Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વર્ષ ૩
શ્રી જૈન સત્ય પ્રકાશ
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. Ph.: (079) 23276252, 23276204-05 49
Fax : (079) 23 18
ક્રમાંક ૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તંત્રીશાદ ચીમનલાલગાડળદાસ
For Private And Personal Use Only
એક દુ
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रकाश
(માસિવ પત્ર) વિ–ષચ-દશન
१ श्री चिंतामणो स्तोत्र - :: સ. મ. ટી. વિનયપયરિનઃ ૧૯૭ ૨ વિપરાત્ર પૈસે ને : મુ. ૫. શ્રી. હરીનવિનચન : ૧૯ સમ્યગદર્શન
: આ. ભ. શ્રી વિજયપવાસુરિજી : ૨૦૩ ૪ “ખરાબ” પર્વત પરની જૈન ગુફાઓ : શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ : ૨૦૭ ૫ ધનપાલનું આદર્શ જીવન : મુ. મ. શ્રી સુશીલવિજયજી : ૨૦૯ ૬ અષ્ટાંગ ચગ
: શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયાઃ ૨૧૩ ७ श्री अर्बुदाचल प्रबंध : શ્રીયુત અગરચંગી નાદા : ૨૧૫ ૮ પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન : આ. ભ. શ્રી વિજયલબ્ધિસૂરિજી : ૧ ૯ “નચાત્તવ'થી શરૂ થતા પદ્યનું કર્તુત્વ : શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયા: ૨૨૧ ૧૦ કલ્યાણના સંતઅંકમાંનું ચિત્ર
: ૨૨૭ ૧૧ પૃથ્વીરાજ પ્રબંધ
: ૨૩૧ ૧૨ ગુલધુની ચતુર્ભાગી
: ૫ મ. શ્રી પ્રીતિવિજયજી : ૨૩ ૬ સમાચાર
૨૩૬ સામે
:
૨
લવાજમ
સ્થાનિક ૧-૮-૦
બહારગામ ૨૦-૦
છૂટક અંક ૦૩-૦
સ્વીકાર નૂતન સ્તવનાવલી-કર્તા પ. પૂ. આ. ભ. શ્રી. વિજયલબ્ધસૂરીશ્વરજી, પ્રકાશક કાન્તિલાલ ! ઉજમશી બાફ છે. ટેકરી ખંભાત ૦-૦-૬ની ટીકીટ મેકલવાથી પુસ્તક ભેટ મળી શકે છે.
સરનામું બદલાયાના ખબર દર અંગ્રેજી મહિનાની
તેરમી તારીખ પહેલાં જણાવી દેવા..
મુદ્રક : ચ દ્રશંકર ઉમાશંકર શુકલ, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રગુસ્થાન : _યુગધર્મ મુદ્રણાલય સલાપાસ ક્રિોસ રોડ, અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ
સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
णमो त्थु णं भगवओ महावीरस्स
सिरि रायनयर मज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥
વિક્રમ સંવત્ ૧૯૯૪ : માગશર સુદી ચાદશ
શ્રી જૈન સત્ય પ્રકાશ
स्त
: कुभांड 3० :
અંક દ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર સવત્ ર૪૬૪ શનિવાર
: સન ૧૯૩૮ જાનેવારી ૧૫
|| श्री चिंतामणिस्तोत्रम् ॥
कर्ता :- आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी ॥ आर्यावृत्तम् ॥
For Private And Personal Use Only
पण मिय थंभणपासं, वंदिय गुरुणेमिसृरिचरणकयं ॥ सिरिचिंतामणिथुत्तं, रपमि सव्वट्टसिद्धिदयं ॥ १ ॥ तेलुक्कविइयभावो, सण्णासियवाहिरोगवित्थारो || सिरि सिद्धचक्कमंतो, कल्लाणं कुणउ भव्वाणं ॥ २ ॥ ॐ ह्री सिद्धगिरीणं, णमो नमोऽहण्णिसं जवउ जात्रं ॥ मुच्चइ पावकलंका, जीवो जस्स पहावेणं ॥ ३ ॥ आईसर पहुबिबं केसरियाणामविश्यमाहप्पं ॥ दिव्वं सुरयरुतुल्लं, भव्या ! पणमंतु पइदियहं ॥ ४ ॥ जस्सुजल पहावो, भव्वाणं देइ सत्तियानंदं ॥ तं सच्चदेव सुमई, परमुल्लासा पणिवयामि ॥ ५ ॥ वंदे थंभणपासं, तं पडिमा जस्स लोगवालेणं ॥ महिया वरुणसुरेणं, एक्कारसवरिसलक्खाई ॥ ६ ॥ जस्स हिहाणस्सरणा, दूरं वश्चेति सयलदुरियाई ॥ पुरिसाइज पासं, वंदे संखेसंरेस तं ।। ७ ।। उमाईयसहावं, जोइसरूवं महपहावडूं ॥ सेरीसातित्थवई, पासं थुणमो सया हरिला ॥ ८ ॥ अज्झप्पजोगसिद्धं, परमत्थ पयासयं महाधीरं ॥ जीवंत सामिवीरं वंदे विणया महुमईए ॥ ९ ॥
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१९८]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५३ परमुक्किट्ठा मुक्का, वट्टइ जेसिं सजोगिगुणठाणे ॥ सिरिपुंडरीयगणिणो, ते सिद्धिं दितु मम सिग्धं ॥१०॥ मुणिपणकोडीसहिओ, जत्थ गओ निव्वुई कयंबगणी॥ तं सिरिकर्यबतित्थं, संसारद्धिम्मि पोयणिहं ॥ ११ ॥ भव्वा! इच्छह मुत्ति, सिद्धिं सज्झस्स कित्तिमवि विमलं ॥ पृयं कयंबतित्थट्ठियबिंबाणं कुणह भावा ॥ १२ ॥ अंबुहिसमगंभीरं, समयासुहसंगयं सहावरयं । परभावकवियलं, कयंबवीरं सरेमि सया ॥ १३ ॥ खवगावलिजोगेणं, वित्तोडियमोहमल्लसामत्थं ॥ पणमामि कयंवगणिं, भव्वरविंदप्पमासरवि ॥ १४ ॥ कम्मक्खयाइजोगे, खितं परमं निबंधणं तित्थं ॥ तारिसगुणगणकलियं, वंदे तं तित्थहत्थिगिरिं ॥ १५ ॥ जिणवरतुल्ला . सिट्ठा, अत्तुण्णइकारणप्पहाणयरा ॥ लोयत्तयट्ठपडिमा, वंदे बहुमाणविणएणं ॥ १६ ॥ सिरिगोयमग्गिभूई, सुवाउभूई विउत्तगणणाहं ॥ दीहाउ सुधम्मगणिं, वंदे सिरिमंडिअं भावा ॥ १७ ॥ मोरियपुत्ताकंपिया-यलभाऊ पूअणिजमेअज्जं ॥ बालप्पहाससमणं, इक्कारसगणहरे वंदे ॥ १८ ॥ णिम्मलसीलविसिष्टुं, मल्लिजिणेसं जिणिंदणेमिपहुं ॥ जोगक्खेमनियाणं वंदे बहुमाणभत्तीए ॥ १९ ॥ सिरिजंबूप्पहवगणि, सुसीलसिरिथूलिभद्दयजपहुं ॥ निवकण्हबंधुधीरं, गयसुकुमालं सरेमि सया ॥ २० ॥ अइमुत्त मणगसमण, सीलविहूसियसुदंसणं वीरं ॥ जिणवाल विजयविजय, वंदे तह णागिलाणाहं ॥ २१ ॥ दोवइ सीया पउमा-बई सिवा रोहिणी सई कुतिं ।। सुगुणंजणासुभद्दा, चंदनमलयागिरिं वंदे ॥ २२ ॥ दमयंतीसीलवइं, मिगावईचंदणासुगंधारिं ॥ बंभीसुलसागोरिं, जिट्टाराईमई वंदे ॥ २३ ॥
( अपूर्ण)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दिगंबर शास्त्र कैसे बने ? लेखकः-मुनिराज श्री दर्शनविजयजो
(गतांक से क्रमशः )
प्रकरण १६-आ. नेमिचंद्रजी दिगम्बर समाजमें आ० नेमिचन्द्रजी प्रख्यात ग्रन्थनिर्माता हैं । आप कर्णाटक के प्रसिद्ध मंत्री चामुण्डराज के गुरु हैं । चामुण्डराजका समय निर्णय इस प्रकार है
कल्यब्दे षट्शताख्ये वितनुतविभवसंवत्सरे मासि चैत्रे, पञ्चम्यां शुक्लपक्षे दिनमणिदिवसे कुम्भलग्ने सुयोगे। सौभाग्ये मस्तनाम्नि प्रकटितभगणे सुप्रशस्तां चकार, श्रीमच्चामुण्डराजो बेल्गुलनगरे गोमटेशप्रतिष्ठाम् ॥५५ ।।
-बाहुबलि चरित्र, श्लो० ५५ ॥ इसके अनुसार कल्की (शक) के संवत् ६०० (वि० सं० ७३५ ) में श्रीचामुण्डने चैत्रशुक्ला पंचमी रविवारके दिन श्रवण बेल्गुलनगरमें श्री गोमटस्वामीकी प्रतिष्ठा की।
-श्रीजवाहरलाल शास्त्री लिखित, “वृहद्रव्यसंग्रह" प्रस्तावना पृ०३ इस उल्लेखके अनुसार आपका समय विक्रमकी आठवी शताब्दीका है। परमार्थसे तो आपके समय निर्णयमें भी विसंवाद है।
मैं गत प्रकरणमें लिख चुका हूं कि-श्वेताम्बर जैन साहित्यसे बहुत कुछ ऋण लेकर चामुण्डपुराण और महापुराणका निर्माण हुआ है। आ० नेमिचन्द्रजीकी ग्रन्थसृष्टिके लिये भी इससे भिन्न कुछ नहीं हिर जा सकता। __ आ० नेमचन्द्रजीने अपने ग्रन्थ किस आधार पर बनाये इसके लिये पं० मनोहरलालजी बचाव करते हैं कि___“उन षट्खंड सूत्रोंको अन्य आचार्योंने पढ़कर उसके अनुसार विस्तारसे धवल महाधवल जयधघलादि टीकाग्रंथ रचे । उन सिद्धांत ग्रन्थोंको प्रातःस्मरणीय भगवान् श्रीनेमिचन्द्र सिद्धांतचक्रवर्ती आचार्य महाराज ने पढ़कर श्रीगोम्मटसार, लब्धिसार, क्षपणसारादि ग्रन्थोंकी रचना की।"
-गोम्मटसारकी प्रस्तावना. यहां उक्त पंडितजीने जो कल्पना की है वह आधाराहीन है, क्यों कि धवलादि शास्त्रोंका रचनाकाल शक सं० ७५९ है जब आ० नेमिचन्द्रजीदा समय शक सं० ६०० के करीबका है, इस परिस्थितिमें धवलादिके आधार पर गोम्मटसारादिका देहनिर्माण मानना यह सरासर झूठी कल्पना है।
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२००]
શ્રી જૈન સત્ય પ્રકાશ
। वास्तवमें दिगम्बर इतिहास के अनुसार वी०नि० सं०६८३ के पश्चात् कोई पूर्ववेदी, उंगवेदी या आचारांगवेदी थे ही नहीं अतः वीर नि० सं० ६८३ के बाद में जो ग्रन्थ बने उन सभी की जड श्वेताम्बर मान्य आगम ही हैं। मैं पहलेके प्रकरणमें भी लिख चुका हूं कि दिगम्बरके आदिम शास्त्र षट्रखंड आगमके प्रणेता आ० धरसेन भी श्वे० आचार्य ही हैं।
आ० नेमिचंद्रजीने ग्रन्थ-निर्माणमें श्वेताम्बर साहित्यको ही नहीं किन्तु कुछ श्वेताम्बरीय तत्त्वोंको भी अपनाया है।
गुण के जरिये वस्त्र धारी पुरुष भी प्रमत्त और अप्रमत्त गुणके अधिकारी हैं और स्त्री मोक्षकी अधिकारिणी है, ये मान्यताएं आपके वचनमें भी ज्योंकी त्यों संगृहीत हैं। देखिए
सापके गुणस्थान के वर्णन के प्रमाणसे दिगम्बर मानते हैं कि-"पंचमगुणस्थानवी जीव भावनाके बलसे एकदम सातवे गुणस्थानमें पहुंच जाता है और बाद में ही छठे गुणस्थान में आता है।" कहने की आवश्यकता नहीं है कि-पंचमगुणस्थानवाला जीव वस्त्रधारी होता है वही गृहस्थ द्रव्य श्रमणलिंगके बिना ही भावसाधु बन जाता है।
आपने गोम्मटसारके जीवकांड में आलापाधिकारकी गाथा ७१३ के उत्तरार्धमें स्त्रीके लीये चौदा गुणस्थानक फरमाये हैं, माने स्त्रीमोक्ष माना है। जिसका क्रम विकास कुछ नीम्न प्रकार है:
सामान्यतया मनुष्यगतिमें आठों कौकी क्रमशः ५, ९, २, २८, १, ५०, २, और ५, याने १२२ प्रकृतिमें से कुल १०२ प्रकृतिका उदय होता है । इनमें पर्याप्त अपर्याप्त और तीन वेद इत्यादि शामिल हैं। तीनों वेद ये मोहनीय कर्मकी प्रकृति हैं और पुरुषादिकी देहरचना यह नामकर्मके अंतर्गत है । औदारिकके अंगोपांगादि तीन भेद हैं, इनमें मूकता, अंधता इत्यादि पाये जाते हैं वैसे ही लींगभेद भी पाये जाते हैं, जो द्रव्य वेद नहीं है किन्तु नोकर्म द्रव्य है । भेसका दही नीद्राका नोकर्म है इसी प्रकार तीनो लोंग क्रमशः तीनों वेदके नोकर्म द्रव्य हैं । “थीसंढसरीरं ताणं णोकम्म व्यकम्मं तु " ॥ ७६ ॥
-गोम्मटसार कर्मकांडअधिकार १, गा. ७६ ॥ अर्थ-स्त्री, पुरुष और नपुंसकका शरीर उसका नोकर्म द्रव्य है। ___ श्री तत्त्वार्थसूत्र में द्रव्येन्द्रिय और भावेन्द्रियके भेदका विवरण दिया है, जब कि द्रव्यवेद और भाववेदका नाम निशान भी नहीं है । फिर भी वेदके ऐसे भेद मानना यह नितान्त मनमानी कल्पना ही है । दिगम्बर समाज इस कल्पनाके अधीन होकर स्त्रीको पांचवे गुणस्थानकसे अधिक आत्मविकास होने का निषेध करता है।
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગબર શાસ્ત્ર કેસે બને?
