જાય છે. અર્થાત કે જીવન ધ્યેય ભૂલી જાય છે. જીવન સાફલ્યનો રાજમાર્ગ
જીવનની સફળતા ઇચ્છનાર મનુષ્ય પહેલાં તે પેટ સાફ કરવું જોઈએ. પેટ એટલે અંતઃકરણ. જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ ન થાય ત્યાં સુધી કરેલી ધાર્મિક ક્રિયાઓ પણ સફળ બની શકતી નથી. ચિત્ત વિશુદ્ધિની ભૂમિકા માટે અન્યાય, દગા, વિશ્વાસઘાત અને એવા હલકા, નીતિ વિરુદ્ધ કાર્યોને છોડી દેવા જોઈએ. પિતાના ક્ષણિક સુખ માટે અન્યને દુઃખ આપવું ન ઘટે. પિતાના સ્વાર્થને જાતે કરીને પણ અન્યને સુખ આપવું જોઈએ. આવી સ્થિતિને જૈન શાસ્ત્ર દષ્ટિ માગનુસારી માને છે. માર્ગાનુસારી એટલે સત્યને માર્ગે જવાને લાયક. પરંતુ એ ભૂમિકા ઉપર જવા પહેલાં અનેક પાશવ ભૂમિકાઓ ઉલ્લંધન કરવી પડે છે. ત્યારપછી આજ ભૂમિકા ક્રમવાર પ્રાપ્ત કરે છે. જેવી કે મિત્રા, તારા, બલા, દીસા વગેરે. આ બધી ભૂમિકાઓ ઉત્તરોત્તર ઉચ્ચ ગુણવાળી હોય છે. પરંતુ સામાન્ય રીતે તે બીજા જીવોની માફક મનુષ્ય પોતે પણ એવદૃષ્ટિમાં હેય છે.
ઓઘદૃષ્ટિ એટલે અંધ પરંપરા અથવા રૂઢિ. આવી દષ્ટિમાં રહેલો મનુષ્ય કાર્ય તે કરતે હોય છે. પરંતુ તેને વિચારનું કે સારાસારના વિવેકનું ભાન હોતું નથી. પરંતુ જ્યારે તે મિત્રાદષ્ટિમાં આવે
છે ત્યારે જ સત્ય અસત્ય, કર્તવ્ય અકર્તવ્ય, નીતિ-અનીતિ વગેરેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
વિવેક કસ્તાં શીખે છે અને સત્ય પર તેની ચિ જાગે છે. આવી બધી ભૂમિકાઓ વટાવતાં વટાવતાં જ્યારે તેને આત્મભાન થાય છે ત્યારે તે સાચા માર્ગને સમજપૂર્વક અનુસરે છે અને ત્યારે તેને સ્થિર દષ્ટિ પ્રગટેલી હોય છે. આ પ્રકારે આત્મભાન થયા પછી ક્રમે ક્રમે તેને કાન્તાદષ્ટિ ઉદભવે છે અને છેવટે ઉન્નતિ કમના અંતિમપદે પહોંચી તે જીવાત્મા પરમાત્મપદ પામે છે. એ પરમાત્મપદની પ્રાપ્તિનો પ્રારંભ ચિત્તની વિશુદ્ધિથી જ થાય છે. કે જ્યારે આધદષ્ટિને જૂને માર્ગ મૂકી દીધું હોય છે અને વિવેક વિચાર વિનમ્રતા વગેરે સદગુણો ખૂબ ઉત્તમ કેટિના પ્રગટયા હોય છે. આ વસ્તુને આપણે એકાદ દૃષ્ટાંતથી સમજીએ તે પરથી સાચા વિચારક અથવા તત્વચિંતકને આત્મભેગ કે હેાય છે તેને કંઈક ખ્યાલ આવશે.
કેશલ દેશને રાજવી એમ માનતા હતા કે મને જે કંઈ વૈભવ સંપત્તિ અને સાધને મળ્યાં છે તે પ્રજાના ઉપયોગ માટે છે. હું પ્રજાને માલિક નથી પણ સેવક છું. આવી ભાવનાથી તેનું કાર્ય પણ તેવું જ થતું હતું. મનુષ્ય જેવા પ્રકારના વિચારો સેવતો હેય છે તે જ તે લગભગ બનતા હોય છે.
કેશલરાજની પ્રજા તેને પ્રભુતુલ્ય માનતી હતી. તેની ખ્યાતિ દેશદેશમાં વ્યાપી રહી હતી. કેશલરાજની કીર્તિને તેના ઉપરી રાજ કાશીરાજ સાંખી શક્યા નહિ. તેના હૃદયમાં ઈર્ષ્યાને દાવાનલ સળગે. તેને રંજાડવાની તેને ઈચ્છા થઈ આવી. અને તેથી જ ખટાં સાચાં નિમિત્તે ઊભાં કરી યુદ્ધનું કહેણ તેને લખી મેકલ્યું.
કેશલરાજને આ કહેણું મળ્યા પછી તરત જ તેણે પ્રજાને એકત્ર કરીને અભિપ્રાય પૂછો. પ્રજાએ નમતું નહિ મૂકતાં કાશીરાજ સાથે પ્રાણુત લડી લેવાનો નિશ્ચય કર્યો.
તત્વચિંતક કેશલરાજે વિચાર્યું કે આવા નિરર્થક યુદ્ધમાં વિના વાંકે સેંકડો શૂરવીરે ઘવાઈ જશે. આ મારી નિર્દોષ પ્રજાને કાશીરાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૫
સાથે સ્વાભાવિક વૈર જ નથી. તે તો પેાતાની વધાદારીથી જ મારા નિમિત્તે મરવા તૈયાર છે. આામ કરવું તે પ્રશ્નને માટે ઉચિત ન ગણુાય આમ ચિંતવી વહેલી સવારે કાઇ ન જાણી શકે તેમ એકલે કાઈ ગાઢ અરણ્યમાં તે ચાલ્યેા ગયા.
કેશલરાજના જવા પછી લડવાનું રહ્યું કાંઈ ન રહેવાથી કાશીરાજે કાશલદેશના કબજો લઈ લીધા. તેમ છતાં તેને સાષ ન ચયા. કારણ કે તેને દેશ જીતવાની ભાવના ન હતી. પર ંતુ કાશલરાજની કીર્તિને હણવાની તેની ભાવના હતી. કોશલ નરેશને રાધી કાઢવા માટે તેણે ફરમાન કાઢ્યું કે કૈાશલરાજને પકડી લાવનાને સવામણુ સુવર્ણનું પારિતોષિક મળશે. આ કમાન સાંભળ્યા પછી ધનના લેાલિયા તેને પકડી લાવવા માટે શેાધખેાળમાં લાગી ગયા.