[२०१
पजते विय इत्थीवेदाऽपजत्ति परिहीणो ॥ ३०० ॥
-गोम्मटसार, कर्मकांड, बंधोदय सत्त्वाधिकार गा. ३०० ॥ अर्थ-पर्याप्त पुरुषको स्त्रीवेद और अपर्याप्तत्वसे भिन्न १०० प्रकृतिका उदय है।
दिगम्बर समाज दिगम्बर मुनिमें ही छेसे नव गुणस्थानतक अप्राकृतिक याने निंद्य रूपसे स्त्री-वेदोदय होना मानता है, इस भूलको उसे सुधार लेना चाहिये । क्यों कि-इस गाथासे यह निर्विवाद है कि पर्याप्त पुरुषको स्त्रीवेदका उदय होता नहीं है । उदयत्रिभंगीमें भी किसी स्थानपर तीनों वेदवालेको विषम वेदोदय बताया नहीं है।
माणुसिणि एत्थी सहिदा तित्थयरा हारपुरिस संदणा ॥ ३०१ ॥
अर्थ-स्त्रीको तीर्थकरत्व, आहार शरीर, पुरुषवेद और नपुंसकवेदका उदय नहीं है याने पर्याप्त स्त्रीको अपर्याप्तत्व और तीर्थकरत्वादिसे भिन्न प्रकृतिका उदय होता है । । छठे गुणस्थानमें नीच गोत्र और अयशकीर्तिका उदय नहीं है, सातवे गुणस्थानमें छे संहननका उदय है, आठवे गुणस्थानमें अंतके तीन संहननोंका उदय नहीं है, नवम गुणस्थानमें तीनों वेदका उदय नहीं है और दशवें से चौदहवें गुणस्थानकतक तीनों वेदका उदय नहीं है।
अनिवृत्तिगुणस्थानमें मैथुन विच्छेद होता है। जीवकांड गाथा-७०१॥
उपर लिखित क्रमसे स्पष्ट है कि-तीनों वेदवाले और उनके नोकर्मरूप तीनों लींगवाले जीव निवृत्ति याने नवम गुणस्थान तक जा सकते हैं। तत्पश्चात् तीनों वेदका विच्छेद होता है, किन्तु किसी लींगका विच्छेद होता नहीं है । अतः स्त्री, पुरुष और नपुंसक इन तीनों लींगवाले जीव आगे बढ़ कर चौदहवे गुणस्थानको प्राप्त कर सकते हैं।
माणुस्सिणी पमत्तविरदे आहारदुगं तु णत्थी णिय मेण ॥
अवगय वेदे मणुसिणि संण्णा भूतगदिभाऽऽसेज ॥७१४ ॥ अर्थ-यह निर्णित है कि स्त्रीको छठे गुणस्थानमें कभी आहारद्विक होता नहीं है । और स्त्रीओंको स्त्रीवेदका अभाव होने के बाद "श्री" ___ * आदिपुराण, उत्तरपुराण, हरिवंशपुराण इत्यादि दिगम्बर आर्ष ग्रंथों में स्त्री दीक्षाके अनेक पाठ हैं जिनकी यादी गत प्रकरणमें छप चुकी है। इन्द्रनंदीकृत छेदपींडमें भी छठे व सातवें दोनों गुणस्थानमें साधु तथा साध्वीका होना मानकर प्रायश्चित्त बताया है। जैसे कि
मूलुत्तरगुणधारी, पमादसहिदो पमादरहिदो य । एकेको वि थिरा-थिर भेदेणं होइ दुवियप्पो ॥२१॥ जं संमणाणं वुत्तं, पायच्छित्तं तह जमायरणम् ।। तेसिं चेव पउत्त, तं समणीण पि णायव्वं ॥२८९ ॥
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२०२] શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૩ ऐसी जो संज्ञा दी जाती है वह “भूतगति" न्यायसे है+।
वास्तवमें एक समयमें १०८ पुरुष २० स्त्री या १० नपुंसक मुक्त होते हैं पैसे शास्त्रीय कथनसे चौदहवे गुणस्थानके स्त्रीजीव स्त्री माने जाते हैं, वह भूतगति याने पूर्ववर्ति अपेक्षासे युत्ति युक्त है । इस गाथामें स्त्री-मोक्षका स्पष्ट विधान है।
दिगम्बर विद्वान इस विधानको कैसे सहसकें अतः किसी दि. विद्वानने नये पाठ व शास्त्र बनाकर महापुरुषोंके नामपर चडा देने की आदतसे नयी नयी कई गाथाएं बनाकर गोम्मटसार में भरदी हैं । जैसे:
अंतिम तिगसंहननस्सुदओ पुण कम्मभूमिमहिलाणं ॥ आदिमतिगसंहडण, णत्थीति जिणेहिं णिदिलृ ॥ ३२ ॥
गौम्मटसार कर्मकांड, अ० १, गाथा ३२ ॥ मगर यह गाथा आगे पीछे की गाथाओंसे बिलकुल मिलती नहीं है, अकर्म भूमिमें याने आदिके तीन आरेमें स्त्रीओंके छे संघयण होते हैं जब अयुगलिक युगमें एकदम तीन संहननका अभाव हो जाय यह कैसे माना जाय ? गोम्मटसारमें बन्धोदयसत्वाधिकारमें स्त्रीओंके छे संहनन बताये हैं और उपर लिखित गाथाओंसे स्त्रीओंका शुरूके तीन संहनन ही नहीं किन्तु मोक्ष भी सिद्ध है इत्यादि कारणोंसे श्रीमान् अर्जुनलालजी शेठीजीने जाहिर किया है कि
“गोम्मटसार, अ० १की यह गाथा-३२ प्रक्षिप्त है" (स्त्रीमुक्ति, पृ० २७)x
पाठक समज गये होंगे कि-आ० नेमिचंद्रजीने गोम्मटसारमें जो निरूपण किया है वह श्वेताम्बरीय अनुकरण ही हैं । दिगम्बर समाज इसे सोचे
और कल्पित मान्यताओंको दूर करे, तभी आर्षीय आज्ञापालन होगा और इन आचार्योंका प्रयत्न सफल माना जायगा ।
( क्रमशः ) __ + दिगम्बरीय तेरापंथके आदि प्रणेता पं० बनारसीदासजीने भी गोरखके नामसे भाषा चौपाई बनाकर कबुल किया है कि
जो भगदेखि भामिनी मार्ने, लिंगदेखी जो पुरुष प्रवाने । जो बिनु चिन्ह नपुंसक जोवा, कहि गोरख तीनौं घर खोवा ॥१॥ कोमल पींड कहावै चेला, कठिन पिंड सो ठेला पेला । जूना पींड कहावे बूढा, कहि गोरख ए तीनों मूढां ॥५॥
-गोरखके नाम दिन्हें, किन्हें है बनारसी ॥८॥ x “स्त्रीमुक्ति" चंद्रसेन जैन इटावावाले दि० महाशयने प्रकाशित किया । प्रस्तुत लेखमें स्त्रीमुक्ति पुस्तकका अधिक ऋण लिया है।
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમ્યગ્દર્શન
www.kobatirth.org
લેખકઃ—આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપદ્મસૂરિજી.
( ગતાંકથી ચાલુ )
આપમિક સમ્યગ્દર્શન પામતી વખતે મિથ્યાત્વ વગેરેના દલિકા પૂર જોરથી દબાયેલા હોવાથી અન તાનુંધિ, ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેબ, અને દન મેહનીયના ૫ મિથ્યાત્વ, ૬ મિશ્ર, ૭ સમ્યકત્વ મેાહનીય; આ ત્રણ ભેદ; એમ સાતે કમ પ્રકૃતિયાના પ્રદેશા ય તથા રસોય પણ હાતા નથી. વ્યવહામાં એવા નિયમ હોય છે કે-જે વસ્તુને પૂર જોસથી દબાવવામાં આવે, તે વસ્તુ તે (ખાયેલી) અવસ્થામાં કાચના સળિયાની જેમ વધારે વખત રહી શકે નહિં, આવા હેતુથી બીજા સમ્યગ્દર્શનેની સ્થિતિ કરતાં આપશમિકની આછી સ્થિતિ ટી શકે, જેથી અંતદૂત્તની સ્થિતિ કહી એ સહેતુક જ છે. આથી જ એ પણુ સહજ સમજાય છે કે, અંતરકરણ કરતી વખતે જે દશકા પ્રથમ અને આજ સ્થિતિમાં દાખલ કર્યા તે લિકે, અંતર્મુ વખત સુધી ભોગવવા લાયક હતા. આ આ શમિક દર્શનમાં પ્રદેશય અને રસાય એમ બને પ્રકારના ઉય નથી. મ ટે તે અટૈાલિક દર્શન કહેવાય છે. તેવુ અપાલિકપણુ ક્ષાયિક દર્શનમાં પણ ઘટી શકતુ હાવાથી આત્માની પરિણતિ રવરૂપ આ એ (આશંભિક ક્ષાયિક ) સમ્યગ્દનાને ભાવ સમ્યકત્વ તરીકે ઝેર ખાવી શકાય, એમ શ્રી તત્ત્વા સૂત્રની ટીકામાં કહ્યું છે. એમ અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય વેા શરૂઆતમાં અપમિક સમ્યકત્વ પામે, આ ખીના કગ્રંથકારના મતે જણાવી કારણ કે-તઓ ઉપર કહેલા કમ્મપયડી, શતકચૂર્ણિ આદિના વચન પ્રમાણેઆપમિક સમ્યગ્દર્શન પામવાની પહેલાં અથવા પામ્યા બાદ ત્રિપુજ કરે એમ સંમત છે. અન્યત્ર ( બીજા ગ્રંથામાં) પણ કહ્યું છે કે:
कम्मग्गंथेसु धुवं पढमोसमी करेइ पुंजतिअं ॥ तव्वडिओ पुण गच्छरसम्मे मीसंमि मिच्छेवा ॥ ( कर्मग्रंथेषु ध्रुवं प्रथमोपशमी करोती पुंजत्रिकं ॥ तत्पतितः पुनर्गच्छति सम्यग् ( त्वं) मिश्र मिथ्यात्वं वा )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ :--પહેલી વાર ઔપશ્િમક દર્શનને પામેલો ભવ્ય જીવ ત્રણ પુજની ક્રિયા કરે છે અને પશ્િમક દર્શનથી પડેલો (વસનાર) ભવ્ય જીવ સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનકે અથવા ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે અથવા મિથ્યાત્વ ગુરુસ્થાનકે જાય છે.
મિથ્ય દૃષ્ટિ જ વે પહેલી વાર કર્યુ
પ્રશ્ન—સિદ્ધાંતકારના અભિપ્રાયે અનાદિ
સમ્યકત્વ પામે ?
ઉત્તર–આ બાબતમાં સિદ્ધાંતકાર મહારાજા એમ કહે છે કે–કેટલાએક અનાદિ મિથ્યાષ્ટિ જવા ત્રિપુજની ક્રિયામાં મદદગાર થઇ શકે એવાં સારા અધ્યવસાય વગેરે સાધનાના પ્રતાપે કરી જ્યારે અપૂર્વકરણમાં ત્રણ પુજ (કરવાની ક્રિયા) કરે ત્યારે સમ્યક્
૧. ત્રણ પુજમાંથી સમ્યકત્વ મેાહનીયના પુજના ઉદય થાય તે યાપશમ પામે, આ વખતે પણ ચેથુ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક હાય એમ સમજવુ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪].
શ્રી જૈન સત્ય પ્રાકશ
[વર્ષ ૩
વમોહનીય પુંજના ઉદયમાં વર્તતા એવા તે છે લાપશમિક સમ્યગ્દર્શનને પામે છે. અને કોઈ અનાદિ મિથ્યાષ્ટિ જીવ જે ત્રણે કરણો કરીને અંતરકરના પહેલે સમયે આપશમિક સમ્યગ્દર્શનને પામે, તે તે જવ ત્રિપુંજ ન કરી શકે. કારણ કે તે (આપશમિક)ની અલ્પ સ્થિતિ છે અને તેને ઉત્કૃષ્ટથી છ આવલિકા જેટલે વખત અને જઘન્યથી એક સમય પ્રમાણુ કાલ બાકી રહે ત્યારે તે (આપશમિક)ને વમીને જરૂર મિથ્યાત્વને જ પામે. એમ શ્રી કલ્પભાષ્યમાં કહ્યું છે. તેને પાઠ આ પ્રમાણે જાણ–
आलंबणमलहंती जह सट्ठाणं न मुंचए इलिया ॥
एवं अकयतिपुंजी मिच्छं चिय उवसमीएइ ॥१॥ સમ્યકત્વ ગુણને પામતી વખતે કોઈ વધારે વિશુદ્ધ પરિ મવાલો ભય જીવ દેશવિરતિને અથવા સર્વવિરતિને પણ પામે છે. જુઓ આ બાબત સાક્ષિપાઠ
उवसमसम्मदिट्टी अंतरकरणे ठिओ कोइ, देसविरइंपि लहेइ, कोइ पमत्तापमत्ताभावंपि, ॥ सासायणो पुण न किंपि लहेइ ॥
આ ચાલુ પ્રસ્તાવમાં એ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બીના છે કે–સિદ્ધાંતકારના અભિપ્રાયે જેમ પહેલી વાર સમ્યકત્વને પામતી વખતે ત્રણ કરણને કરવાનું કહ્યું, તેમ દેશવિરતિ ગુણને અથવા સર્વવિરતિ ગુણને પામતી વખતે તે ત્રણ કરણે કરવામાં આવતાં નથી. કારણ કે અપૂર્વકરણના પહેલા સમયમાં જ તે બેમાંના એકને લાભ થતો હોવાથી અનિવૃત્તિકરણ કરવામાં આવતું નથી. તેથી બે કરણે કરાય અને એક છેલ્લે કરણ કરાતું નથી, એમ સમજવું. દેશવિરતિને અથવા સર્વવિરતિને પામે છે અંતમુહૂર્ત સુધી તે વધતા પરિણામવાળે હેય છે. તેમજ જે જીવ ઉપયોગરહિત અવસ્થાનાં વિરતિભાવનો ત્યાગ કરે, તે (જીવ) કરણક્રિયાને કર્યા વિના જ ફરીવાર વિરતિ ગુણને પામે છે. અને જે જીવ ઉ ોગ અવસ્થામાં વિરતિને ત્યાગ કરે અને તેવી જ રીતે ઉપયોગ ભાવે) મિથ્યાભાવને પામે તે વ વહેલામાં વહેલા અંતમુહૂર્ત જેટલો વખત વિત્યાબાદ અને મોડામાં મેડા લાંબે કાળે પણ પહેલાં કહેલી ત્રણે કરણની ક્રિયા કરીને જ ફરી વિરતિ ગુણને પામી શકે, એમ શ્રી. શિવશર્મસૂરિજી મહારાજે બનાવેલી કર્મ પ્રકૃતિની આચાર્ય શ્રી, મલયગિરિજની કરેલી ટીકામાં કહ્યું છે. તથા સિદ્ધાન્તકારને એ અભિપ્રાય પણ જાણવા જેવો છે કે-જે જ પામેલા સમ્યગ્દર્શન ગુણને વમને ફરી સમ્યગ્દર્શન પામ્યા હોય તે જમાને કોઈ જીવ ઉત્કૃષ્ટથી છઠ્ઠી નરક સુધી પણ જઈ શકે છે. આ બાબતમાં કર્મગ્રંથાકારને એ અભિપ્રાય છે કે-તે ફરી દર્શન ગુણને પામેલો) જીવ વૈમાનિક દેવપણે જ ઉત્પન્ન થાય, એમ શ્રી પ્રવચનસારેદ્વારની ટીકામાં કહ્યું છે. વલી કર્મગ્રંથકારને અભિપ્રાય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે મિથ્યાભાવ પામે ત્યારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ બાંધે, પરંતુ તેઓને તે રસબંધ ન કરે. આ બાબતમાં સિદ્ધાંતકાર એમ કહે છે કે ગ્રંથિને ભેદ કરનાર જીવ-ઉત્કૃષ્ટ સ્થિતિને ન બાંધે.
૨ ઉદય આવેલા મિથ્યાત્વના ક્ષયથી અને નહિ ઉદય આવેલા મિથ્યાત્વને ઉપશમાવવાથી આ દશન પ્રકટે છે. આ બાબત વધારે બીના માટે જુઓ. તત્ત્વાર્થ-અધ્યા ૧ ની ટીકામાં.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગ્દર્શન પ્રશ્ર–કર્મગ્રંથકારના અને સિદ્ધાંતકારના વિચારો જણાવ્યા બાદ બેમાંથી કયો વિચાર સત્ય ગણું શકાય ? એ બાબતને ખુલાસો જણાવશે.
ઉત્તર–ઉપર જણાવેલા અને વિચારો પૈકી એક પણ વિચારને સત્ય નિર્ણય છદ્મસ્થ છો ન કરી શકે. કારણ કે એ વિચારભેદ વાચનાની જૂદાશને લઇને થયેલો છે. જુદી જુદી વાચનાઓ થવાનું પણ કારણ આ પ્રમાણે સમજવું જોઈએ-એકસરખા ક્ષાયિક ભાવવર્તિ કેવલજ્ઞાનવાળા પૂજ્યપાદ. થયેલા, થતા અને થશે એવા ત્રણે કાલના બંધા શ્રી તીર્થકર મહારાજાઓને તે મૂલથી એક જ વિચાર (મત) છે. તેમાં સાબીતી એ છે કે –પહેલાંના વખતમાં (ભૂતકાલમાં) જે અનંતા નાર્થક થઈ ગયા, તેઓમાંના એક પણ શ્રી તીર્થકર મહારાજાએ પ્રવચનાર્થની અyવે દેશના દેતી વખતે એમ નથી કહ્યું કે“ આ પરમાણુ આત્મપ્રદેશની વ્યવસ્થા વગેરે પદાર્થોના સ્વરૂપને હું પોતે જ કહું છું.” પરંતુ તે શ્રી પરમતારક પ્રભુદેવો એમ કહે છે કે “ પહેલાં (અતીત કાલમાં) થઈ ગયેલા અનંતા તીર્થંકરોએ જે પદાર્થોનું જેવું સ્વરૂપ કહ્યું છે અને ભવિષ્યકલમાં થનારા શ્રી પદ્મનાભ વગેરે અનંતા તીર્થંકરે જે પદાર્થોનું જેવું સ્વરૂપ કહેશે, તેને જ અનુસરીને હું આ વિવક્ષિત પરમાણુ વગેર પદાર્થોના સ્વરૂપને કહું છું.” આવા જ અનેક મુખ્ય મુદ્દાઓને લઈને અવિચ્છિત્ર પ્રભાવશાલ, ત્રિકાલાબાધિત, ભવભવ ચાહના કરવા લાયક એના જૈનેન્દ્રશાસનનું લોકોત્તરપણું સાકત ર્યું છે, થાય છે અને થશે! કે જેમાં ત્રણે કાળના તમામ ધર્મોપદેશકોની પરમ પવિત્ર પ્રશસ્ય દેશનામાં પ્રરૂપણ ભેદ (જુદી જુદી જાતના વચનો) હેઇ શકે જ નહિ. આવી અપૂર્વ, આપક્ષિક વચન ગર્ભિત શ્રેષ્ઠ પ્રણલિકા શ્રી જૈનેન્દ્રશાસન (દર્શન) સિવાય સાંખ્ય, મીમાંસા, નિયાયિક, વૈશેષિક આદિ બીજા દર્શનમાં લગાર પણ દેખાતી જ નથી. માટે તેને નિરૂપાયે કહેવું પડયું કે – - તિથિંમિજા સ્મૃષિ મિજા, જો મુનિજ ઘર મા !
धर्मस्य तत्त्वं निहितं गुहायां, महाजनो येन गतः स पंथाः ॥ १ ॥
કૃતિઓ કંઇ વસ્તુ સ્વરૂપ જણાવે છે. તેનાથી તદ્દન લિક્ષણ પદ્ધતિએ જ સ્મૃતિઓ પદાર્થોના સ્વરૂપને જણાવે છે એથી સાબીત થાય છે કે કૃતિઓ જુદી જુદી' માલુમ પડે છે. તેવી જ સ્મૃતિઓ પણ જુદી જુદી દેખાય છે. એમ અનેક ઠેકાણે આગળ પાછળ વિરોધ દેખાય છે. વળી મુનિઓ જુદા જુદા વિચારવાળા હોવાથી, જેનું વચન માન્ય હાથ એવો એક પણ મુનિ દેખાતે થી. આવા કારણથી ધર્મનું રહસ્ય ગુફામાં સ્થાપન કરાવું છે. જેથી મહાપુરૂષ જે રસ્તે ચાલ્યા તે જ રીતે (સ્વીકાર) વ્યાજબી છે..
કેટલોક વખત વીત્યા બાદ સૂત્રોના અને તેઓના ઊંચિત અર્થેના સંબંધમાં વિસ્મૃતિ (ભૂલી જવું) આદિ કારણેને લઈને જુદી જુદી વાચના પ્રવર્તી (F). આ બીના શ્રી જબૂદીપપ્રજ્ઞપ્તિસત્રની ટીકાને અનુસારે જણાવી છે, તથા પરોપકારધુરીણ, પૂજ્યપદ, પ્રાતઃસ્મરણીય, આચાર્ય શ્રો મલયગિરિજી મહારાજે પણ શ્રી જ્યોતિકરડક નાના પ્રકીર્ણક (પન્ના) ની ટીકામાં સ્પષ્ટ જણાવ્યું છે કે-પૂજ્યપાદ શ્રી સ્કંદિલાચાર્યના વખતમાં પાંચમા દુષમ આરાના પ્રતાપે દુષ્કાળ પ્રકટ થયે, જેથી સાધુઓમાં સિદ્ધાન્તની વાચના લેવી વગેરે પ્રવૃત્તિ ઓછી થવા લાગી. જ્યારે દુષ્કાળનું જેર સર્વથા-ઘટયું ત્યારે સુકાલના વખતે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
વલભીપુર (વળ)માં અને મથુરામાં સંધ ભેગો થયો, જેમાં સ્ત્રાર્થની સજનાના (પસ્પર પાઠે લવવાના) પ્રસગે વાચના ભેદ થયો. કારણ કે, અતીત દુકાલના પ્રતાપે સૂત્રાર્થોનું વિસ્મરણ (ભૂલાઈ જવું) થયું હતું. તે અવસરે સૂત્રવિરૂદ્ધ લખાય તે સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ (રખડપટ્ટી) કરાવનારી એવી પ્રવચનની મોટી આશ તનાનું પાપ લાગે. આવી ભાવનાવાળા-અને કદાગ્રહ વિનાના તથા અવધિજ્ઞાન વગેરે પ્રત્યક્ષ જ્ઞાન વિનાના અને તે જ કારણથી “અમુક જ વાચનાને પાઠ સાચે છે”, આ નિર્ણય કરે અશકય જાણનારા એવા સંધ નાયક પૂજ્યપાદ ( આચાર્ય) શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ મહારાજા અને આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજા વગેરે આચાર્ય મહારાજાઓએ તે તે વાચનાઓના પાઠો માંહોમાંહે વિરોધ ન આવે તેવી રીતે
સ્મરણને અનુસાર તદવસ્થ જ પુસ્તકારૂઢ કર્યા, જેથી આજ સુધી પણ તે જ પવિત્ર પ્રણુંલિકા (પદ્ધતિ) તદવસ્થભાવે દૃષ્ટિગોચર થાય છે. જેમાં વટે “આ બે અર્થોમાં સાચો અર્થ માનવોઆ બાબતને નિર્ણય કેવલી ભગવતે જાણે” આવા વાક્ય દેખાય છે.
આ પ્રમાણે ટુંકામાં સમ્યકત્વનું સ્વરૂપ જણાવ્યા બાદ તેના ભેદો પણ ટુંકામાં જણવવા જોઈએ. તે આ પ્રમાણે
૧. આપશથિક સમ્યકત્વ-પૂર્વે કહેલી સાતે પ્રકૃતિને ઉપશમ થતાં (ઉદયથી રેકતાં) આત્માને જે શ્રદ્ધા ગુણ પ્રગટે, તે ઔપશમિક સમ્યકત્વ કહેવાય. આ દર્શન– અંતમુહૂર્ત માત્ર વખત સુધી ટકે છે. તથા આખા ભવચક્રમાં પાંચ વાર જ અને એક ભવમાં બે વાર પામી શકાય છે. ચોથા અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને અગિયારમાં ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્ય ગુણ સ્થાન સુધીના આઠે ગુણઠાણમાં હોઈ શકે છે. આવ્યા પછી ચાલ્યું જાય છે માટે અને પ્રતિપાતિ દર્શન કર્યું છે.
ક્ષયિક સમ્યકત્વ-સાત પ્રકૃતિને સર્વથા (મૂલમાંથી) ક્ષય થવાથી આત્માને જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય તે ક્ષાયિકસમ્યકત્વ. કહેવાય. આવું ઘણું જ નિમલ સમ્યકત્વ આખા ભવચક્રમાં (સંસારમાં રહે ત્યાં સુધીમાં) અથવા એક ભવમાં એક જ વાર પામી શકાય છે અને અનંતકાલ સુધી રહે છે. કોઈ કાલે પણ નાશ પામે જ નહિ એટલે પામ્યા પછી કાયમ રહે. આ દર્શનની સ્થિતિ સાદિ અનન્ત ભાગે જાણવી (તેમાં ભવસ્થ જીવો અપેક્ષાએ જ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક ૩૩ સાગરોપમ પ્રમાણ જાણવી.) આ અતિપતિ સમ્યકત્વ, ગુણસ્થાનકની અપેક્ષાએ ચેથાથી ચાદમાં સુધીના ૧૧ ગુણસ્થાનકોમાં હોય છે. તે પછી સિદ્ધાવસ્થામાં પણ હોય છે. પૂજ્યપાદશ્રી તીર્થકરો જ્યારે વિચરતા હોય, તે વખતના મનુષ્યને આ સમ્યકત્વ હોય છે. અને આને પામવાની શરૂઆત મનુષ્ય ગતિમાં જ કરી શકાય. તથા આ દર્શનવંત છના થતા ૧, ૩, ૪, ૫ ભવેના સંબંધમાં આ પ્રમાણે ટુંકામાં સમજેવું-જેમણે આગામિભવનું આયુષ્ય બાંધ્યું નથી એવા અબદ્ધાયુષ્ક છે જે આ સમ્યકત્વ પામે છે. તેઓ તેજ (છેલ્લા) ભવમાં મેક્ષે જાય છે.
(અપુર્ણ)
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“બરાબર” પર્વત પરની જન ગુફાઓ
લેખકઃ શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ
ભારતવર્ષમાં ગુફામ દેરા બનાવવાની પ્રથા ઈતિહાસકાળ પહેલાંની છે. તેમાંની કેટલીક ગુફાઓ રાજગૃહ યાને કુશાગ્રપુરના પવિત્ર પર્વતામાં “જેનયુગ” નામના પત્રમાં આપવામાં આવેલ છે. તેમાં શિશુનાગવંશી મહારાજા શ્રેણિક ( બિસાર ) ના સમયમાં બનાવવામાં આવેલ. ગુફાઓમાં શ્રમણ પ્રભુ મહાવીર દેવ અને તેમના શિખ્ય ધ્યાન અને દેશમાં રહેતા. માર્ચ રાજ્યકાળમાં મહારાજા અશકે તેમ જ મહારાજા દશરથે આ “બરાબર પર્વત” પર ગુફાઓ કતરાવેલ, જે ભારતની શિ૯૫કળાના નમુનારૂપ છે. તીર્થકરોના સમયથી માંડી છેવટ ગુપ્ત રાજ્યકાળ સુધી જૈનધર્મ એ રાજધર્મો હતા એવો પ્રામાણિક ઈતિહાસ આપણને પુરાતન ગુફા મંદિરની શિ૯૫કળા અને શિલાલેખ દ્વારા મળી શકે છે કે-ગુફાઓ કેતરાવવાની અને તેને શિ૯૫કળામય બનાવવાની શરૂઆત ભારતવર્ષમાં જૈનદર્શનથી થએલ છે.
લેખક
ભારતવર્ષમાં બીહારની ગુફાઓ બહુ ઐતિહાસિક અને મહત્ત્વની છે. એ ગુફાઓ ભલે નાની છે, પણ મૌર્યયુગમાં તેમનું ખોદકામ થયેલું હોવાથી તેમનો સમય હલ સૌથી જુનો હોવો જોઈએ, એમ અદ્યાપિપર્યત શોધળથી સત્ય થઈ શકે છે. હિંદના કૅઈ પણ ભાગમાં ધાર્મિક કારણસર જે જે ગુફાઓ ખોદી કાઢવામાં આવેલી છે, તે બધીય ગુફાઓ કરતાં બીહારની ગુફાઓનો સમય હાલ વધારે પુરાતન માલુમ પડે છે.
બરાબર’ સમૂહની ગુફાઓ ગયાથી ઉત્તરે આશરે સોલ માઈલ દુર ‘કુલગુ નદી ના ડાબી બાજુના કિનારાપર ગ્રેનાઈટની ટીછવાઈ ટેકરી પર આવેલ છે. આ સમૂહમાં સાત ગુફાઓ છે, અને તેમની ચાજના જુદી હોવા છતાં તેમનું સ્વરૂપ એક જ છે તેમ તેમનો સમયકાળ એક જ વખતનો હોય તેમ જણાય છે. આમાંની સૌથી હેટી ગુફા તે “નાગાર્જુનની ગુફા”ના નામથી ઓળખાય છે. તે એક સાદ: ખંડરૂપ છે. ખંડના ગોળાકાર છેડાઓની લંબાઈ ૪૬ ફૂટ અને પહેળાઈ ૧૯ ફૂટ ૫ ઇંચ છે.
સુદામ' અને “લોમસ ઋષિ'ની બે ગુફાઓ આટલી જ મહેકટી છે, પણ એ બન્નેના બે ભાગ પડી ગયેલા છે, એથી એમનો વિસ્તાર “નાગાર્જુનની ગુફા' જેટલે ખી રીતે વિશાલ જણાતો નથી.
આ ગુફાઓના સમયકાળના સંબંધમાં કંઈ પણ મુશ્કેલી જેવું નથી, એ સદ્ભાગ્યની વાત છે સાત પૈકી છ ગુફાઓ ઉપર શિલાલેખો છે. એ શિલાલેખો જુનામાં જુની બ્રામ્હી લીપીમાં લખાયેલા છે. વળી “સુદામા ગુફા”માંના શિલાલેખ પરથી જણાય છે કે એ ગુફા મહારાજા અશોકના રાજ્યકાળના બારમા વર્ષમાં એટલે ઈ. સ. પૂર્વે ૨૫માં ખોદી કાઢવામાં આવેલ હતી. આ સમયકાળ જોતાં આ ગુફા સૌથી પુરાતન છે. નાગાર્જુન ટેકરીમાં જે “ગોપી ગુફા' નામથી ઓળખાય છે, તે સૌથી છેવટની છે. અશોકના પૌત્ર મહારાજા દશરથના રાજ્યકાળની એટલે કે ઈ. સ. પૂર્વે ૨૧૪ કે તે
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮] શ્રી જૈન સત્ય પ્રાકશ
[વર્ષ ) અરસામાં તેને માટે સમયકાળ આપવામાં આવે છે. આ બધી ગુફાઓને સમયકાળ ચાલીશ વર્ષમાં આવી જાય છે. મહાન અલેકઝાન્ડર ધી ગ્રેટે જ્યારે હિંદની મુલાકાત લીધી તે પછીના એંશી વર્ષમાં આ ગુફાઓનું ખોદકામ થયું હતું એમ માની શકાય.
“લોમસ ઋષિની ગુફા એ માત્ર એવી ગુફા છે કે જેના ઉપર કઈ જુનો શિલાલેખ જણાતું નથી; પણ આનું કારણ સમજવું મુશ્કેલ નથી. એ ગુફાનું બહારનું શિલ્પકામ ઘણું જ ભવ્ય છે. આથી ત્રીજા અને ચોથા સૈકામાં દ્રવંશના યગ્નશ્રીના પુત્ર શાર્દુલવર્મા અને પૌત્ર અનંતવર્માએ પોતાના શિલાલેખોથી તેને સુશોભિત કરવાને પસંદ કરી હતી. આમ પસંદગી કર્યા પહેલાં તેમણે અગાઉને પુરાતની શિલાલેખ ભૂસી નાખ્યો હતો, કે જે શિલાલેખ તે વખતે ઘણું કરીને સંપૂર્ણ વાંચી શકાય તે, તેમ સહેલાઈથી સમજી શકાય તેવો હતે. આ ગુફાનાં કદ તેમ જ રચના “સુદામગુફા ને મળતાં છે. “સુદામગુફા” અશકના રાજ્યકાળના બારમા વર્ષમાં ખોદી કાઢવામાં આવી હતી એ આપણે જાણીએ છીએ. એથી આ “લેશકષિ'ની ગુફાને સમયકાળ નક્કી થઈ શકે તેમ છે.