""
આ તરફ એક એકાંત ગિરિની ગુફ઼ામાં કશલનરેશ ઈશ્વરભક્તિ કરી રહ્યા હતા. કાશીનરેશને સદ્ગુદ્ધિ મળા એજ તેની ભાવના હતી. એકદા ગુફાની બહાર વૃક્ષની ડાળે દોરડું બાંધી કાષ્ઠ માસ ગળે ફ્રાંસા ખાતા તેણે નજરે। નજર જોયો. મૃત્યુના અંતિમ સમયે તે દુઃખીના એ ઉદ્ગાર હતા કે હે પ્રભુ ! મૃત્યુ સિવાય હવે એક પણુ ઉપાય નથી. હું જેને શોધી રહ્યો હતા તે કાશલનરેશ ન મળ્યા. તેના સિવાય મારું દુ:ખ ભાંગવાને કોઇપણુ સમ નથી.” આ શબ્દો ગુફામાં સ્થાં રહ્યાં કેશલનરેશને કાને અથડાયા. દયાળુ રાજા તસ્ત જ બહાર ધસી આવ્યા, અને તેમ કરતાં તે માણસને અટકાવ્યો.
મરનાર માણુસે કહ્યું કે “ ભાઈ! તું તારું કામ કર. મારું દુઃખ દૂર કરવાને તું સમ નથી. મારે માથે એવું ભયંકર દેવું હાર્ ગયું છે કે હું જીવી શકું તેવી સ્થિતિમાં નથી. મારા સાધના દૂતની ગયા છે. બીજી તરફ્થી મારી કીર્તિ જવાના ભયથી હું કંપી રહ્યો વધુ કોશલરાજ મારું કષ્ટ દૂર કરશે એમ ધારી તેના પાટનર આગે. પણ ત્યાં જતાં મને માલૂમ પડયું કે મહારાજા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
અવ્યક્ત સ્થાનમાં ચાલ્યા ગયા છે. આવી રીતે મારા કોઈ ઉપાય ન રહેતાં હું આ કાર્ય કરવા પ્રેરાયો છું. મને મરવા દે. શા માટે રિકી રહ્યા છે?”
કેશલનરેશે કહ્યુંઃ ભાઈ ! તારે પૈસાની જ જરૂર છે ને ? અને જે તેમજ હેય તે હું કહુ તેમ કર. મારા હાથપગ બાંધી મને અહીંથી કેશલદેશમાં લઈ જઈ કાશીનરેશને સેંપી દે. આ પ્રમાણે કરવાથી તને દ્રવ્ય મળશે અને તારું ઈચ્છિત પૂર્ણ થશે. પેલા માણસે બહુ બહુ તેમ કરવા માટે આનાકાની કરી; પરંતુ તેને કેશલરાજે સમજાવીને કબૂલ કરાવ્યું કે તું તેમ કર. તે બિચારાને ખબર પણ ન હતી કે આ પિતે કેશલનરેશ છે.
કેશલનરેશને માત્ર એકજ ભાવના હતી કે મારા પ્રાણત્યાગથી પણ એક મનુષ્ય જીવન પામતે હેય તે હું ભેગ શા માટે ન આપી શકું? કેટલી બધી અસામાન્ય ગ્યતા ! આવા મુમુક્ષુ પુરુષોને પરાર્થે આત્મભેગ કયાં અને આજની પરિસ્થિતિ ક્યાં!
આજે તે સદ્દકાર્ય અર્થે લક્ષ્મી વાપરવાની હોય તે પણ હજાર ગળણે ગળવા માંડે અને તેવી વાત પણ દુઃખદ લાગે. કારણ કે જીવનને સુંદર બનાવવાની લેશ માત્ર ઈચ્છા જ નથી. બહારથી સુંદર બનાવવાનો ડોળ તો ખૂબ જ દેખાય; પણ જ્યાં પરોપકારની વાત આવે ત્યાં તે એમજ કહીને ઊભા રહે કે “બાપજી! ફરસદ નથી. ગજુ નથી. વખત ફરી ગયું છેમાફ કરે.” શું શક્તિ નથી ? શક્તિ તે છે. ઘણી બધી છે. પણ પરને પીડવા માટે છે. સામને ઘણું છે. ફુરસદ પણ છે; પણ તે બધું આત્માને ડુબાડવા એકત્ર જગતને છેતરવા. સાથે મનુષ્ય માત્ર પ્રપંચમાં બીજાનું અનુકરણ કરતો હોય છે.
૬ જગત તેમજ ચાલે છે. કંઈ કાવા દાવા કર્યા વગર ચાલી વાકે સે આ મનાભાવના હોય ત્યાં ભેગ દેવાની વાત જ શી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
કેશલનરેશ તેવા નહતા. તેનું અંતઃકરણ પરગજુ હતું. જીવવાની લેર માત્ર તેને તમન્ના ન હતી. દુઃખીના દુઃખ ભાંગવાને તેણે આ માર્ગ સહર્ષ સ્વીકાર્યો. પેલો માણસ કોશલનરેશને પકડી કાશીરાજની કચેરીમાં લાવ્યો. કાશીને ભૂપાલ તેને જોઈ ખૂબ ઊછળવા લાગે. ઈર્ષાથી ભભૂકતી જ્વાળાઓને આહતિ મળી ગઈ. તેની આંખે નાચવા લાગી. તે જ વખતે ભરી સભામાં કેશલનરેશે ગરદન ઝુકાવી કહ્યું. કાશીરાજ ! મારે શિરચ્છેદ કરે. અને આ મનુષ્યને સવામણું સુવર્ણ તાળી આપે.”
આ શબ્દો સાંભળી આખી સભા વિસ્મિત થઈ ગઈ. ત્યારે જ પેલા માણસને ખબર પડી કે આ પતે કેશલનરેશ છે. પરદુઃખે પ્રાણત્યાગ કરનાર આવી વિભૂતિઓ વિશ્વમાં હોઇ શકે છે. આ ચિત્ર પિશાચના અંતઃકરણને પણ પીગળાવે તેવું હતું. કાશીનરેશ આવો મહાન આત્મત્યાગ જોઈ નમી ગયે. તેને પ્રતીતિ થઈ કે ખરેખર આવો આત્મત્યાગ સામાન્ય મનુષ્ય ન કરી શકે. કેશલનરેશ ખરેખર પ્રભુ છે. પિતાની ભૂલનું તેને ભાન થયું અને ઝૂંટવી લીધેલું રાજ્ય કેશલનરેશને સુપ્રત કરી હંમેશના માટે તેની ખંડણી માફ કરી.
ચારિત્રની અસર અલૌકિક હેય છે. હજારે ઉપદેશ અને સેંકડે Jથે જે અસર નથી ઉપજાવી શકતા તે અસર આવાં એકજ દશ્યથી સહજ રીતે થઈ જાય છે. આ દષ્ટાંત પરથી આપણે જોઈ શકીએ છીએ કે આવું બલિદાન ઉત્કૃષ્ટ અનુકંપા થયા વિના હાઈ શકે નહિ.