બહારની બધી ગુફાઓની ધરી ખડકના મુખથી સમુખા અંતરે આવેલ છે. તેમનાં પ્રવેશદ્વાર આથી એક જ બાજુએ હૈય છે. આમ હોવાના લીધે તેઓ બારીએની ગરજ સારે છે, જેથી અંદરના ભાગને તેમ જ પ્રવેશદ્વારને પ્રકાશ મળી શકે. પૂર્વની ગુફાઓની એક બીજી વિશિષ્ટતા એવી છે કે એ ગુફાઓને ભાવવામાં ખરેખર રીતે જોતાં કોઈ પણ લાકડાના કામને ઉપગ થતા નહીં. પશ્ચિમની પુરાતન કાળની ગુફાઓમાં આથી ઉલટું જ છે, કારણ કે એ ગુફાઓનો અંદરનો ભાગ લાકડાની પટ્ટીઓથી સુશોભિત થતો હતો, જે પટ્ટીઓના અવશેષો હજુ પણ માલુમ પડે છે. આ અવશેષો ભાજાની માફક તદ્દન સાગના લાકડાના બનતા હતા. બહારની ગુફાઓમાં મકાનોની છતનું જે અનુકરણ થયું છે તે અનુકરણ અનુસાર એ ગુફાઓમાં લાકડાની પટ્ટીઓ વાપર્યા સિવાયે હાલની ઝુંપડીઓ માફક વાંસનો ઉપયોગ કદાચ થયો હોય.
ભારહુતમાં જેમ દરેક વ્યક્તિ, જાતક કે અતિહાસિક દો ઉપર તેનું નામ કે વર્ણન જોવામાં આવે છે, તેવું આ ગુફાઓમાં મળી શકે છે.
હિંદની પૂર્વ તેમજ પશ્ચિમ બાજુઓની પુરાતન કાળની ગુફાઓમાં એક વિશિષ્ટતા એ છે કે એ ગુફાઓના પ્રવેશદ્વારે અંદરની બાજુના ઢોળાવવાળાં છે. આના એક કે બે કારણો હોઈ શકે. “હેલેનિક યુગ” પહેલાંના બધાં ગ્રીક મકાનમાં તેમ જ માસીનીમાં જોવામાં આવે છે તે પ્રમાણે Lintel ઉપરનો ભાગ ઓછો કરવાને આમ થતું હોય. પલેઝગી લોકેને કમાનોને લગતા સિદ્ધાંતનું કશું પણ જ્ઞાન ન હતું આથી તેઓ શિલ્પ કામમાં સામાન્ય રીતે નાના પથ્થરોને જ ઉપયોગ કરતા હતા. આ વાત વિચિત્ર હોવા છતાં તે પરિણામે જરૂરની થઈ પડી. તદ્દન જુદા કારણસર હિંદમાં પણ આમ થયું. પુરાતન કાળની ગુફાઓનું ખોદકામ કરનારાઓ લાકડાનાં મકાનોની નકલ કરતા હતા, તેથી આમ બન્યું હતું. લાકડાના મકાનની છતે અર્ધગોળાકાર હોવાના લીધે એ મકાનના મુખ્ય થાંભલાઓ અંદરથી ઢળતા રાખવામાં આવતા હતા. આ રીવાજ ઈ. સ.ની શરૂઆત પહેલાં તદન નાશ પામ્યો હતો.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શજીવન
લેખક–મુનિરાજ શ્રી સુશીલવિયજી
(ગતાંકથી ચાલુ) ભીષ્મ-પ્રતિજ્ઞાને અમલ કરવાની સાચી ધુન જેમ જેમ દિવસ ઉપર દિવસ અને વર્ષના વર્ષ પસાર થવા લાગ્યાં તેમ તેમ શોભનનો આત્મા અલૌકિક એવો ને પ્રકાશ અનુભવવા લાગ્યા, અને તેને આદર્શીન જગતના અંધારામાં અજવાળાનું દર્શન થવા લાગ્યું. આમ તેનું જીવન આનંદની અને આત્મનિરીક્ષણની સખ્ત કસોટીમાંથી પસાર થવા લાગ્યું, દુનિયાની બાહ્ય કીર્તિની અભિલાષા કે માનપાન વગેરેની આકાંક્ષા તેના મનમાંથી ઓસરવા લાગી હતી. એને તે. રાતદિવસ એક જ તાલાવેલી લાગી રહેતી કે હું ક્યારે ભીષ્મપ્રતિજ્ઞાનો અમલ કરીને પૂજ્ય પિતાશ્રીના વચનને સાર્થક કરીશ? આમને આમ કેટલોક સમય વ્યતીત થયે..
ધનપાલની જનધર્મ પ્રત્યે ધૃણા : કેટલોક સમય આમને આમ પસાર થયા બાદ, શેભને પિતાના જેષ્ઠ બન્યુ ધનપાલને જણાવ્યું કે—“હે વડિલ ભાઈ, હું હવે ભીષ્મપ્રતિજ્ઞાને અમલમાં મૂકવા ચાહું છું, આપ આજ્ઞા આપો !” શોભનનું અદ્ભુત સંદર્ય અને યુવાવસ્થા જોઈને અત્યંત પ્રેમને લઈને ધનપાલે કહ્યું “હે શોભન, પૂજ્ય પિતાને કોઈ મહાધૂર્ત જૈન સાધુએ છળકપટ કરી, તેમની પાસે ભીષ્મ–પ્રતિજ્ઞા કરાવી લાગે છે. નહીં તો આપણું પિતા ધર્મમાં કોઈ પણ દિવસ છેતરાય નહીં. જૈનધર્મ પર તો આપણે પરંપરાથી દ્વેષ ધરતા
- સુદામ ગુણ સુદામ ગુફા” એ ગુફાઓના સમૂહને જમણે કે પશ્ચિમ છેડે આવેલું છે. એ ગુફાને “નિગ્રોધ ગુફા” પણ કહેવામાં આવે છે. તેના પર મૌર્ય વંશના મહારાજા અશોકના રાજ્યકાળના બારમા વર્ષને શિલાલેખ જોવામાં આવે છે. બારમું વર્ષ એટલે કે ઈ. સ. પૂર્વ ૨૫૦ કે જે વર્ષમાં અશોકના ઘણાંખરાં ફરમાનો લખાયાં હતાં. આમ સુદામની ગુફા એ હિંદભરમાં સૌથી પ્રાચીન શિલ્પ કામનો દાખલો છે. આજીવિક પંથના યાચકોને આ ગુફા અર્પણ કરવામાં આવેલી હોય તેમ જણાય છે. આ ગુફામાતી વિશ્વ ગુફા', તેમજ નાગાજુની ટેકરી પરની ત્રણ ગુફાઓ કે જે મહારાજા દશરથના રાજ્યકાળમાં બેદી કાઢવામાં આવી હતી, તે બધી આજીવિક સમુદાયના વાચકોના માટે બનાવવામાં આવી હતી. '
ગુફામાં બે ખંડે આવેલ છે, જે પૈકી બહારનો લંબાઈમાં ૩૨છું ફૂટ અને પહોળાઈમાં ૧૯ ફૂટ છે. એ ખંડની પેલીમેર એક લગભગ ગેળાકાર ખંડ છે, જેની લંબાઈ ૧૯ ફૂટ ૧૧ ઇંચ અને પહોળાઈ ૧૯ ફૂટ છે.
(અપૂર્ણ) ... 9 History of Indian and Eastern Architecture Vel, i
- - - PP. 120– .
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
આવ્યા છીએ. હારે, વિધાતા, કમનસીએ આજે એ જ ધર્મને અંગીકાર કરવાના— દીક્ષા લેવાના પ્રગંગ પ્રાપ્ત થયા છે. હું પ્રિય બન્યુ, તું એ વસ્તુને જતી કર! આપણા વેદન પડિતાએ તેા ત્યાંસુધી કહ્યું છે કે:~ न पठेद्यावन માાં,
:
પ્રા શટનતત્તિ हस्तिना ताड्यमानोऽपि न गच्छेज्जैनमंदिरम् ||१|| પ્રાણા કં સુધી આવી ગયા હાય, છતાં પણ યવન ( મલેચ્છ ) ભાષા ન મેલવી. હસ્તિ (હાથી)ના પગ તળે કચરાઈ જવાતું હોય તેા ભલે, પણ જૈનમંદિરમાં ન જવું. આ વસ્તુ ક્યાં? અને તેમની સન્નિકમાં રહેવું એ ક્યાં? માટે હે બન્યું, આ પૂર્વપુરૂષાના વાક્યને યાદ કરી તારા વિચાર જતા કર’ આમ ઘણી ઘણી રીતે સમજાવ્યા છતાં પણ શાભન પેાતાના પૂજ્ય પિતાની આજ્ઞા ખાતર, એકના એ થયે નહી. ઉલટા તે દૃઢતર બનતા ગયા.
આ રીતે જેમ જેમ ધનપાલ વધુ સમજાવવા લાગ્યા તેમ તેમ શાભનના આત્મા પેાતાના વિકાસક્રમમાં આગળને આગળ વધવા લાગ્યા. તેના અંતઃકરણમાં વીય ને ઉલ્લાસ સ્ફુરવા લાગ્યા. અને તેથી પેાતાના ઉચ્ચ જીવનથી પોતાની માતાની કુક્ષિને દીપાવનાર, પેાતાના પૂજ્ય પિતાની ભીષ્મ-પ્રતિનાનું ગમે તે ભાગે પણ પાલન કરનાર અને પેાતાના સાચને એપ ચડાવનાર શોભન વિપ્ર જૈનશાસનની ભાગ્યવતી દીક્ષાને અંગીકાર કરવા, પેાતાના જેષ્ડ ભ્રાતા, કુટુંબ પિરવારની, ધન--દોલત કે ભગનીની પરવા કર્યા સિવાય સર્વ વૈભવેાને તજી ઈ હિમ્મતભેર જ્યાં મહેન્દ્રસૂરિ બિરાજમાન હતા ત્યાં જવા રવાના થયે..
આ પુનીત પ્રયાણ વખતે તેના હૃદયમાં વિકારાને અલે આત્માનું ગુજન થતું હતું, તેની આંખેામાં ઉત્સાહના પ્રકાશ ઝગમગી રહ્યો હતા. જાણે પોતે આત્માને અવાજ સમજી ગયે હાય તેમ તે જ્યાં મહેદ્રસૂરિ બિરાજમાન હતા ત્યાં આવી પહોંચ્યા. સૂરીશ્વરનું દર્શન
આ વખતે શાભનની કાંતિ એર ખીલી હતી. તે તરસી આંખે મહેન્દ્રસૂરીશ્વરને જોઈ રહ્યો. કેઈ દૈવી પુરૂષનાં તેજોમય દર્શનની છાપ પડે તેમ તેની મનેહર આંખા મહેન્દ્રસૂરિના અદ્ભૂત તેજ આગળ નીચી નમી ગઈ. સૂરિજીની દિવ્યપ્રભા આગળ શાબન અજાઈ ગયા હોય તેમ લાગ્યું.
સુરીશ્વરે શે।ભનને મીઠી વાણીએ ખેાલાવ્યાઃ “ હે ભદ્ર, તમે ક્યાંથી આવે છે?” “હું ધારાનગરીથી આવું છું.” શાલને કહ્યું.
""
તમારૂં નામ શું?”
“ શાભન.”
“ અહીં શા કારણે આવવું પડયું?”
66
મારા પૂજ્ય પિતાની ભીષ્મ—પ્રતિજ્ઞાનું પાલન કરવા ખાતર હૈ મુનીન્દ્ર, આપની સમીપે આવ્યા છું. આપને ચેગ્ય લાગે તેમ કર !”
સુરીશ્વરે કહ્યું: “હું શાભન! પ્રથમ તમે જૈનધમ શું વસ્તુ છે એ સમજો. ત્યાર બાદ તમારા અન્તઃકરણની અન્દર ખાતરી થાય તે! દીક્ષા સ્વીકાર કરો.” એમ કહી
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક 5 ]
મહાકવિ શ્રીધનપાલનું આદર્શજીવન
સુધાર્ષિણી વાણીથી સૂરિજીએ ઉપદેશ આપ્યો. સૂરિજીની વાણથી શોભનનો આત્મા ચેતનના ફુવારા ઉછાળવા લાગ્યો. ક્ષિતિપર વરસાદ પડવાથી ભૂમિ નવપલ્લવિત થઈ જાય તેમ શેભનના હૃદયમાં સમ્યક્ત સૂર્યના અંકુર ફુટવા લાગ્યા. જૈનદર્શનમાં ઉપદિષ્ટ કર્મનું તત્ત્વજ્ઞાન સાંભળતાં જ મિથ્યાત્વરૂપી અંધકાર નષ્ટ થઈ ગયે. અને છેવટે તે સંયમને અંગીકાર કરવા તૈયાર થઈ ગયે. સૂરીશ્વરે યોગ્ય જાણીને સંયમ શું વસ્તુ છે ? સંયમ શું કામ કરે છે? સંયમથી કઈ વસ્તુ પામી શકાય ? સંયમમાં કયું સુખ વ્યાપી રહ્યું છે? એનું પ્રથમ સંક્ષેપમાં દિગ્દર્શન કરાવવા માંડયું
સંયમ એ અપૂર્વ શાંતિનિકેતન છે. સંયમ એ સર્વ દૈહિક ઉપાધિઓનું ઘાતક ઔષધ છે. સંયમ એ પુણ્યહદયનું મધુરું સંગીત છે. સર્વધર્મને મૌલિક સિદ્ધાન્ત છે, ત્યાગી બનવાનો અનોખો મંત્ર છે. અને સંસારના બળતાઝળતા વાતાવરણમાંથી બચાવીને યોગભૂમિકામાં પ્રવેશ કરાવનાર સહકારી છે. આવા પવિત્ર સંયમમાં સદાકાળ શાંતસુધારસની સરિતા વહ્યા જ કરે છે. આવા પવિત્ર સંયમમાં જ્ઞાન ધ્યાનરૂપી, મલયાચલપર્વતના જેવી સુગંધી પવનની લહરીઓ નિરન્તર વાયા જ કરે છે; શમ–દમ-મૃદુતા– આર્જવ વગેરે રમણીય વૃક્ષો સદા નવપલ્લવિત રહે છે. દયારૂપી ઝરણું નિરંતર કલકલ કરતું વહેતું રહે છે. આ સંયમનો મહિમા સમજમાં આવતાં જ શોભન ઉલ્લસિત થઈ ગયો, અને તેનો આત્મા આનંદની મસ્તીમાં ડોલવા લાગ્યો.
સંયમનો સ્વીકાર આ પ્રમાણે સૂરિજીની મધુરી વાણિનું પાન કરતાં પોતાના આત્મામાં રહેલ અનંત તેજ, અનંત વીર્ય અને અનંત ચારિત્રને સ્કુરાવવાની ભાવનાથી તેણે ગંભીરતાપૂર્વક કહ્યું -“ગુર્દેવ, મને દીક્ષા આપે?”
અને ગુરુદેવે તેને તે જ દિવસે શુભગ્રહયુક્ત શુભલગ્ન દીક્ષાની વરમાળાથી અલંકૃત કર્યો.
સંયમ લીધા પછીસેલનમુનિ સૌની સાથે હત્યના તાર મેળવી પરસ્પર આનંદપૂર્વક રહેવા લાગ્યા. મુનિ” એવો શબ્દ સાંભળતાં જ તેના અન્તરમાં કેઈ અનેરા ચેતનને ચમકાર થતો. અને બ્રાને વિયોગ વાત્સલ્યભર્યા એ “મુનિ” શબ્દ સાંભળતાં જ ભૂલાઈ જ!
શાભને હવે સંયમને મંત્ર શીખવાને વિદ્યાર્થી તરીકે પોતાની ઉમેદવારી જાહેર કરીને સહનશીલવૃત્તિમાં રહી કઠિન કષ્ટો સહન કરવાને પીઠ ખુલ્લી મૂકી હતી. એટલે તેમને માટે હવે રાજવીના જેવું સુખ, વિલાસી જીવન, ગગનચુંબી મહેલ, વૈભવની છોળો, રમણીય વાજિંત્ર, મધુરાં ખાનપાન; એ બધું તુચ્છ થઈ ગયું છે. શરઋતુના ચંદ્રના તેજ સદશ તેમની સાધુતા દિનપ્રતિદિન ખીલતી હતી. આમ આગળ વધતાં વધતાં અલ્પ સમયમાં બુદ્ધિની તીક્ષ્ણતાને લઈને તે શાસ્ત્રસિદ્ધાન્તોને અભ્યાસ કરી અનેક શાસ્ત્રના પ્રખર વેત્તા થયા. १ सूरयस्तमनुज्ञाप्यादीक्षयंस्तं सुतं मुदा।
તતિઃ “મે ને” સુમદનિતિ ૬૮ ૫ ૦૫૦ ૦
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[૧૨]
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
યમભધ રચેલી અદ્ભુત સ્તુતિએ
એક સમયે રંગીતા મુનિવય શાલન મહાત્મા નગરમાં ભિક્ષા લેવાને નીકળ્યા. પેાતે જૈનમુનિ એટલે ઉઘાડા મસ્તકે અને ઉઘાડા પગે હતા. દેહ ઉપર શૃંગાર–આભૂષણો ન હતાં. હૃદયકમલની અન્દર કોઈ પણ જાતની સાંસારિક અભિલાષા ન હતી. જીન્હાને લાલુપતા કે મેાજશાખ અને વૈભવાની ઈચ્છા ન હતી. તે કેવળ આત્મધ્યાનમાં જ મગ્ન હતા.
ભિક્ષાને કઈક વાર હેાવાને લઈને, જિન–મંદિરમાં જઈને દીવ્ય ન્યાતિમય, રાગદ્વેષ અને મેાહના નિબિડ બંધનથી મુક્ત, અશોક વૃક્ષ વગેરે આ મહાપ્રાતિહાર્યોથી વિભૂષિત, કેવલજ્ઞાન અને કૈવલદર્શનરૂપી તેજ વડે સમગ્ર દુનિયાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સવ ભાવેાને જાણનારા, અનુપમ એવા, સુરાસુરેન્દ્રનરથી પૂજિત દેવાધિદેવ, એવા વતરાગ ભગવન્તની અનુપમ મૂર્તિને દેખીને, રામેરામ જેના વિકવર થઈ ગયેલાં છે એવા શાલનમુનિએ હાર્દિક ભાવથી હર્ષાત્કષ્ટ હૅચે યમકઅન્ય નવા નવા શ્વેાકે—નવી નવી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''
સ્તુતિઓ રચી રચીને ધણી ઘણી પ્રાર્થના કરી. શ્વેાકેાના સુંદર આલાપમાં શે।ભનમુનિવરનું હૃદય ઉછળવા લાગ્યું. અને તે પેાતાના દેહનું ભાન ભૂલી ભક્તિરસમાં તલ્લીન થઈ ગયા. જેને દેહ સુંદર છે, જેનું મન નિર્મૂળ છે, જેને આત્મા પવિત્ર છે એવા શાભનમુનિના મધુર કંઠથી ખેલાએલા મનેાહર àાકથી, સુંદર આલાપથી, મંદિરના નિર્જીવ પાશાણા, બળતા ધીના દીપકા અને જિનેશ્વર પ્રભુની અલૌકિક મૂર્તિ પણ જાણે શેલનમુનિવરના સુંદર શબ્દથી પ્રસન્ન થયાં ન હેાય, એમ ભાસતું હતું. [ અપૂર્ણ ]
[વર્ષ ૩
૨ ठाण समवायेगियत्थो उत्सर्गापवादविधिज्ञो गीतार्थः " ॥ [ અ—ઠાણાંગસૂત્ર અને સમવાયાંગસૂત્રના નાતા, ઉત્સર્ગ અપવાદ માના જાણકાર તેનું નામ ગીતાય કહેવાય છે. ]
૩ ચાર્દૂલવિક્રીડિત, પુષ્પિતામા, આર્જનીતિ, કુષિમ્મિત, વસતિસજા, માલિની, મન્દ્રાકાન્તા, ૩૫જ્ઞાતિ, રિળી, સજા, પૃથ્વી, અનુષ્ટુપ, વિરા, નર્વટ, શિરિની, ફૂડ ઈત્યાદિ અનેક અનેક છન્દેમાં, શબ્દની અપૂરચના પૂર્ણાંક, લાલિત્યમય, ગમ્ભીર અયુક્ત, અનુપ્રાસ સહિત, યમકબધ, સમર્થ વિદ્વાનને પણ દીગ્મૂઢ કરી નાખે તેવી, વર્તમાન ચેાવાસીના દરેક તીર્થંકરની નવી નવી સ્તુતિ રચી. એ સ્તુતિ–કાવ્યા અદ્યાપિ મેાજીદ છે, અને સંસ્કૃત અભ્યાસીને ત અત્યંત ચમત્કાર ઉપજાવે તેવાં છે.
For Private And Personal Use Only
ઉપાધ્યાયજી શ્રી ક્ષમાકલ્યાણજી પ્રણીત ધૈણોચપ્રાણ્યા શ્રીવયંનચૌવીશી, તથા મહાકવિ મુનિપુંગવ શ્રી શેલનમુનિ પ્રણીત વસ્તુવિજ્ઞત્તિનિનેન્દ્રस्तुति चोषीशी” મેકલે છે. ધમ.પ૯,૫ની." પાલીતાળા તરફથી બહાર પડેલ છે.
66
I
અત્યારે સાધુ-સાધ્વી વગેરેમાં તેને અહેાા પ્રચાર છે. તેમજ ગુજરાત, કાઠિયાવાડ વગેરે દેશોમાં શ્રાવક શ્રાવિકા વર્ગ પણ આ સ્તુતિને ધણા જ લાભ લઈ રહેલ છે. આના પર ખુદ મહાકવિ ધનપાલે પણ સંસ્કૃત ટીકા રચેલી છે. તેને સચોટ પુરાવેા મહેન્દ્રસૂરિ પ્રબન્ધ આપી શકે છે. તે નીચેની સંસ્કૃત ગાથા વાંચવાથી સહેજે સમજાશે. तासां जिनस्तुतीनां च, સિદ્ધઃ સાતઃ વિઃ ॥
टीकां चकार सौंदर्यस्नेहं चित्ते वहन हदम् ॥ ३२९॥ प्र० म० प्रबन्धे
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટાંગ યોગ
સજક : શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા
જવી રીતે જ્ઞાનની આવશ્યકતા છે તેવી રીતે જ્ઞાની થવા માટે યોગની આવશ્યકતા છે. જગતમાં મમત્વ એ સર્વ દુઃખનું મૂળ છે. નિર્મમત્વથી અત્યન્ત નિવૃત્તિ (સુખ) થાય છે. નિર્મમ એ વૈરાગ્યનું કારણ છે અને વૈરાગ્યથી જ ગની પ્રાપ્તિ થાય છે માટે સંયમ માર્ગ જ યોગ્ય પ્રાપ્તિ માટે હિતાવહ છે. એમાંથી જ્ઞાન થાય છે, અને જ્ઞાનથી મુક્ત થવાય છે. આથી યોગ-સાધન કેટલું જરૂરી છે તેને મુમુક્ષુઓ સહજ વિચાર કરી શકશે. યેરનું સ્વરૂપ છે અથવા તેનું શું લક્ષણ છે તેને યત્કિંચિત વિચાર આ સ્થળે આલેખવામાં આવેલ છે.
યોગનું લક્ષણ અને અથ યોગમાં ગુજ્ઞ ધાતુ છે. કુકડસા ન જે યુક્ત કરે-મિલાવે તેને વેગ કહેવાય છે. એમને આધ્યાત્મિક અર્થ એ છે કે જે સાધન-સરણિથી યેગી બા જીવાત્મા અને પરમાત્માની એકતા અનુભવ કરે છે, અર્થાત્ જીવાત્માને પરમાત્માની સાથે રોગથી જ્ઞાનપૂર્વક સંગ થાય છે.
વળી ચિત્તવૃત્તિના નિરોધને વેગ કહેવાય છે. ચિત્તની પાંચ અવરથાઓ શાસ્ત્રોમાં કહેલી છે (૧) ક્ષિતાવસ્થા (૨) મૂતાવરથા (૩) વિક્ષિપ્તાવસ્થા (૪) એકાગ્ર અવસ્થા અને (૫) નિરંધાવા. ચિત્ત ત્રિગુણ છે. તેમાં સવ, તમસ અને રજસ્ એમ ત્રણ ગુણ રહે છે. ચિત્ત સત્ત્વગુણ પ્રધાન થઈને અપ્રધાન રજોગુણ અને તમોગુણના સંયુકત કારણે અણિમાદિ આઠ ઐશ્વર્યો અથવા શબ્દ આદિ પાંચ વિષયમાં અનુરકત રહે ત્યારે તેની ક્ષિાવસ્થા જાણવી. દૈત્ય અને દાનવોના ચિત્ત આવી ક્ષિપ્તાવસ્થામાં રહ્યાં કરે છે. જ્યારે સર્વ પ્રધાન ચિત્ત રજોગુણને તિરસ્કાર કરી તમોગુણમાં અબદ્ધ થાય છે અને અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય, અનૈશ્વર્ય અથવા નિદ્રા આદિને ચાહવા લાગે છે ત્યારે મૂઢાવસ્થા સમજવી. પિશાચ અને રાક્ષસેના ચિત્ત આ મૂઢાવસ્થામાં સ્થિત રહે છે. સર્વ પ્રધાન
* હિંદી “ કલ્યાણ” માસિકના યોગાંક ઉપરથી.
૧. મનની ત્રણ પ્રકારની સ્થિતિ હોય છે. તેમાંની પ્રથમ અંધકારમય એને જ તામસ સ્થિતિ કહે છે. એ સ્થિતિ પશુઓમાં અને ગાંડ માણસમાં હોય છે. એ સ્થિતિને સ્વભાવ એવો હોય છે કે બીજાઓને નાહક દુ:ખ દેવું. મન જ્યારે તામગ્ન હોય છે ત્યારે તેનામાં બીજી કોઈ પણ પ્રકારની ક૯પના આવી શકતી નથી. બીજી સ્થિતિને રાજસ્ કહે છે. એ બહુ ચંચળ હોય છે. તેના સત્તા અને ભોગ એ બે પ્રકારના હેતુઓ છે. “સત્તાવાન થાઉં અને બીજા ઉપર અમલ ચલાવું” એ રાજસૂ સ્થિતિને સ્વભાવ નિરંતર હોય છે. સરોવર ઉપરથી બધી હિલચાલ શાંત હોય છે અને પાણી સ્વચ્છ હોય છે ત્યારે જે સ્થિતિ હોય છે તેને સર્વ (ચિત્ત પ્રસન્નતા કે શાંતિ) કહે છે.
-ગ દિવાકર
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩ ચિત્ત જે વખતે તમોગુણને તિરસ્કાર કરી રજોગુણમાં અનુબદ્ધ રહે છે ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અશ્વને પ્રિય સમજવા લાગે છે. તે વખતે વિક્ષિપ્તાવસ્થા સમજવી. હિરણ્યગર્ભ આદિ દેવતાઓના ચિત્ત આ અવસ્થામાં હોય છે. જ્યારે ચિત્તમાં રજોગુણ અથવા તમે ગુણ અંશ માત્ર પણ નથી રહેતાં અને કેવળ સત્ત્વગુણ રહે છે તે વખતે ચિત્ત પિતાની વાસ્તવિક અવસ્થામાં રહે છે. આ ચિત્તની એકાગ્રાવસ્થા છે. આ સંપ્રજ્ઞાત સમાધિ પણ કહેવાય છે. ચિત્તશકિત અપરિણામિની, શુદ્ધ અને અનંત છે. અને વિવેક
ખ્યાતિ છે. અને પરિણામની ચિત્તશક્તિ અશુદ્ધ અને શાન છે. તેથી તેમાં વિરાગ કહી તે વિવેકખ્યાતિને છોડી દે છે ત્યારે ચિત્તની નિરોધાવસ્થા કહેવાય છે. આમાં ચિત્તનું સત્ત્વ બીલકુલ કશું રહેતું નથી.
ગના સાધન આઠ પ્રકારના છે. જેને અષ્ટાંગ યોગ કહેવાય છે. (૧) યમ (૨) નિયમ (૩) પ્રણાયામ (૪) પ્રત્યાહાર (૫) આસન (૬) ધારણ (૭) ધ્યાન (૮) સમાધિ. તેમાં યમના પાંચ પ્રકાર છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચય (૫) અપરિગ્રહ, અહિંસા
મન, વચન અને કાયાથી કોઈ પણ પ્રાણીની સાથે કોઈ પણ વખતે કોઈ પણ પ્રકારે દેહ (પીડા) ન કરવો, તેમ શુભાશુભ કર્મથી આત્મઘાત કરી આત્મઘાતી બનવું નહિ, તેને અહિંસા કહે છે. અહિંસક રોગીઓની સમીપ રહેવાથી પરસે પર વિરોધી જીવ પણ પિતાના વિરોધને સમસ્ત પ્રકારે ત્યાગ કરે છે. સત્ય
આપણે દેખેલી વા જાગેલી વાત બીજાને જણાવતાં, તેમાં કઈ પણ પ્રકારની વંચના, બ્રાન્તિજન્યતા કે નિરર્થકતા ન હોવી જોઇએ, તે તે સત્ય વચન કહેવાય છે. સત્યમાં એક બીજી વસ્તુ પણ જરૂરની છે અને તે એ કે કોઈ પણું સત્ય કોઇનું અહિત કરનાર પણ ન હોવું જોઈએ. સત્ય બેલતાં બીજાનું અહિત થાય તે તે સત્યપદથી વૃત થાય છે. અત: હિત અને યથાર્થ વચન સત્ય કહેવાય છે. વળી બીજા મતે પ્રત્યક્ષ, અનુમાન અને શબ પ્રમાણથી જે જે વાતને જે જે પ્રકારે ચિત્તથી નિશ્ચય કર્યો છે, તે તે વાતેના તે તે નિશ્ચયાનુસાર તેમ સામાને અનુદગ કરવાવાળાં, પ્રિય લાગે તેવાં, પરિણામમાં હિત હોય તેવાં, કપટ રહિત અને નિર્ભાન્તિ વચનથી યથાર્થ કહેવું અને આત્માને જ સત્ય માનવો. આ સત્યની વિશિષ્ટ વ્યાખ્યાઓ છે. અનેય
ચેરી ન કરવી તેને અસ્તેય કહેવાય છે. શાસ્ત્ર વિરૂદ્ધ કોઈ બીજાનું ધન હરી લે તેને ચેરી કહેવાય છે. અસ્તેય જેમ કાયાથી સધાય છે તેમ મનથી પણ સધાય છે. બીજા મતે નિષિદ્ધ રીતિથી બીજાનું દ્રવ્ય ગ્રહણ ન કરવું. અર્થાત્ જેનું કઈ પણ મૂલ્ય છે એની કોઈ પણ વસ્તુ તેના સ્વામીની અનુમતિ સિવાય લેવી નહિ, સાંસારિક પિપો અને પદાર્થોનું સેવન કરવું નહિ તથા કોઈ પદાર્થ તથા વિષયની ઇચ્છા કરવી નહિ તેને અતિય કહેવાય છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अर्बुदाचल प्रबन्ध
संपादकः-श्रीयुत अगरचंदजी भंवरलालजी नाहटा.