અહીં એકલી માત્ર અર્પણતા જ નથી બલે તેની પાછળની અનાસક્તિ છે. સાચી રીતે તપાસીએ તે આવી અર્પણતા પદાર્થ પ્રત્યેની નિરાસક્તિ વિના હોઈ શકે નહિ. જ્યારે તમે તમારા જીવનના એયને ઓળખવા લાગે ત્યાર પહેલાં જ તમારામાં અલ્પ યા વધુ પ્રમાણમાં આ ગુણ ખીલ્યો હોવો જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
અનાસક્ત માણસ પણ પદાર્થોને ઉપભોગ કરતે જ હોય છે. છતાં તે પ્રત્યે તેની આસક્તિ કે બંધન હેતું નથી. પોતાની જરૂરિયાત ઘટાડી પોતાની શક્તિને પારકાના હિત માટે ખરચવી તે પરોપકાર કહી શકાય. પરંતુ આજે તે ભેગવવા માટે લાખો અને કરેડા પણ ઓછી પડે પરંતુ સગા ભાઈને પણ કંઈ મદદ કરવી હેય તે હાથ ધ્રુજવા મંડે અને ત્યાં આગળ બીજાના વાદ કરવા લાગી જાય. આ બધી આસક્તિની જાગે છે અને ન ખરચવાની નિશાની છે. નહિ તે પિતાનાં શ્રેય પાછળ કોઈ વાદ કરી શકે જ નહિ. જેમકે કોઈ દેવ આવીને કહે કે “ચાલ, દેવલોકમાં કોને આવવું છે?” તે કઈ કઈને વાદ કરે ખરા ! ટપોટપ નામની નેંધ થઈ જાય. ત્યાં તો રાહ પણ ન જેવાય અને વાદ પણ ન કરાય. ઘઉં વાવવા હોય અને બીજાએ બંટી વાવી હોય તો ત્યાં પણુ વાદ ન થાય. પરંતુ પરમાર્થમાં કંઈક કરવું પડે તે ફલાણું ભાઈએ શું કર્યું? કેટલું આપ્યું? કેમ આપ્યું? એવા અનેક વાંધાઓ ઉત્પન્ન થાય કારણ કે જીવનનું ધ્યેય સમજાયું નથી. ત્યાં તો એમ માન્યું છે કે જે કંઈ આપવું પડે તે બધું વેડફી નાંખવાનું છે. પછી તો ખરચાય જ કેમ ? આસકિતનું દુષ્પરિણામ
આસક્તિવાળો જીવ ભલેને ત્યાગ કરી નાખે પણ તેય એ બધું નિરર્થક છે. કારણકે તેની પાછળ ખૂબ સ્વાર્થ રહ્યો હોય છે. અને એ સ્વાર્થનાજ કારણે વસ્તુ ત્યાગવા છતાં વાસનાને ત્યાગ થઈ શકતું નથી. જ્યારે અનાસક્ત મનુષ્ય ભલે કશુંય ત્યાગે નહિ, છતાં તેની ભાવના બીજા પ્રત્યે ખૂબ સુંદર હોય છે.
એકદા એક અંધ ભિખારી ચૌટામાં બેસી સારંગી સાથે ભજન ગાતા હતા, પરંતુ તે બિચારાને અવાજ એટલો તે ખરે.
હતું કે તેના પર રસ્તે ચાલનારનું બિલકુલ લક્ષ્ય જતું ન હતું. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
દયાળુ ગવૈયાએ આ દશ્ય જોયું અને તેના હદયમાં અનુકંપાની લાગણી ઉભરાઈ આવી. તેનું દુઃખ દૂર કરવા તે તરતજ તેની પાસેથી સારંગી લઈને બેસી ગયા અને સુંદર સ્વરથી ગાવા માંડયું.
મધુર સંગીતથી આકર્ષાઈ ઘણુ મનુષ્ય ભેગા થયા અને ધનની વૃષ્ટિ થવા લાગી. અંતે તે સંગીતશાસ્ત્રી ત્યાં પડેલા બધા ધનને તે અંધભિક્ષુકને આપી પિતાના માર્ગે રવાના થયો.
આ દૃષ્ટાંત સાચી અર્પણતા અને ઉદારતાને બેધ કરે છે. હવે સરખાવે આજના જીવન સાથે. આજે તે
ઉદર ભરવા નિમિત્તે સૌ, ભલું જીવન વીતાવે છે.
લક્ષ્મી મળી, પિટ ભરાયું, કુટુંબને પિગ્યું એટલે ભાગ્યશાળી થયાં અને જીવનનું ધ્યેય સફળ થયું. બસ એમજને ? હદયમાં કયાં છે પ્રેમ, સેવા ને ભક્તિનાં પૂર! મહાપુરુષે જીવનની સફળતા તેમજ બતાવે છે. સાચું જીવન જીવવા માટે સતત વિચાર કરવો જોઈએ કે આજે હું જે કરી રહ્યો છું તેનું પરિણામ શું? અને જવાબ શૂન્ય આવે તે જીવનનું સુકાન ફેરવી નાખવું જોઈએ. જ્યારે અંતઃકરણમાં આવું ઘડતર ઘડાશે ત્યારેજ જીવનની સફળતા સધાશે
# શાંતિ:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
: ૧૧ :
ભજન કેમ કરવું?
પ્રવચનકાર—મહારાજ શ્રી નાનચદ્રજી સ્વામી અને માતા !
આત્મા
આજે હું એવા વિષય કહેવા માગુ છું કે જે તમને હમેશાં ઉપયાગી થઈ પડે અને જેના સંબંધ તમારા જીવન સાથે હાય.
તમે સવારમાં કષ્ટને કઇં સ્મરણ, સેવા, પૂજા, સામાયિક વગેરે કરતા હશે. પરંતુ તમારામાંના ઘણા એમ હુંમેશાં ફરિયાદ કરતાજ હાય છે કે પ્રાર્થના, ભજન, સ્મરણ વગેરે કરતી વખતે જ અમને પ્રમાદ થાય છે, ચિત્ત સ્થિર રહેતું નથી, રસ પડતા નથી. તા શું કરવું? જવાબ એ છે કે– પ્રભુ ભજનમાં ચિત્તની એકાગ્રતા નથી થતી તેનું કારણ તમારા ષ્ટિ પદાર્થોમાં જેવા તમાને પ્રેમ છે તેવે પ્રભુમાં પ્રેમ નથી અને પ્રેમ નથી તેનું કારણ એકે તમને તે વસ્તુની પ્રતીતિ નથી. પ્રથમ તે તમારે વિશ્વાસ જ રાખવેો ઘટે. શ્રદ્ધાપૂર્વકના પ્રયત્નથીજ તમને પ્રતીતિ થશે અને પ્રેમ પ્રગટશે એ મારી ખાતરી છે. તે પરત્વે એક સરલ મા સમજાવું.