जगत्प्रसिद्ध आबूके देवालयोंमें सर्व प्रथम श्रीविमलदण्डनायक निर्मापित ऋषभदेव जिनालय अर्थात् विमलवसही है। विमलने उस समय कोई भी अपने वंशकी प्रशस्ति उत्कीर्ण की हो ऐसा ज्ञात नहीं होता। और तो दूर रहा उस समयका कोई छोटा मोटा प्रतिमालेख भी नहीं मिलता, तो प्रतिष्ठापक आचार्यका नाम न मिले इसमें आश्चर्य ही क्या? विमलवसही के निर्माण समय का कोई भी ग्रन्थ ऐसा नहीं मिलता जिसमें पतविषयक वृत्तान्त विशदरूपसे मिले । फिर भी लुणगवसही के समकालीन अर्थात् विमलदण्डनायकसे २०० वर्ष पश्चात् का आबूरास प्राप्त है किन्तु उसमें भी जो बातें हैं वे दन्तकथा के आधारसे और संक्षिप्तरूपसे निर्दिष्ट हैं । विमलप्रबन्ध और विमलचरित्र की रचना विमल के ४००-५०० वर्ष पश्चात् हुई है।
आबूरास, प्रबन्धकोष, पुरातन प्रबन्ध संग्रह, तीर्थकल्प, उपदेशसप्तति आदि ऐतिहासिक ग्रन्थोमें विमलवसहीकी उत्पत्ति कुछ फेरफार के साथ वर्णित है। पुरातन प्रबन्ध संग्रहमें इसके प्रतिष्ठापक ४ गच्छों के चार
-
प्रक्षयर्थ
આઠ પ્રકારના મૈથુનેને સર્વથા ત્યાગ કરે તે બ્રહ્મચર્ય કહેવાય છે. () સ્મરણ (२) तन (3) &iसी-Hos. (४) पूर्व शन () मतभा पाताया५ (६) સંકલ્પ (૭) મૈથુન કરવાનો પ્રયત્ન. (૮) સ્વરૂપતા. ઉપથેન્દ્રિના યથાર્થ સંયમની સાથે યુક્તાહાર, યુક્ત આચાર, વિચાર, તેમ યુક્ત ક્રિયા કર્મ નિદ્રા આદિનો વ્યવહાર કરી બ્રહ્મ એટલે આત્મામાં વર્ષ એટલે આચરણ કરવું તે બ્રહ્મચર્ય છે. અપરિગ્રહ
વિષયોમાં અર્જન, રક્ષણ, ક્ષય, સંગ, હિંસાદિ દોષ દેખીને તેને સર્વથા ત્યાગ કરવો તે અપરિગ્રહ છે. વિષયના રક્ષણ, અર્જન અથવા નાશમાં જે કષ્ટ થાય છે તે સાષ્ટ છે. જેમ જેમ વિષયના ભોગ કરવામાં આવે છે તેમ તેમ આસક્તિ વધે છેઆ સંગદેષ છે. કોઈ પણ પ્રાણુને કષ્ટ પહોંચાડયા વિના વિષપભે ગ થઈ શકતા નથી. આમાં હિંસાદેવ પણ રહેલો છે. બીજા મતે નષ્ટ પદાર્થોને સંગ્રહ કરી તેને વધારવામાં -રવામાં તેમ તેના પ્રચારમાં આસક્ત થઈને ચિત્તને વિક્ષેપ કરી મૂઢ વિક્ષિપ્ત નહિ બનવું તથા આળસપ્રમાદ તથા સંશયને વધારવે નહિ તે અપરિગ્રહ કહેવાય છે,
(अपूर्ण)
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[२१]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष 3
आचार्यों का होना बतलाया है, परन्तु उसमें भी नाम नहीं दिया है । संभव है कि चैत्य प्रतिष्ठाके समय चार आचार्य विद्यमान हों परन्तु मुख्य प्रतिष्ठापक श्रीवर्द्धमानसृरिजी ही थे । मुनिराज श्री जयन्त विजयजी भी अपनी आबू नामक पुस्तक के ३४ वें पृष्ठ में लिखते हैं कि इस मन्दिर की प्रतिष्ठा विमल मंत्रीने वर्धमानसूरि के करकमलों द्वारा सं. १९०८८ में कराई । "
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीजिनविजयजी सम्पादित " खरतर गच्छ पदावली संग्रह " में सूरि परंपरा प्रशस्ति एवं अन्य खरतर गच्छ पट्टावलियोंमें विमलवसही की उत्पत्ति लिखी है उनसे एवं अन्य खरतर गच्छकी पट्टावलियोंसे श्रीवर्द्धमानसुरिजीका विमलवसहीकी प्रतिष्ठा कराना भलीभाँति प्रमाणित है । हमारे संग्रहमें पन्द्रहवीं शताब्दीकी एक प्राचीन “ 'खरतर गच्छ पट्टावली " है जिसमें एतद् विषयक निम्न लिखित काव्य हैं:
राग - देशाख छाया.
आबु ऊपरि मास छ सीम साधिउ सूरि मंत्र लेह नीम | पायाल पहुतउ धरणिंदो प्रगटियो वज्रमय आदिजिणंदो ॥ ७ ॥ मिथ्याती जे जोगिय जड़िया, सुहगुरु अतिसइ ते सहु नड़िया । जिणशासन हुउ जयवाउ, विमल तणह मनि आणंद जाउ ॥ ८ ॥
विमलसुवसहिय विमल करावी, जसु उवएसिहिं त्रिभुवनभावी । जाणि कि नन्दीसर परसादो, परतरिव देउल मिसि जसवादो ॥ ९ ॥
॥ छंद ॥
जसवाउ जसु उवएसि लीधउ, विमलवर मंतीसरे । कारविय निरुपम विमलवसही, गरुअगिरि आबू सिरे । सिरिरिमंत्र प्रभाव प्रगटिय, सुविहितमग्ग दिवायरो | सिरिवद्धमाणमुणिंद नंदउ, सयल गुण रयणायरो ॥ १० ॥*
इस अवतरण से स्पष्ट है कि विमल ने श्रीवर्द्धमानसूरिजी के सदुपदेश से ही विमलवसही निर्माण कराई थी। मुनिराज श्री जयन्तविजयजी “आबू” और नागरीप्रचारिणी पत्रिका ( श्रावण १९९४ ) में श्रीमान् धर्मघोषसूरिजी . के उपदेशसे मन्दिर निर्माण करानेका लिखते है, परन्तु इसका प्रमाण भी पांच सौ वर्ष से प्राचीन नहीं है ।
श्रीवर्द्धमानसूरिजी के आबू पर सूरिमन्त्र साधन करने का वृत्तान्त प्रसिद्ध है । विमलकी प्रार्थनासे उन्होंने छ मास पर्य्यन्त आबू पर तपस्या
* हमारा “ऐतिहासिक जैन काव्य संग्रह” पृ. ४४
4
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४ ] શ્રી અબુદાચલ પ્રબન્ધ
(२१७) की थी, अन्त में धरणेन्द्र के प्रकट होने पर सूरिमन्त्र की अशुद्धता ज्ञात कर श्रीसीमंधर स्वामी के पास महाविदेह क्षत्रमें भेज कर शुद्ध कराना व पश्चात् देवों का प्रकट हो कर अर्बुदगिरि पर प्राचीन जिनबिम्ब होने
और उसके प्रकट होने के लक्षण, स्थान, उपाय निर्देश करने का अच्छा - वर्णन एक अर्बुदाचल प्रबन्ध से मिलता है। वही अर्बुदाचल प्रबन्ध एक पुरानी प्रतिसे उद्धृत कर यहाँ प्रकाशित कर रहा हूं। आशा है इससे समुचित प्रकाश पड़ेगा। इसकी भाषा प्राकृत होने पर भी अत्यन्त सुगम है अतएव अनुवाद देना अनावश्यक है।
श्रीअर्बुदाचल प्रबन्ध अह अन्नया कयाइ सिरिवद्धमाणसरि आयरिया अरण्णचारि गच्छनायगा सिरिउज्जोयणसूरिणो गामाणुगाम दुइज्जमाणा अप्पडिबन्धेणं विहारेणं विहरमाणा अब्बुयगिरिसिहरतलहटीए का सद्दहगामे समागया, तयाणंतरे विमलदंडनायगो पोरवाड़वंशमण्डणो देसभागं उग्गाहेमाणो सो वि तत्थेवागओ । अब्बुयगिरिसिहरे चडिओ सव्वओ पव्वयं पासित्ता पमुइओ चित्ते, चिंतेउमाटतो इत्थ जिणपासायं कारेमि ताव अचलेसर दुग्गवासिणो जोगी जंगम तावस सन्नासिणो माहणप्पमुहा दुट्ठमिच्छत्तिणो मिलिऊण विमलसाहु दण्डनायगसमीवं आढत्ता एवं वयासी भो विमल! तुम्हाणं इत्थं तित्थं नत्थि, अम्हाणं तित्थं कुलपरंपरायातं वट्टइ, अओ इहेव तव जिणपासायं काउं न देमो, तओ विमलो विलक्खो जाओ, अब्बुयगिरि सिहरतलहटीए का सद्दहगामे समागओ जत्थ वद्धमाणसूरि समोसदो तत्थेव गुरुं विहिणा वंदिऊण एवं वयासी, भगवन् ! इहेव पव्वए अम्हाणं तित्थं जिणपडिमारूवं वट्टइति वा न वा, तओ गुरुणा भणियं, वच्छ! देवया आराहणेण सव्वं जाणिजइ, छउमत्था कहं जाणति तओ तेणं विमलेण पत्थणा कया, किं बहुणा । वद्धमाणसूरीहिं छम्मासी तवं कयं, तओ धरणिंदो आगओ, गुरुणा कहियं भो धरणिंदा! सूरिमंतअधिट्ठायगा चउसट्टि देवया सन्ति, ताणमझे एगावि नागया न किंचि कहियं किं कारणं ? धरणिंदेणुत्तं भयवं! तुम्हाणं सूरिमंतस्स अक्खरं वीसरियं, असुहभावाओ देवया नागच्छंति, अहं तवबलेण आगओ, गुरुणा वुत्तं भो महाभाग! पुव्वं मूरिमंतसुद्धिं करेहि पच्छा अन्न कजं कहिस्सामित्ति। धरणिंदेणुत्तं भगवन् ! मम सत्ती नत्थि वरिमंतक्खरस्ससुद्धिमसुद्धिं काउं तित्थंकर विणा, तओ सृरिणा मंतस्स गोलओ धरणिदस्स समप्पिओ तेण महाविदेहे खित्ते सीमंधरसामीपासे नीओ। तित्थंकरेण सूरिमंतो सुद्धो कओ तओ धरणिंदेण सूरिमंतगोलओ सूरीण समप्पिओ । तओ वारत्तय सूरिमंतसमरणेण सव्वे अहिट्ठायगा देवा पञ्चक्खी भूया तओ गुरुणा पुठ्ठा, विमलदंडनायगो अम्हाणं पुच्छइ अब्बुयगिरिसिहरे जिणपडिमातित्थं अत्थइ न वा? तओ तेहिं भणियं । अब्बुय
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२१८]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[५५३
देवीपासाओ वामभागे अब्बुदआदिनाहस्स पडिमा वट्टा । अक्खंडक्खयसत्थियस्स उवरि चउसर पुप्फमाला जत्थ दीसइ, तत्थ खणियव्वं । इइ देवयावयणं सुच्चा गुरुणा विमलसाहुस्स पुरओ कहियं । तेण तहेव कयं । पडिमा निग्गया, विमलेण सव्वे पासंडिणो आहूया दिट्ठा जिणपडिमा सामवयणा जाया, पासायं काउमारब्धं विमलेण तओ पासंडेहि भणियं अम्हाणं भूमिदव्वं देहि! तओ विमलेण भूमीदव्वेहिं पूरिऊण पासायं कयं वद्धमाणसूरिहिं तित्थ पइट्ठियं । नवणपूयाइ सव्वं कयं । तओ पच्छागय कालेण मिच्छतिणो तस्साधीणा जाया । तओ वावन्न जिणालओ सोवन्नकलसधयसहिओ निम्मविओ विमलेण । अट्ठारस कोडी तेवन्न लक्ख संखा दव्वो लग्गो अजवि अखंडो पासाओ दीसति ॥ __प्रसङ्गवश अर्बुदगिरि पर खरतरवसही के निर्माता दरड गोत्रीय कुटुंब के कुछ नाम जो हमारे संग्रह के एक प्रशस्तिपत्रमें लिखे हैं यहां उद्धृत किये जाते हैं । इस पत्रमें सुप्रसिद्ध जयसागर उपाध्यायका संस्कृतके श्लोकोमेंx अच्छा वर्णन किया है। अन्तमें दरडावंश के नाम और कुछ ग्रन्थोंकी सूची पत्रसंख्या सहित दी है इससे ज्ञात होता है कि श्रीजिनभद्रसूरिजीके समय जो शास्त्रोद्धार और ज्ञान-भंडारों का स्थापन हुआ उसमें दरडावंशने भी अच्छा सहयोग दिया होगा! ये नाम हमने ऐतिहासिक जैनकाव्य संग्रहमें प्रकाशित नहीं किए हैं, अतएव यहां लिखना आवश्यक है।
“॥ श्रीदरडा गोत्र ॥ सं० खीमसिंह । सं० हरिपाल । आसा । भार्यासोखू ॥ मंडलिक । पुत्र सज्जन ॥ सं० माला । सं० रत्ता । सं० साजन । सं० थावर । सं० मांडण ! सं० प्राबड़ ! संघवी उदयराजादि ॥
सा. माल्हा । सा० मांडन । वेल्हा। सं० झाटा। सं० मंडलिक । सं० माल्हा । सं० महिपति सा० गोविंद । रत्ना । हर्षा । मेघराज । सा० कीहट ॥ सा० श्रीपाल | सा० भीमसिंह । सा० साजण । सं. पोमसिंह । स. लखमसिंह । रणमल्ल । सं० थावर । सं० गणपति । सा० आबड़ । सा० उदयराज प्रमुख परिवार सहितानां ॥ संवत् १५११ वर्षे ॥ चेंत्र सुदि ५ दिने।"
कुछदिन पूर्व खरतराचार्य गचछीय ज्ञान भंडारका अवलोकन करते आबू आदि तीर्थोंका एक सुन्दर, प्राचीन पट्टका दर्शन हुआ जिस पर निम्नोक्त लेख लिखा हुआ है:
सं. १४९३ वर्षे अर्बुदगिरे श्री जिनभद्रसूरि सुगुरु वासक्षेप कर्ता श्री पद्मश्री महत्तरा शुभं भवतु ॥
x “ऐतिहासिक जैनकाव्य संग्रह" पृ. ४०० में प्रकाशित.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન
લેખક-આચાય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી, ( ગતાંકથી ચાલુ )
અજીવતત્ત્વના ચૌદ ભેદ પાડાનાં સમજમાં આવી ગયા હશે હવે આપણે, ત્રીજું તત્ત્વ પુણ્ય નામનુ છે તેના નીચે મુજબ ખેતાલીશ ભેદ છે, તે વિચારીએ :
:--
पुण्यस्य सातोचैर्गोत्रमनुष्यद्विक सुरद्विकपञ्चेंद्रियजातिपञ्चदेहादित्रितनूपाङ्गादिम संहननसंस्थान वर्ण चतुष्का गुरुलघु पराघातोच्छवासात पोद्योत शुभखगतिनिर्माण सदशकसुर नर तिर्यगायुस्तीर्थकर नामकर्माणि द्वीचत्वारिंशद्भेदाः ।
પુણ્યના સાતા વેદનીય ૧ ઉચ્ચ ગેાત્ર ૨ મનુષ્યગતિ ૩, અને મનુષ્ય અનુપૂર્વી ૪, સુરગતિ ૫, અને સુરની અનુપૂર્વી ૬, પંચદ્રિયની જાતિ છે, આદારિક ૮, વૈક્રિય ૯, આહારક ૧૦, તેજસ ૧૧ અને કાણુ ૧૨, એ પાંચ શરીર તથા ઔારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરના ત્રણુ અંગોપાંત્ર ૧૩-૧૪-૧પ, પહેલું સધયણુ ૧૬, તથા પહેલું સસ્થાન ૧૭, વર્ષાં ૧૮, ગન્ધ ૧૯, રસ ૨૦, સ્પર્શ ૨૧, અનુરૂલઘુ ૨૨, પરાધત ૨૩, ઉચ્છવાસ ૨૪, આતાપ ૨૫, ઉદ્દાત ૨૬, શુભ વિહાયાગતિ ૨૭, નિર્માણ નામ કુ ૨૮. ત્રસ ૨૯, બાદર્ ૩૦, પર્યાપ્ત ૩૧, પ્રત્યેક ૩૨, સ્થિર ૩૩, શુભ ૩૪, શુભગ ૩૫, સુસ્વર ૩, આદેય ૩૭, યશેાનામકર્મ ૩૮, તિર્યંચનુ આયુષ્ય ૩૯, મનુષ્યનું આયુષ્ય ૪૦, અને દેવનુ આયુષ્ય ૪૧ અને તીર્થંકર નામકર્મ ૪૨, એ ખેતાલીશ ભેદો છે તેનુ ટુક સ્વરૂપ નીચે મુજબ સમજવું.
અનુકૂળતાથી અનુભવાય તેનુ નામ સાતા કહેવાય.
""
જેના ઉદયે પ્રાણી “ હું સુખી છું, હું નીરોગી ધ્રુ એવા અનુભવ કરે છે તે પુણ્ય પ્રકૃતિ કહેવાય.
જે કર્મના ઉદયથી જીવ સારા કુલમાં પેદા થાય છે તે ઉચ્ચ ગાત્ર કહેવાય. જે ગાત્ર ગૌરવને લાયક હાય તેવા ગાત્રથી આનંદને સ્થાન મળે છે, અને ખેદના
વિષય ન રહે
તેથી તે પણ પુણ્ય પ્રકૃતિ ગણાય.
મનુષ્યની ગતિ અને મનુષ્યની અનુપૂર્વી-તેમાં મનુષ્યની ગતિથી ખિન્નતા નથી હાતી ઉલટી તે ગતિ મુક્તિ સુધીનું કારણ બને છે. માટે તે પણ પુણ્ય પ્રકૃતિ ગણાય છે, અને તે ગતિમાં દાખલ કરી આપનાર તે ગતિની અનુપૂર્વી છે તે પણ પુણ્યથી ઉપાર્જિત થાય છે. ઐદારિક, વૈક્રિય, આહારક, તજસ અને કાણુ એ પાંચે શરીર પુષ્ય પ્રકૃતિ મનાય છે, તેમાં તૈજસ અને કામણુ શરીરને અંગોપાંગ ન હેાવાથી આદિના ત્રણ શરીરનાં અંગાપાગના ત્રણ ભેદ પણ પુણ્ય પ્રકૃતિ છે. પહેલુ વઋષભનારાય સંધાણુ જેને અનારાચ એટલે વાંદરીનુ બચ્ચુ એની પકકડથી બાઝી પડે છે જેથી એક ઝાડથી ખીજા ઝાડ ઉપર એની છતાંય તે બચ્ચુ વળગી રહે છે તેવી જ રીતે જેનાં હાડકાના ખાંધે
માની સાથે જબરી
For Private And Personal Use Only
માતા કુદી પડે છે મજબુત હોય છે તે
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૩
નારાય કહેવાય અને તેના ઉપર પાટા જેવું મજ્બુત બંધન હેાય તે ઋષભ કહેવાય અને તેમાં વજ્ર એટલે ખીલી ડોકી હોય તેવી રીતની મજબુતી હોવાથી વજ્ર શબ્દ ચિરતા થઇ શકે છે. તેથી વઋષભનારાચસંધયણુ કહેવાય છે. જેનેા સદુપયોગ કરવાથી મુકિત મેળવી શકાય છે. અને દુરુપયોગ કરવાથી સતની નાશ્ત્રી પણ મળે છે. જેમ લાખના હીરાને વટાવવાથી લક્ષાધિપતિ થાય અને તે જ જો ચૂસવામાં આવે તે મરી જવાય તેથી દીા જગતને અનિષ્ટ છે તેમ ન કહેવાય, તેવી જ રીતે વઋષભનારાચસંધયણુ તે પાપ પ્રકૃતિ ન જ કહેવાય.
આ જ પ્રમાણે આપણે જિનમૂર્તિ સંબંધી પણ વિચાર કરી શકીએ કે ત્રણ લોકના નાથ જિનેશ્વર ભગવાનની પાવની મૂર્તિ શ્રદ્ધાળુ ભવ્યાત્માઅે પાવન કરે છે અને કેવળનાત પાડી યાવત મુક્તિ સુધી પહોંચાડી શકે છે-પહોંચડવામાં નિમિત્ત થઇ શકે છે. છતાં યે કાઇક હતમાગી. મનુષ્યો તે જ ત્રણત્રોકના નાયની મૂર્તિની અવગણના કે આશાતના કરવાથી અધગતિને પામે પણ આથી એ મૂર્તિને પોતાને તે કાષ્ઠ રીતે દુષિત ન ગણી શકાય !
પુણ્ય પ્રકૃતિ જીવના વિચારથી ઉત્પન્ન થયેલ છતાં સુખાસ્વાદ આપી શકે છે, દૈવી વૈભવા વસાવી શકે છે અને તે વઋષભનારાચમધયણ પચેદ્રિયની જાતિ, મનુષ્ય આયુષ્ય આદિ મુક્તિના સાધન રૂપે બની શકવાથી કચિત્ ઉપાદેય ગાય છે. જડ પુણ્યથી થતા આટલા ફ્ાયદા માનવા છતાં સ્થાનકમાગી સંપ્રદાય પ્રભુમૂર્તિ જડ કહી તેને નિરૂ× પયોગી ગણી તેનું ખંડન કરે તે તેને કયા સહૃદય મનુષ્ય ન્યાયી વસ્તુ તરીકે સ્વીકારી શકે ? બ્રાહ્મી બુટ્ટી, સરસ્વતી ચૂર્ણ વગેરે જડ છતાં બુદ્ધિને વિશારદ બનાવે છે અને મદીરા જેવી જડ વસ્તુ કેક આપી અચેતન બનાવે છે, તેવી રીતે પ્રભુમૂર્તિનાં દર્શન પણ આત્માને નવચેતન સમર્પે છે. આમ છતાં જે વ હમેશાં પ્રભુ દશનનેા-પ્રભુ મૂર્તિના વિરોધી બન્યા છે તે વર્ગ પર અમને અત્યંત યા ઉપજે છે. હાલમાં ધરા ઘણા ખાટા ઇતિહાસા લખી. ખાટી દલીલે ઉભી કરી, આગમમાં ઠેકાણે ઠેકાણે પ્રભુમૂર્તિના આવતા અધિકારોને ઠોકરે મારી, રાજ રાજ પાઠો આપવા છતાંય, જાણે જાગુતા જ ન હાય તેવા દેખાવ કરી “ અમને આગમમાં મૂર્તિ બતાવે અમે ચેલેન્જ ફેકીએ છીએ ” એવી ખોટી બુમરાણ મચાવી જગતને રંગવા જતાં પોતાની જાતને ગે છે.
..
33 66
જણાવી શકે છે. વીસ
દૂર્કી ન ન જડ હેવા છતાં વીશ માઈલ દૂર રહેલા પદાર્થોને માઈલ જેટલે દૂર રહેલા પદાર્થોને ચૈતનયુકત આંખ નથી જોઇ શકતી, આથી જડ સગી પ્રાણીઓને જડનું સાધન અતીવ અવલંબન રૂપે હાય છે, તેમ શુ સ્પષ્ટ નથી થતું ? જે સ્થાનકવાસી જડ માળ, જડ કટાસણુ, ચરવળા અને મુહપત્તિને ધર્મનું અંગ માને છે તે જ સ્થાનકવાસીને પ્રભુશ્રૃતિ જોને આત્મોલ્લાસ ન થાય તે જોઇને કાને ખેદ ન થાય ? ઘડી પહેલાંને ગૃહસ્થ, મુખપર મુહુપતિ અને હાથમાં રજોહરણુ લઇ સાધુને વેષ પહેરી લે તે તેને વર્દન કરનાર સ્થાનકવાસી વતે તેમાં જડ પૂજા નથી જણાતી અને પ્રભુસેવાને જડ પૂ·ન માને છે, તે તેમની કમ સમજતું જ પિરણામ છે. મુખપર મુપતિ અને રજોહરણમાં સાધુપણું માનનાર પ્રભુમૂર્તિને જોઇ પ્રભુ માનનારા હોવા જ જોઇએ. અસ્તુ.
અપૂર્ણ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયાસ્તથી શરૂ થતા પદ્યનું કે
લેખક-શ્રીયુત પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ એ આપણા સાહિત્યના અભ્યાસીઓથી એ વાત અજાણી નથી કે આપણે અનેક કૃતિઓના કર્તા વિષે અજ્ઞાત છીએ. અને કેટલીક કૃતિઓના કતૃત્વ વિષે મતભેદ પણ ધરાવીએ છીએ. આવી એક કૃતિ વિષે અત્રે ઊહાપોહ કરવામાં આવે છે. એ કૃતિ એ નીચે મુજબના એક પધરૂ૫ છે:–
“નકારતક “ચાતYઢાંઇના છે, रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो,
भवन्तमार्याः प्रणता हितैषिणः ॥" આ પધ વેતાંબર તેમજ દિગંબર એમ ઉભય સાહિત્યમાં આ જ સ્વરૂપે તેમજ પાઠાંતરપૂર્વક ઉપલબ્ધ થાય છે. સેથી પ્રથમ આપણે શ્વેતાંબર સાહિત્યગત ઉલ્લેખની નેધ લઈશું.
(૧) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ સ્વપજ્ઞ સિદ્ધહેમશબ્દાનુશાસનમાં દ્વિતીય સૂત્રની વ્યાખ્યામાં “તુતિરાડ થા” એવા નિર્દેશપૂર્વક ઉપકત પધ રજુ કર્યું. " (૨) આવશ્યક સૂત્રની નિર્યુકિતનોકે વિવૃત્તિમાં શ્રી મલયગિરિસરએ સારસ્તુતિવાળવવત” એવી પંકિત પુરસર આ જ પધ ઉપસ્થિત કર્યું છે.
૧ આનું એક કારણ એ છે કે કર્તાના નામમાં અનેકવિધ પરિવર્તન સંભવે છે. જન્મ, દીક્ષા ગુણપ્રત્યય, દેશપ્રત્યય, ઈત્યાદિ ભેદથી નવીન નામ કે ઉપનામને જન્મ થાય છે. વળી પશ્ચાત લેખક પિતાની રુચિ અનુસાર એ નામના પર્યાયરૂપ કે પર્યાયાંશરૂપ નમના ઉલ્લેખ કરે છે. વળી કેટલીક વાર નામ અનુવાદિતરૂપ પણ ધારણ કરે છે.
૨ શ્રી. સિદ્ધસેનદિવાકરકૃત ન્યાયાવતારમાંનું નવમું પધ શ્રી. રમન્તભદ્રકૃત રત્નકરંડક શ્રાવકાચારમાં નવમા જ પધ તરીકે જોવાય છે, એ હકીકત અહીં વિચારી લેવી. આ પધ પરત્વે સન્મતિપ્રકરણની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૪૩)માં એમ સૂચવાયું છે કે “બહુ તે એટલું જ કલ્પી શકાય કે સમંતભદ્ર અને સિદ્ધસેન દિવાકર બન્નેએ તે ક્ષેક કદાચ કોઇ એક બીજા સ્થાનમાંથી લીધે હોય.”
૩ આવશ્યકસૂત્રના કર્તવ વિષે પં. સુખલાલજીએ કેટલાંક વર્ષ ઉપર “ શ્રી. આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ,” આગ્રા તરફથી પ્રસિદ્ધ થયેલી “પંચ પ્રતિક્રમણમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. એને ઉત્તર વીરશાસનની સાતમી ભેટરૂપે પ્રસિદ્ધ થયેલ “સનાતન સત્યને સાક્ષાત્કાર ” (પૃ ૧-૬૭)માં મુનિશ્રી રામવિજયજીએ ( હાલમાં વિજયરામચંદ્રસૂરિજીએ) આ હતો. ઘણેભાગે ત્યારબાદ જૈન સાહિત્ય સંશોધક (નં. ૩, અં. ૨, પૃ. ૨૨૯ ૨૪૦)માં પ સુખલાલજીએ ફરીથી ઉપાડયું હતું. થડા સમય ઉપર આ પ્રશ્ન સિદ્ધચક (વ. ૪, અં. ૮ પૃ. ૨ ૫)માં ચર્ચાય છે. વિશેષમાં આવશ્યકસુત્ર નિયુક્તિ તથા મલયગિરિસૂરિકૃત વિવૃત્તિ સહિત ત્રીજા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨]
શ્રી જૈન સત્ય પ્રાકશ
[વર્ષ ૩]
(3) અનુગદ્વારસૂત્રની વૃત્તિમાં માલધારીય શ્રી હેમચન્દ્રસૂરિએ “v$ મહામતિના” એવા શિપૂર્વક ઉપયુંકત પદ્ય “જાપવિદા' ને બદલે “પદ્વિધાએવા પાઠાંતરપૂર્વક ઉદ્ધત કર્યું છે. શ્રીમતી આગમેદયસમિતિ દ્વારા પ્રકાશિત આ આવૃત્તિમાં ટિપ્પણરૂપે “વિતા' એવા પાઠાંતરની નોંધ કરાયેલી છે. સાથે સાથે જેને બદલે “વિમ' એવું પણ પાઠાંતર ત્યાં નેંધાયું છે.
(૪) સન્મતિપ્રકરણની તત્વબેધવિધાયિની ટીકા (પૃ. ૭૬૧)માં એના કર્તા શ્રી. અભયદેવસૂરિએ સમિહિતાર્થáવાઈ રહું વાવિવૃvમતુતિત્તિનાચાર્ગવનમ્ ! ઉલ્લેખ પૂર્વક ઉપયુક્ત પધ ઉદધત કર્યું છે.
(૫) અયોગવ્યા છેદઢાત્રિશિકાના ૨૮ મા પધના વિવરણમાં૮ શ્રી મવિલણસૂરિએ “તથા શ્રી વિમલ્ટનાથજત શ્રી સમન્સમગ્ર” એવા નિર્દેશ પુરસર નથાતર વાળું શરૂઆતમાં અત્ર અપાયેલું પધ ઉધયું છે. ભાગરૂપે જે શકે છે. લા. જે. પુ. ફંડ સંસ્થા તરફથી ૮૫મા ગ્રંથાક તરીકે પ્રસિદ્ધ થયેલ છે તેના ઉપક્રમમાં પણ આ ફરીથી ચર્ચાય છે. અને ત્યાં એમ સૂચવાયું છે કે આવશ્યસૂત્ર ગણધરકૃત છે, એ અનુજ્ઞાાલ અને સાયંકાલના વચલા સમયમાં રચાયેલ છે અને એ અંગબાહ્ય છે.