દરેક માણસને જેમ સ્થૂળ શરીર છે તેજ પ્રમાણે સૂક્ષ્મ ( માનસિક ) શરીર પણુ હાય છે, અને સ્થૂલ શરીરને આધાર પણ સુક્ષ્મ શરીર પર હેાય છે. ( મન, ચિત્ત, હૃદય, બુદ્ધિ, એ અધાં મનેમદિરનાંજ વિવિધ અગાપાંગ છે ) જેમ સ્થૂલ શરીરની તંદુરસ્તી માટે ખારાક, પાણી, હવા, પ્રકાશની જરૂર છે તેમ સૂક્ષ્મ માનસયંત્રની તંદુરસ્તી માટે ઉત્તમ વિચાર, ચિંતન, મનન મ્રુત્યાદિ સૂક્ષ્મ ખારાક હાય છે. મનુષ્યના જેવા અને જેટલા વિકાસ તેનાજ પ્રમાણમાં તે સમા સામગ્રીને ગ્રહી શકે છે. વિકાશના પંથે વેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૧
વધારવામાં પ્રભુપ્રાર્થના, સ્તુતિ, સ્તવન, ધૂન વગેરે વચન દ્વારા પીવાનાં પીણુાં છે. અને સવિચારણા આત્મચિંતન, ધ્યાન એ માનસિક પીણાં છે. શુદ્ધ ચૈતન્યધન પરમાત્મ સ્વરૂપ અતરપટમાં હાવા છતાં ઉન્મુખ રહેલ આત્મા તેને અનુભવ નથી કરી શકતા. તેના સન્મુખ થવાનું સર્વોત્તમ સાધન ભક્તિ છે અને તેથી સદ્ગુરુષોએ ભક્તિના મહિમા મુક્ત કઠે ગાયા છે.
ધ્વનિપ્રધાન પદેાનું સતત ઉચ્ચારણ એ પણ ભક્તિના એક પ્રકાર છે. આજે એ જાતની ધૂના હું તમારા પાસે ખેલાવવા માગુ છું પરંતુ તે ધૂનની પાછળ રહેલા રહસ્યને વિચારી લેવું જોઈએ. કોઈપણ ભજન, સ્તવન, કે ધૂન ખેલે તે માત્ર ગાવા ખાતરજ મેલાય તા તેનેા કાંઈ અર્થ નથી. પદે પદે વાચિક સાથે માનસિક તાલ મેળ પણ મલવા જોઇએ. એકજ પ૬ ખેાલતાં હૃદયમાં જ્યારે ઝણઝણાટી ન થાય ચિત ભેદાઇ ચિત ભેદાઇ ન જાય આંતરિક પ્રસન્નતા તા સમજવું માત્ર રાગડા
તાણ્યા
અનુભવાય કૃતકૃત્યપણું ન અનુભવાય; કે આ માત્ર વેઠ કઢાય છે. એતા ગણાય. પરંતુ એવી પ્રાર્થના કે સ્તુતિ હૃદયના તાલ મળે છે ત્યારેજ કાંક દિવ્ય આનંદના સંચાર થાય
દરેક
સાથે જ્યારે
છે. વ્યક્તિગત પ્રાથના કરતાં પણુ સમાન વિચારના મનુષ્યા સાથે મળી પ્રાના કરવામાં જે મહત્ત્વ છે તેના પણ હેતુ હાય છે. જ્યારે જ્યારે જે જે જાતની ભાવના પૂર્વક સતત ઉચ્ચારણ થતું હાય છે ત્યારે ત્યારે તે તે જાતની ભાવના સૂક્ષ્મ આંદલને વ મૂર્તિ સ્વરૂપ થવા માટે ધનીભૂત થતી હાય છે. અને આસપાસમાં એવું વાતાવરણ ફેલાવે છે કે આપણે તદ્રુપ બની જએ છીએ. એ વસ્તુના આસ્વાદ હૃદયપૂર્વક એક વખત લેવામાં સલ થઈએ તા કરીને તેજ પ્રકારે આચરવાની રુચિ જાગે છે. એટલાજ માટે હું તમારી પાસે એ જાતની ધૂન હમણાજ ખેલું છું, તેની સાથે તમારા ભાવ મિલાવી સુમધુર કંઠે તમે પણ તે ઝીલજો. સાંભળેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૨
૨૪ ગુરુ ૩૪ ગુરુ 8 ગુરુદેવ
જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ [ આ પ્રમાણે મહારાજશ્રીએ એમની લાક્ષણિક ઢબમાં બુલંદ અવાજે “ઝ ગુરુ..... ગુરુ....... ૪ ગુરુદેવ”ની ધૂન શરૂ કરી અને સભાજને એ ધૂનમાં જોડાયા. મહાત્માજીની “રામધૂન” જેમ પ્રસિદ્ધ છે તેમ “ ગુરુદેવ'ની ધૂનમાં પણ લેકે તલ્લીન થઈ ગયા. આ પ્રમાણે આ હેલ એજ વાતાવરણથી ગૂંજી રહ્યો. એ ધન પછી બીજી બબ્બે લીટીઓની ધૂને શારૂ થઈ. વચ્ચે વચ્ચે મહારાજશ્રી લીંટીઓ પાછળ રહેલે માર્મિક ભાવ સુંદર વાણીમાં દષ્ટાંત સહિત સમજાવતા જાય અને ધૂન આગળ વધે. સંપાદક ] अमंत्रमक्षरं नास्ति
नास्ति मूलमनौषधम् । अयोग्य : पुरुषो नास्ति
ચૌપત્તર તુમ : ક” થી માંડીને છેવટ સુધીના મૂળાક્ષરે બધા મંત્રાલરાજ છે, સર્વ વનસ્પતિના મૂળમાં કાંઈને કાંઈ ઔષધિ રહેલ છે. અને મનુષ્યમાત્રમાં કાંઈને કાંઈ યોગ્યતા હોય છે; પરંતુ તે કેવી રીતે અને કયાં તેની યોજના કરવી તેને મનુષ્યો જાણતા નથી. મંત્રાક્ષ એ સાંકેતિક શબ્દો છે. પણ જેને જે વિષય હોય તે જ તેની યોજના કરી જાણે. સંગીતનું કામ કરતે હેય તેને ભૂમિતિ ન આવડે. રસોયો નામું ન માંડી શકે. તેમ આપણે અક્ષરની કયાં કયાં યોજના કરવી અને મંત્રાધારા સામર્થ્ય કેમ પ્રગટાવવું તે નથી જાણતા. એટલે જ આ બધી ગરબડ થઈ છે. આ મંત્ર સારામાં સારી વસ્તુઓ હોવા છતાં આપણે તેની કિંમત નથી જાણતા. ૪ ગુરુનું રટણ કરવાથી ચિત્તની એકાગ્રતા થાય છે. પરંતુ આવી ક્રિયાઓ અનન્ય પ્રેમ અને પાકા વિશ્વાસપૂર્વક થવી જોઈએ.
વિશ્વમાં એ નિયમ છે કે જે પ્રકારના તમે વિચાર કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૩
હે તે પ્રકારના પરમાણુઓ તમારી સમીપમાં આકર્ષાય છે. તમે હસો તે હસવાના પગલે તમારા તરફ આવે છે ને રડે તે રડવાના પરમાણુઓ તમારી પાસે આવે છે. તેવી જ રીતે જ્યારે ભકિતના આંદલને તમે ફેલાવતા હે ત્યારે (ભકતોના મનમાંથી ભકિત કરતાં નીકળેલા) ભક્તિના પરમાણુઓ ગમે તેટલા દૂર હોય તે પણ ખેંચાઈ તમારી પાસે આવે છે.
કઈ કઈ પવિત્ર તીર્થના સ્થાનમાં જઈએ છીએ ત્યારે આપણે કઈ અનુપમ શાંતિ અનુભવીએ છીએ તેનું શું કારણ? વસ્તુ એમ છે કે આવા એકાંતના સ્થળામાં કોઈ મહાપુરુષોએ 'આત્મધ્યાન ધરતાં તે પ્રકારનાં પુદગલો પ્રસરાવ્યાં હોય છે. તે પગલે ત્યાં વાતાવરણમાં ગૂંજી રહ્યાં હોય છે. જેવા મક્કમ મનથી તે પુદગલ પ્રસર્યા હોય છે તેવા મક્કમપણે તે ટકી રહે છે અને આપણે તે વાતાવરણમાં જઈએ છીએ એટલે તે પવિત્ર મને દ્રવ્યથી ચિત્તની શાંતિ અનુભવીએ છીએ. - ચાંદા માવના થરા જિર્મવતિ તાદશી-જેવા ભાવથી તમે ધ્યાન ધરા-પ્રાર્થના કરે તેવી સિદ્ધિ થાય છે. જ્યારે તમે બીજાનું બૂરું ઈચ્છતા હો ત્યારે બુરાઈના પરમાણુઓજ તમારી તરફ આકર્ષાય છે. માટે તમારા વિચારનાં દેલને ફેલાવતી વખતે બહુ જ સાવધ બને.
ઘણું જેને માને છે કે ભગવાન સિદ્ધશિલામાં બિરાજે છે એટલે તે આપણું કંઈપણ ભલું ન કરી શકે. આમ માનવા છતાં ય લોકો તેનું ભજન તો કરે છે તેનું શું કારણ? અલબત્ત, ભગવાન ભલું કે બૂરું કરે નહિ, જે કંઈ કરે તે આપણે આત્મા જ કરે છે. પરંતુ તમે જે આત્મિક ગુણ પ્રગટાવવા માગે છે તે ઈશ્વરમાં છે, અને તે તમારામાં પણ છે. એનામાં એ આવિર્ભાવે છે; તમારામાં તે તિરાભાવે છુપાયેલા છે. તમે તેને જોઈ શકતા નથી, પરંતુ તમે
જ્યારે પ્રભુ પાસે માગે છે, પ્રાર્થના કરે છે ત્યારે તમારામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સુણાવસ્થામાં રહેલા તે ગુણે કે શક્તિ બહાર આવે છે. પરમાત્માનાં સ્તવન સ્તુતિથી જેટલી શુદ્ધિ તેટલે જ આત્મિક ગુણેને આવિર્ભાવ અને તેજ તેના ભજનને મહિમા. તેને પછી તમારી સમીપ આવે છે એમ કહે; અગર તમે તેની તરફ જાઓ છે, એ બધું એક જ છે. તમે જેને ઈચ્છે તેને પામી શકે છે. સારાંશ કે કોઈ કોઈને આપતું નથી. પરંતુ આત્મા તેિજ આત્માનું શ્રેય કરે છે. ગીતા પણ એજ કહે છે – __आत्मैवहि आत्मनो बन्धुरात्मैव रिपूरात्मन :
અને મહાવીર પણ એજ કહે છે કે મારા વિસ્તાર દુહાપથ . એટલે આત્માનું સારું કે નરસું આત્મા પોતે જ કરે છે. વાસ્તવિક રીતે આત્માનું શુદ્ધ સ્વરૂપ કહો કે પરમાત્મા કહે એ એક જ વસ્તુ છે. જ્યારે અમુક વસ્તુ આપણે ઇચ્છીએ છીએ ત્યારે આપણી અંદર રહેલી એ વસ્તુને આપણે બહાર લાવીએ છીએ. આવી સ્તુતિ કરતાં હોઈએ ત્યારે પ્રભુ આપણી સમક્ષ જ છે. આપણું પ્રત્યેક ક્રિયાઓ તે દેખી રહ્યા છે એમ કહો, અને આપણે તેના ચરણે બાઝી પડી ગદ્દગદ્દ કઠે નમ્રભાવે અરજ કરતાં હોઈએ એમ કલ્પ. જે શુદ્ધ મનથી-પ્રેમ અને શ્રદ્ધાથી
સ્તુતિ કરવામાં આવે તે ગમે તેવા ભયંકર પાપ પણ જરૂર નાશ પામે છે–દેવાઈ જાય છે. એ નિ:સંશય બિના છે.
[ આમ આત્માના સ્વરૂપનું પૃથક્કરણ અને સ્તુતિને મહિમા સમજાવતા જતા મુનિશ્રી ધૂનમાં આગળ વધે છે. શ્રોતાજને એકાકાર બને છે–ખરેખર એ પૂત - ગુરુ % ગુરુ ૩% ગુરુદેવ આદિ બધી અજબ છે. લોકો તે ઝીલતા મસ્તી અનુભવતા હતા. એ દસ્ય પણ અદ્દભૂત હતું. આજના ધાર્મિક દિવસે એ ઈશ્વરની ને અજબ ચૈતન્ય લેકમાં પ્રગટાવ્યું હતું. ધૂન પૂરી થતાં ચિત્તની સમાધિને મદદરૂપ થાય તેવા બીજાં કાવ્યો શરૂ થયા. એક પછી એક લીટી ગવાતી જાય અને શબ્દ પાછળ રહેલો મર્મ અમૃતવાણુમાં સમજાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૫
-વતા જાય. સાથે સાથે સમજણ વિના શાસ્ત્રોની ગોખણપટી કરવાની પદ્ધતિથી તેમજ સમજણ વિનાની થતી તપશ્ચર્યાથી આત્મજ્ઞાન મેળવવાને બદલે આપણે કેટલેક અંશે મિથ્યાજ્ઞાનમાં અથડાતા હોઈએ છીએ તેની વિવિધ દૃષ્ટિએ થતી ચર્ચા સાંભળી શ્રોતાજને મુગ્ધ બનતા. આગળ વધતા મહારાજશ્રીએ જણાવ્યું. સંપાદક. ]
ધારો કે એક સુધન્ય સમયે અખિલ વિશ્વના વિભુવરના દર્શન અર્થે તમે જાગ્યા. આવે વખતે તમોને પૂર્વની ભૂલે પરત્વે કેટલો પશ્ચાત્તાપ થવાને ! અને કેવા ભા કુરવાના ! અંતરથી જાગ્રત થયેલા એક મુમુક્ષુએ પિતાના ઉદ્દગારમાં અહીં તેવું જ વર્ણન કર્યું છે કે
સમીપે છતાં તમને તિમિરથી હું નહિ નીરખી શો! હું પતિતપાવન પૂરણ પ્રેમ સ્વરૂપ ના પરખી શક્યો
હે નાથ ! આજ સુધી હું તમોને દૂરને દૂર શેધી રહ્યો હતો. પત્થરે-પત્થરે અને ગિરિ કંદરાઓની ટુક ટુકે ફરી વળ્યા. જલમાં,
સ્થલમાં, મંદિરમાં, ખંડેરમાં, મૂર્તિમાં અને એમ ચોમેર એક તારા દર્શન કાજે દેડી દેડી તને શોધવા માટે અનેક જન્મ સુધી અનંત કાળ ગુમાવ્યો, પરંતુ તું તો પાસે જ હતો. પાસે હોવા છતાં આ વાસના અને માયાની જાળથી વિંટળાયેલ અને અજ્ઞાનના ઘનઘોર અંધારાથી ઘેરાયેલે હું આપને ન જોઈ શકશે. રે કેવી મૂર્ખતા !
હે પતિતાના પાવનહાર! અને પ્રેમપીયુષના પાધિ! આપના આ અપાર પ્રેમ પ્રવાહના સ્વરૂપની પારખ હું દંભી આજ લગી ન જ કરી શકો. કેવી બાલીશતા ! તુજ અમી ભર્યા સૂત્રે અમૂલાં હું ને શ્રવણ કરી શકો! હું હદયમાં સંજીવની તારી ધ્વનિ ન ધરી શક્યો
હે વિશ્વેશ! આ આખા વિશ્વની વિવિધ વસ્તુઓ ક્ષણે ક્ષણે નષ્ટ થતાં થતાં બોધ આપી રહી હતી. વિદ્યાબિતિબંક્તિ વરાજ તું જેમાં રાચી રહ્યો છે, જેની પાછળ દોડી રહ્યો
છે, રે! તરફડી રહ્યો છે તે બધું ક્ષણિક છે નશ્વર છે અશાશ્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬ છે. તું શોધે છે તે તે તારી પાસે છે! ક્યાં દોડે છે? એ તે મૃગજળ છે, જરા થોભ, આવા આવા અમૂલાં સૂત્રોનાં વનિઓ તેમાં ગૂંછ રહ્યા હતા. પરંતુ તે વિભ! મારા કાન ત્યાં સાવ બધિર થઈ ગયા હતા. તેથી હું તે સૂ ન સાંભળી શકો. કેવાં એ અમી ઝરાં સબોધનાં વચને વહેતાં હતાં. હે પ્રભો ! જેમાં મારા કલ્યાણને સંકેત હતો એ અમરત્વ પમાડનાર, નવચેતન પ્રગટાવનાર તે દિવ્ય ધ્વનિ કદિ ન સંભળાયો. કદાચ અવ્યક્ત રીતે સંભળાયો હશે. તથાપિ મારા કુટિલ હદયમાં તેને કદિએ ધારણ ન જ કરી શકો. રે કેવી અજ્ઞાનતા !
ભજવા તણું ઉત્તમ સમય તમને ન નાથ ભજી શ; પ્રભુ આપના સંકેતને હું મૂઢ ના સમજી શકે
હે સર્વજ્ઞ! જ્યારે તારી ભક્તિને ખરેખર સમય હતો ત્યારે લક્ષ્મી અને લલનાની જ સેવા કરી, મેહને પાશમાં જકડાઈ રહ્યો. યુવાનીનું ઓજસ વેડફી નાંખ્યું. ન કદિ મનુષ્યોની સેવા અને પરેપકાર કરી શકો કે ન તારું અન્ય પ્રકારે ભજન કરી શકો.
જ્યારે સંકટ આવ્યાં અને વ્યાધિઓ વરસી ત્યારે હાયવોય કરી. પરંતુ એમાં પણ કંઈ કુદરતને સંકેત છે. એમાં પણ તારી કરુણા છે તે હું છેવટ સુધી ન જ સમજ્યો, કેવી એ અતિ મૂઢતા !
તારા થવાની અભયમંગલ મેજ ના માણી શકો તારા ભજનને અતુલ મહિમા જરૂર નવ જાણી શકો
હે પ્રભો! કેટલી મંગલાજ કેવો અપૂર્વ આનંદ ! પરંતુ હું તો આ મારું, આ મેં કર્યું, તે પણ મેં કર્યું, એવી પ્રત્યેક ક્રિયાઓમાં મમત્વ અને અહંકારનું પૂછડું પકડી રાખીને ફર્યા કર્યો અને તે અપૂર્વ આનંદને હાથે કરી ખોઈ બેઠે. હે નાથ ! આપના ભાજનને અનુપમ મહિમા ખરેખર હું જાણી જ ન શકો. કેવી એ દર્દ ભરી દશા !
તારા ચરણના શરણુ રૂપે, મૂઢ હું ન મળી શકો વાર્યા છતાંપણ વિષમ સ્થળથી નાથ હું ન વળી શકો
હે શરણાગત વત્સલ ! હું તારા પવિત્ર ચરણેને ન ભેટી શકયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૭
તારા પાદપંકજે પડી તારે શરણાગત ન થઈ શકો. અને હું માર્ગદર્શક મહા પ્રભે! વિષય, કષાય અને પ્રમાદ જેવા વિષમ સ્થળેથી પાછો વારવા છતાં પણ કદાગ્રહની જવંત પ્રતિમા સો હું ન જ વળ્યો. એ નરકાગારમાં જ નિમગ્ન રહ્યો. પામ્યો અમૂલાં સાધને નહિ સદુપયોગ કરી શકો નહિ ભક્તિના સ્વાદિષ્ટ રસને સંતશિષ્ય ભરી શકો.
હે દીનદયાળ! સર્વોત્તમ માનવદેહ, ઉચ્ચ આર્યભૂમિ, સુંદર માનસશક્તિ, સમૃદ્ધિ, સત્તા, બલ તથા અદ્વિતીય સામગ્રીઓ પામવા છતાં હું તેને સદુપયોગ ન કરી શકો. સત્તાથી કૈકને પજવ્યા. બળથી કૈક ને સંહાર્યા. સમૃદ્ધિથી કેકને કચડી નાખ્યા. અને ઇકિયાદિ સામગ્રીઓથી વિષરસના ઘૂંટડા પીધા કર્યા. પણ હે સુધા સાગર ! તારી સેવાના સ્વાદિષ્ટ રસના વહેતા સરોવરમાંથી એક ઘૂંટડાને લઈને પણ મારા ઘટડામાં તે અમૃતને ન ભરી શક્યો. એ કે પ્રમાદ! સભા આજે તને સમીપમાં જોયા પછી હવે તો મારા ભવની ભાવટ ભાંગી ગઈ. હે દેવ! આ ક્ષણે કેવી મધુર, મંજુલ અને મનોરમ્ય છે !
પરમાત્માનું સ્મરણ કે ભજન રૂ૫ રસાયણનું પાન કરવાની સાથે આપણે કેવા પોનું પાલન કરવું જોઈએ ? તે પ્રશ્ના સમાધાનમાં હું તમને એક પલ સંભળાવું. પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જે પથ્ય પળાય નહિ; તે તેનું ફળ લેશ ન પામે, ભવ રોગ કદિ જાય નહિ.
પરમાત્માનું નામ એક પ્રકારનું રસાયણ છે. રસાયણનું સેવન કરનારાએ પથ પાળવું જ જોઈએ. તે સાવ સ્પષ્ટ વસ્તુ છે. ઔષધ ગમે તેવું ઉચ્ચકોટિનું અને અસરકારક હોય પરંતુ જે તેની પરેજ ન પળાય તે લેશ માત્ર ફાયદો ન થાય. તે જ પ્રમાણે પરમાત્માનું નામ લીધા કરીએ પરંતુ તેના પ ન પાળીએ તો આ સંસારરૂપી રોગ કદિ નાબૂદ થઈ શકે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પહેલું પથ્ય અસત્ય ન વવું, નિન્દા કેાઈની થાય નહિ. નિજ વખાણ કરવાં નહિ સુવાં, વ્યસન કશુંય કરાય નહિઃ દરેક ક્રિયામાં અને દરેક સ્થાનમાં પછી તે વ્યવહારિક કા હા કે ધાર્મિક હા, ધર હા કે ધર્મસ્થાન હેા–સવ સ્થળે સત્યનેાજ વ્યવહાર અને સત્યની પ્રવૃત્તિથી રહેવું એ સૌથી પહેલું પથ્ય છે. સ્વપ્ર’સાથી અહંકાર વધે છે. નિન્દાથી ભીરુતા અને નિર્દયતા પેસે છે અને કાપણુ જાતના વ્યસનથી શારીરિક અને માનસિક ખરાબી થાય છે માટે તેને પણ ત્યાગી દેવાં. જીવ સફળ આતમસમ જાણી, દિલ કાર્બનું દુભવાય નહિ; પરધન પત્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. આખા વિશ્વના ચર અને અચર સૌ જીવાને પાતા સમાન ગણી કાઈ સૂક્ષ્મ જીવાની પણ લાગણી ન હણાય તેવી પ્રેમપૂર્ણ, મૈત્રીપૂર્ણ અને અહિંસક પ્રવૃત્તિ કરતા રહેવું એ પણુ પથ્ય છે. મામાં પત્થરો ઘણા હ્રાય છે છતાં તેને ઉંચકવાનું જેમ મન થતું નથી તેમ અન્યનું એટલે અણુહકનું અન્યાયે પાઈત ધન તે પત્થર સમાન જ જાણી પેાતાના મનમાં તેને ગ્રહણુ કરવાની લેશમાત્ર મનેત્તિ સુદ્ધાં સેવવી નહિ.
દંભ દ` કે દુર્જનતાથી અંતર અભડાવાય નહિ, પરનારી માતા સમ લેખી હિંદુ કુદૃષ્ટિ કરાય નહિ. પ્રભુભજન કરનારે દંભ ( માન્યતા ભિન્ન અને પ્રવૃત્તિ ભિન્ન ) અભિમાન કે દુર્જનતા જેવા દેષોથી કદિ અંતરને અભડાવવું નહિ. જો અંતઃકરણજ અશુદ્ધ હોય તે ત્યાં પવિત્ર પરમાત્મા શી રીતે પધારી શકે ? વળી પરાઇ સ્રીપર માતાસમાન ભાવ રાખી હંમેશાં વવું. કોઈ પણ પર ખરાબ દૃષ્ટિએ જોવું પણ નહિં, રસાયણનું સેવનકરનારને આ પથ્થાનું અવશ્ય પાલન કરવું જોઇએ.
શક્તિ છતાં પરમાર્થ સ્થળથી પાછાં પગલાં ભરાય નિહ,
સ્વાર્થ તણાં પણ કામ વિષે કદિ અધર્મને અચરાય નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૯ આપણને જે કંઈ સાધને મળ્યાં છે તેને ઉપયોગ સ્વાર્થમાં તે જરૂર આપણે કરતા હોઈએ છીએ. પરંતુ તે બધાને પરમાર્થ માર્ગે વાળવાં જોઈએ. સ્વાર્થના કામમાં પણ કદિ અધર્મને તે અદરાય જ નહિ.
જનસેવા તે પ્રભુની સેવા એહ સમજ વિસરાય નહિ; ઊંચનીચના ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ.
ઘણુ વખત આપણું સેવા કરવાની વૃત્તિ તે હેય જ છે, કાઈનું દુઃખ દેખી આપણે કંપી પણ જઈએ છીએ. પરંતુ મનુષ્ય માત્રમાં પરમાત્માને અંશ છે. એ બધાં પરમાત્માનાં બાળકે છે. એવી સમજપૂર્વક તે સેવા હેતી નથી. જ્યારે તે ભાવ આવે છે ત્યારે સેવાનું આખું સ્વરૂપ જ બદલી જાય છે. અને એટલે પ્રભુ પ્રત્યે પ્રેમ હોય છે તેટલું જ મનુષ્યજાતિ અને જીવમાત્ર પર પણ જાગે છે. આ સેવાથી જ સાચી અને નિસ્વાર્થ સેવા સધાય છે. આ ઊંચ અને આ નીચ એવા પ્રકારની મનોવૃત્તિ માનવ માત્રમાં વ્યાપક હોય છે. પહેલાં તે જ્ઞાતિભેદ, કુળભેદ, ગોત્રભેદ એવા ભેદ હોય છે પછી તે ધમભેદ, સંપ્રદાયભેદ, વાડાભેદ અને એવી ભેદની દિવાલે વધતી જાય છે. આ ભાવ વધી વધી છેવટ એવા રૂપે પરિણામે છે કે મનુષ્ય પછી એ, સૂકો ખખ થઈ જાય છે. પ્રેમામૃત સાવ સુકાઈ જાય છે. આ ભેદ પ્રભુમાર્ગમાં જનારને માટે જરાપણું ઉચિત નથી.
છેવટમાં એટલું જ કહેવાનું કે જે માણસ પોના પાલન સાથે શુદ્ધ મનથી સ્તુતિમાં એકાકાર થાય તો જરૂર તેને પ્રત્યેક કાર્યમાંઆધ્યાત્મિક મનને પ્રવાહ એટલે આત્માનો અવાજ સંભળાય. શ્રદ્ધા અને ભાવનાપૂર્વક અમારી આ દવા–ધૂન, સ્તુતિ અને પર્થ તમે વાપરે
તો જરૂર ફાયદો થાય તે નિશંક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
: ૧૨ : ગામડાઓ ભણું. વ્યાખ્યાતા–શ્રી. દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર
પરાપૂર્વથી માણસની દુનિયા ગામડાની જ બનેલી છે. પ્રાચીન કાળમાં વેપારના અમુક મથકે અને રાજાની રાજધાનીઓ એટલા જ -શહેરે હતા. અને તે પણ આજના શહેરે જેવા તે નહિ જ. જ્યારથી યંત્રયુગની શરૂઆત થઈ ત્યારથી આજના મેટા મેટા રાક્ષસી શહેરમાં માથું ઊંચું કર્યું છે. માનવી સંસ્કૃતિમાં આ એક ન જ પ્રકાર છે.
શહેરની ઉત્પત્તિ ખરું જોતાં ગામડાઓની કેટલીક હાજતેમાંથી છે. અનેક ગામડાઓ પિતાની ઉપજને વિનિમય કરવા માટે અમુક જગ્યાએ ભેગા થવા ભાગ્યા. એ સ્થાનને બજારનું રૂપ મળ્યું. એવા મહત્વના સ્થાનનું રક્ષણ આવશ્યક જણાયું. ત્યાર પછી આવી સગવડ જોઈ ત્યાં કાયમની વસ્તી વધી, અને મોટું શહેર જામ્યું. એવી રીતે ગામડાઓની સગવડ બરાબર સચવાય એવી કાયમની ગોઠવણ તે શહેર. એવી સ્થિતિ હતી, આજે બરાબર એથી ઉલટી સ્થિતિ પ્રવર્તે છે. જેમ માણસ પોતાને માટે પશુઓ રાખે છે તેમ શહેરે પિતાની હાજતે પૂરી પાડવા માટે ગામડાઓ રાખે છે. મનુષ્ય સમાજને પ્રધાન ભાગ તે શહેરે, મનુષ્યજાતિનું વ્યક્તિત્વ શહેરમાં જ સોળે કળાએ પ્રગટ થાય છે. એવી માન્યતા બંધાઈ અને તે જ હજી પણ ચાલુ છે. કેટલાક વિચારી લેકોએ અને કાવ્યમય જીવનના રસિકેએ ગામડાઓનું મહત્વ ગાયું; તેથી લખાણમાં અને સંભાષણમાં ગામડાઓની પ્રતિષ્ઠા વધી. પણ સ્વેચ્છાએ શહેર છોડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૧
ગામડામાં કાયમને માટે રહેનાર તે કઈ નીકળ્યું જ નહિ. એક જણે તે એક કહેવત ટાંકી કહ્યું, “આવી પડે કેર, તે ય છોડાય નહિ શહેર” (ચેન પડ્યા તી, તો જે વાદ) આ જ નિષાથી લોકો શહેર તરફ દેડતાં આવ્યા છે. શહેરોએ ગામડાની ચૂંસણું શરૂ કરી. ગામડાનું ધન શહેરમાં જવા લાગ્યું. ધન પાછળ પુરુષાર્થી, પરાક્રમી ધનલેલુપ સંખ્યાબંધ લેકે શહેર તરફ દોડ્યા. અને આવી રીતે ગામડાઓની બેવડી ચૂસણ ચાલી. ગામડાનું અનાજ, ગામડાનાં ફળફૂલ, પશુપક્ષી બધું જ શહેરની સેવામાં ચાલ્યું. કાર્યકુશળ બાહોશ લેકે પણ શહેરને રસ્તે પડ્યા. એને કરીયર કહેવા લાગ્યા.
કદી ન જોયેલી એવી જાહેરજલાલી શહેરેએ ખીલવી બતાવી. જૂના વખતમાં ઘણાખરા ઉદ્યોગ ધંધાઓ અને કારીગરીનાં કામે ગામડામાં જ ચાલતા. તેને બદલે શહેરેએ મેટા મોટા કારખાનાઓ ઊભાં કર્યાં. તેલ, વરાળ અને વિજળીની મદદથી એ કારખાનાઓએ આખી દુનિઆને માલ પૂરો પાડવાનું માથે લીધું. ગામડાઓ જે પહેલાં કાચા માલમાંથી પાકે માલ તૈયાર કરતા તે શહેરમાં બનેલા અથવા પરદેશથી આવેલા પાકા માલના કેવળ ઘરાક બનવા લાગ્યા. ધન પેદા કરવાને બદલે ધન ખર્ચી નાંખવાની કળા ગામડાઓએ ખીલવી અને માન્યું કે આ રીતે ગામડાઓ સંસ્કારી થશે. એક પછી એક બધા જ ઉદ્યોગસરે ગામડામાંથી ખસી જવા લાગ્યા છે અને વિલાયત કે જાપાનથી આવતી સારીનરસી વસ્તુઓ ગામડાનું ધન હરણ કરવા લાગી છે. ઉદ્યોગ હુન્નરને અભાવે માણસ ગરીબ થાય છે એટલું જ નહિ પણ પશુ જે અસંસ્કારી થઈ જાય છે. માણસની માણસાઈમાં બે જ વસ્તુ પ્રધાન છે. ત્યાગશક્તિ અને સૂઝશક્તિ. જ્યાં ઉદ્યોગ હુન્નર છે ત્યાં જ એ સૂઝશક્તિ ખીલી શકે. અનહદ ગરીબાઈ સાથે ત્યાગશક્તિ પણ ઘટતી જાય છે. આવી રીતે ગામડાઓ બને રીતે માણસાઇ ખાવા લાગ્યા છે. આમ જ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧ર
ચાલવા દઈશું તે કરોડોની જનતામાં માણસાઈ ખૂટી જઇ ભારે જોખમકારક સ્થિતિ પેદા થશે. એ સ્થિતિ શાપરૂપ જ ગણાવી જોઈએ. એમાંથી બચી જવું હોય તે અત્યારથી જ આપણે પ્રાયશ્ચિત્તની શરૂઆત કરવી જોઈએ.
ધારો કે કઈ આપખુદ સુલતાને ફરમાન કાર્યું કે ગામડાની. વસ્તુઓ શહેરમાં આવે નહિ અને શહેરની વસ્તુઓ ગામડામાં જાય નહિ, તે ગામડાઓને ઘણી મુશ્કેલીઓમાં રહેવું પડશે; પણ શહેરોને તે એ સ્થિતિમાં જીવવું જ અશક્ય થઈ પડે. આવી સ્થિતિ હેવાથી ગામડાઓને હાથ ઉપર હું જોઈએ, શહેરને નીચે. પણ ગામડાના માલને બજાર ભાવ નક્કી કરવામાં શહેર જબદસ્ત હોય છે. બિચારાં ગામડાઓ જેરદસ્ત થઈ ગયાં છે. આ સ્થિતિ બદલાવી જોઈએ.
આજના જમાનામાં જે જગવ્યાપી મેટા કે માણસ જાતને પીડી : રહ્યા છે તેમને આ સૌથી મટે છે. અન્યાયનું ભીષણસ્વરૂપ જોયા પછી ગભરાઈ કે દબાઈ ન રહેતાં અથવા નિરાશ ન થતાં ઉત્સાહભેર એની સામે ઝૂઝવા તૈયાર થવું જોઈએ. યુવાન શું અને વૃદ્ધ શું, પુરૂષ શું અને સ્ત્રી શું, બ્રાહ્મણ શું અને હરિજન શું, દરેકને એમજ થવું જોઇએ કે બાકી બધી ગફલત ભલે થાઓ; પણ આ યુગધર્મમાં ચૂકીએ નહિ; કેમકે આપણું જમાનાની કમેટી આપણે સ્ત્રીઓ પ્રત્યે કેવી રીતે વત્ય, હરિજને પ્રત્યે કેવી રીતે વર્યા અને ગામડાઓ પ્રત્યે કેવી રીતે વર્યા એ ઉપર જ થવાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
જી. છે. સંધવી કૃત
જૈન સિદ્ધાંતની વાર્તાઓ ભો
-
લાં
જૈન સાહિત્યની સ્થાઓ ભા
લા,
આદર્શ જેન રને જંબુસ્વામી ચરિત્ર આદશ જૈન સ્તુતિ
૭
-૮
-૦
૦-૬-૦
- ઉપરાંત :
જૈન ધર્મના હરકોઈ જાતનાં પુસ્તક ફાયદેથી આપને જોઈતા હોય, તો નીચેનું એકજ શીરનામું આપની ડાયરીમાં નોંધી લેશોજી.
પત્રવ્યવહાર:-.
જીવનલાલ છગનલાલ સંઘવી. જૈન સાહિત્ય પ્રકાશન કાર્યાલય” પંચભાઈની પોળ : અમદાવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________ શlવિ, alebollo beste Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com