૪ આવશ્યકનિયુતિને કેટલીક વાર આવશ્યક” તરીકે નિદેશ કરાવે છે. દાખલા તરીકે શ્રી જિનભદ્રગણિ ક્ષમશ્રમણે આવશ્યક નિર્યુકિતના વ્યાખ્યાનના પ્રસંગે “આવાસયામ” એમ કહ્યું છે. વળી આચારાંગસૂત્રની વૃત્તિમાં લોનિક્ષેપોધિકારમાં ચતુર્વિશતિસ્તવથી એની નિયુકિત અભિપ્રેત છે.
–જુઓ ઉપયુકત ઉપક્રમનું ત્રીજું પત્ર. ૫ જુઓ ૧૧મું પત્ર.
૬ શ્રી મલયગિરિસૂરિજી આવશ્યકનિર્યુકિતની વિવૃત્તિ (૧૧મ પત્ર)માં “તથા વાદુ: સ્તુતિપુ ગુરઃ એવા ઉલેખ પુરસર શ્રી હેમચન્દ્રસૂરિકૃત અન્યયોગવ્યવછેદદાવિંશિકામાંથી
જ્યોન્યપક્ષપ્રતિપક્ષમાવા, यथा परे मत्सरिणः प्रवादाः ॥ नयानशेषानविशेषमिच्छन्,
જ પક્ષપાત મચતથા તે છે ?” પદ્ય ઉદધૃત કર્યું છે. આ ઉપરથી આપણે એમના સમય વિષે અટકળ કરી શકીએ છીએ.
જુઓ ર૪૫મું પત્ર. ૮. જુઓ “આહત મત પ્રભાકર” તરફથી પ્રસિદ્ધ થયેલી સ્યાદામંજરીવાળી આવૃત્તિ (પૃ. ૨૨૯-૨૨૯).
૮. ઉપર્યુકત આવૃત્તિમાં નીચે મુજબનું ટિપ્પણુ અપાયેલું છે – "बृहत्स्वयंभुस्तोत्रावल्यां श्रीसमंतभद्रकृतायां श्रीविमलनाथस्तवे श्लो. ६५”
ત્ર સ્વયંભુ સ્તોત્ર એવી જોડણું અશુદ્ધ છપાયેલી છે. ખરી રીતે “ભુ” ને બદલે ભૂ’ જોઈએ.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬] “નયાસ્તવ”થી શરૂ થતા પદ્યનું કત્વ
[૨૨૩] (૬) શેઠ દે. લા. જે. પુ. ફંડ સંરથા તરફથી ૮૫ મા ગ્રંથાક તરીકે પ્રસિદ્ધ થયેલા ગ્રંથના ઉપક્રમમાં શ્રી આનન્દસાગરસૂરિજીએ રચાતા વાળું પધ આખું ન આપતાં તેને પ્રારંભિક ભાગ જ આપે છે અને સાથે સાથે એના કર્તુત્વ પર ઊહાપોહ કર્યો છે.
આ પ્રમાણે અહીં વેતાંબરીય આચાર્યોના વિશિષ્ટ ઉલ્લેખો ટાંક્યા છે. એ સંબંધમાં વિશેષ ઊહાપોહ કરવામાં આવે તે પૂર્વે દિગંબર સાહિત્ય તરફ નજર કરી લઈએ.
() સ્વયભૂસ્તોત્રમાં આ પધને સ્થાન અપાયેલું છે. સનાતન ગ્રંથમ નામાં પ્રકાશિત થયેલ આ તેત્રમાં ‘ટાઇના સુ' ને બદલે ‘સત્યાછિત: એવો પાઠભેદ છે. (૨) શ્રી પ્રભાદ્રસૂરિકૃત સ્વયભૂસ્તોત્રની ટીકા.
આ પ્રમાણેના વિવિધ ઉલેખો ઉપરથી જે અનુભાનાદિ ફલિત થાય છે તેને હવે નિર્દેશ કરવામાં આવે છે.
(૧) શ્વેતાંબર સાહિત્યમાં શ્રી હેમચંદ્રસૂરિના સત્તા સમયથી ચાહતવ વાળું પદ્ય નેંધાયું છે. એની પૂર્વેની કોઈ શતાબ્દીમાં થઈ ગયેલા કેઈ વેતાંબરેય મુનિવરે તેમ કર્યું હોય તે તે જાણવા જોવામાં નથી.
(૨) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ આ પધના કર્તા તરીકે “ સ્તુતિકાર' એ સામાન્ય નિર્દેશ કરે છે.
(૩) શ્રી મેલગિરિસૂરિ “અ ધ રસ્તુતિકાર' એવો વિશિષ્ઠ ઉલ્લેખ કરે છે. (૪) માલધારીય શ્રી હેમચન્દ્રસૂરિ મહામતિ ૧૧ એ ઉલ્લેખ કરે છે.
(૫) સન્મતિપ્રકરણના વિવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ સિદ્ધસેનને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે.
(૬) શ્રી મલિપણુસૂરિની પૂર્વે કોઈ નંબરીય મુનિવરે પ્રસ્તુત પધના કર્તા તરીકે સમતભને ઉલ્લેખ કર્યો જણાતું નથી.
(૭) શ્રી આનન્દસાગરસૂરિજીએ હાલમાં પહેલી જ વાર સમન્તભદ્રના શ્વેતાં
(૧૦) આ સ્તોત્રને રાયભુવા પદથી પ્રારંભ થતો હોવાથી આદાનપદ નામક પદ્ધતિ અનુસાર આનું આ નામ પડયું જણાય છે. આ સ્તોત્રની રચના બાદ બીજું એક નાનું સ્વયભૂસ્તોત્ર રચાયું છે. એટલે આ બેની ભિન્નતા સૂચવવા આને બ્રાહત . ભૂસ્તોત્ર કહેવામાં આવે છે. આના કર્તા સમન્તભદ્ર ગણાતા હોવાથી આને સમન્તભદ્ર સ્તોત્ર પણ કહેવામાં આવે છે. જૈન સિદ્ધાન્ત ભવન આરામાં કાનડી લિપિમાં લખાયેલી આની કેટલીક હસ્ત લિખિત પ્રતિઓમાં આ નામ દૃષ્ટિગોચર થાય છે. આ તેત્રના વિશેષ પરિચય માટે જુઓ માણિક્ય દિગંબર જૈન ગ્રન્થમાળામાં ૨૪ માં ગ્રન્થ તરીકે પ્રસિદ્ધ થયેલ રત્નકન્ડ શ્રાવકાચાર સટીકને “ગ્રન્ય પરિચય
(પૃ. ૨૦૩).
૧૧. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ ઉતરજઝયણસુતની પાઈઅ ટીકા (પૃ. ૨૧)માં સન્મતિપ્રકરણની પહેલા કાંડની ત્રીજી ગાથા તથા છઠ્ઠી ગાથા “તથા ૪ મહામતિઃએવા નિર્દેશ પૂર્વક ઉદ્ધરેલી છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨૪]
થો જન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
બરીય સંપ્રદાય વિષે સ્પષ્ટ નિર્દેશ કર્યો જણાય છે. એમની પૂર્વે કોઈએ નાસ્તા વાળા પધતા કર્તા નંબરીય સમાભદ્ર હોવાને ઉલ્લેખ કર્યાનું જણાતું નથી.
(૮) દિગંબર સંપ્રદાયમાં પ્રસ્તુત પધના કતૃત્વ વિષે મોડામાં મોડો એને ટીકાકારને ઉલ્લેખ હોય એમ સમજાય છે.
(૯) ઉભય સંપ્રદાયમાં પ્રસ્તુત પધના સંબંધમાં પાભેદ જોવાય છે.
શ્રી મલિષેણસૂરિની પૂર્વે થઈ ગયેલા અને લગભગ સમકાલીન ત્રણ વેતાંબર આચાએ કર્તાના નામનો ઉલ્લેખ કર્યો નથી એનું શું કારણ હશે એ પ્રશ્ન સહજ ઉદ્દભવે છે શું મેધમમ કરેલે ઉલ્લેખ પરિચય આપવા માટે પર્યાપ્ત હોવાથી તેમણે તેમ કહ્યું હશે કે અન્ય કોઈ કારણ હશે ? આ સંબંધમાં વિશેષ ગષ ચાની જરૂર છે. એટલે તે દિશામાં પૂરતે પ્રયાસ ન થાય ત્યાં સુધી હું નિશ્ચયાત્મક ઉત્તર આપવા ઈચ્છતે. નથી. આવી પરિસ્થિતિમાં હું બહુ તકાર” થી શ્રી હેમચન્દ્રસૂરિ શું રાચવતા હશે તેને વિચાર કરવા પ્રવૃત્ત થઉં છું. તેમણે અગવ્યવચ્છેદકાચિંશિકામાં સિધસેનની ઉત્તમ સ્તુતિકાર તરીકે પ્રશંસા કરી છે. એ સિદ્ધસેન અને સિધહેમશબ્દાનુશાસનમાં “તુતિ વચ:” એ પકિનમાં ઉલિખિત સિદ્ધસેન એક જ હોય અને તે પણ વળી સિદ્ધસેન દિવાકર હોય એમ સંભાવના થાય છે. સિદ્ધસેન દિવાકરને
સ્તુતિકાર તરીકે ઉલ્લેખ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધયાય શ્રી યશોવિજયે પણું જ્ઞાનબિન્દુમાં૧૨ કર્યો છે, આ ઉપરથી લેતાં ર સમાજમાં સ્તુતિ કાર તરીકે સિદ્ધસેન દિવાકર અભિપ્રેત હોય એમ સમજાય છે. શ્રી મલયગિરિસૂરિ પણ આ ધ સ્તુતિકારથી એમનું જ સૂચન કરતા હોવા જોઈએ. આ પ્રમાણે એક પક્ષ રજુ થઈ શકે તેમ છે.
બીજા પક્ષ તરીકે સિદ્ધસેન દિવાકરને બદલે સમનભદ્ર હોવાનો ઉલ્લેખ થઈ શકે, કેમકે શ્રી મહિલપુસૂરિ તે પ્રમાણે સ્યાદ્વાદમંજરીમાં નિર્દેશ છે. હા, અત્ર એક પ્રશ્ન વિચાર બાકી રહે છે કે કોઇ વેતાંબરીય સમન્તભળે વિમલનાથસ્તવ રચ્યું છે ખરું ?
શ્રી આનન્દસાગરસૂરિ, શ્રી મલયગિરિસૂરિ મન્તભદ્રને નિર્દેશ કરે છે એમ માને છે ખરા, પરંતુ તેઓ દિગંબર સંપ્રદાયના નહિ પરંતુ વેતાંબર સંપ્રદાયના હોવાનું સૂચવે છે. આના કારણ તરીકે તેઓ ઉપક્રમમાં એમ કહે છે કે શ્રી. મલય. ગિરિસૂરિને નર (દગમ સરો)ને વિષે કે ઇ પ્રકારે પક્ષપાત નથી એટલું જ નહિ, પણ તીર્થ કરેને વંદનના પ્રસંગે તેમજ પરીવહન વર્ણનના પ્રસંગે તેમણે શ્રી. અલંકૃત લધી સ્ત્રીને દૂષિત ઠરાવી છે. આ બધી હકીકત સાચી છે, પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું દિગંબરના અમુક અમુક મતનું નિરસન કરનાર પેતાની માન્યતાને ૧૨ જુઓ ૧૫૦મું પત્ર. અહીં જે નીચે મુજબનું--
મવવામનત્તમુર્તિ , વિમરંજ્ઞાનમન્તવનંતમૂ | न च हीनकलोऽसि नाधिकः, समतां चाप्यतिकृत्य वर्तसे ॥" -પદ્ય રજુ કરાયેલું છે તે શ્રી. સિદ્ધસેનીય ચતુર્થ દાવિંશિકામાં ૨૮મા પધરૂપે જોવાય છે.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અક ]
“ચાસ્તવ”થી શરૂ થતા પદ્યનુ કર્તૃત્વ
[૨૫]
મળતી આવતી માન્યતાના ધાતક પદ્યને-પછી ભલેને એના કર્તા તીર્થાન્તરીય કર્યાં ન હાય-રજુ ન કરી શકે ? આનો ઉત્તર રૃખીતે છે કે કરી શકે. વિશેષમાં તેમણે ૯૭મા પત્રમાં ઔદ્દાચાય ધર્મ કીતિતુ એક પદ્મ એવી રીતે આપ્યું છે તે એને વિશેષ પૂરાવા છે.
શ્રી. આનન્દસાગરસૂરિનુ બીજુ` એક કલ્પન એ છે કે શ્રુતઃવલિદેશીય ભગવાન સિદ્ધસેન દિવાકર જો કે આવ સ્તુતિકાર છે, છતાં તેમની વિશેષ ખ્યાતિ વાદી મુખ્ય’ તરીકેની છે કે જે હકીકત શ્રી. મલયગિરિસરિષ્કૃત આવશ્યકનિયુકિતની વિવૃત્તિ ઉપરથી જાણી શકાય છે. આ સંબંધમાં એ પ્રશ્ન ઉઠે છે કે એક જ સમર્થ વ્યકિતની અનેકવિધ ખ્યાતિ હાઇ શકે કે નહિ ? શું દિગબરીય આધ સમન્તભવ્રતી સ્તુતિકાર તેમજ મહાવાદી તરીકે ખ્યાતિ છે એ વાત ખોટી ઠેરવી શકાય તેમ છે ?
www.kobatirth.org
અત્ર એ પણ નોંધ કરવી આવશ્યક સમજાય છે કે શ્રી હરિભદ્સરિષ્કૃત ગણાતી સભ્યકત્વસતિકાની ૩૨ મી ગાથામાં જે આ પ્રભાવી છે તેમાંના ‘ વાદી ’ ના ખ્યાલ આપવા માટે એના વિવરણકાર શ્રી સધતિલકસૂરિએ શ્રી મહલવાદીનું ચરિત્ર આપ્યુ છે.૧૩ વળી શ્રી યાકિનીમહત્તાનુ તરીકે સુપ્રસિદ્ધ શ્રી હરિભદ્રસૂરિએ અનેકાન્તજયપતાકાની સ્વપન ટીકામાં બાદ ત્રવાર્તાવમુખ્ય:૧૪ સમન્તમદ્રા એના ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એમ માનવાનું કારણ મળે છે કે શ્વેતાંબર સ ંપ્રદાય મુખ્ય વાદી તરીકે જુદી જુદી વ્યકિતનો ઉલ્લેખ કરે છે. શ્રેષ્ઠ સ્તુતિકાર તરીકે એવી હકીકત જાણવામાં નથી તો પછી મષિરની પૂર્વે થઇ ગયેલા એ મહાન આચાય તે સિદ્ધસેન દિવાકર અભિપ્રેત હશે એમ સમજાય છે અથવા તો એ એ આચાર્યો તેમજ મલ્લિષણસૂરિ પણ આધ સ્તુતિકાર તરીકે પ્રસિદ્ધિ પામેલા ગિંબર આચાયૅ સમન્તભદ્રં જ સૂચવતા હે ય એમ પણ સંભવે છે.
આવી પરિસ્થિતિમાં ચાર વિકલ્પો થઇ શકે છે:—
"
(1) ‘નચાસ્તવ વાળા પઘના કર્તા સિદ્ધસેન દિવાકર હોય.
(૨) એના કર્તા સમન્તભદ્ર દિગબરાચાર્ય હોય.
૧૪. મૂળમાં ચોથા અધિકારમાં નિમ્ન લિખિત એ દ્યો આપ્યાં છેઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) એના કર્તા સમન્તભક્ ત્રેતાંબર હાય.
(૪) જંતાના શ્વેતાંબર અને દિગંબર એમ એ સ્પષ્ટ વિભગે પડી ગયા તે પૂર્વે થયેલા કોઇ તટસ્થ આચાર્ય હોય. આ પૈકી પ્રથમ વિકલ્પને માટે જેવુ જોઇએ તેવુ સબળ પ્રાણુ મળતુ નથી, કેમકે કાઇ પણ વિદ્યાને હજી એવુ વિધાન કર્યાનું જાણમાં ૧૩, જુઓ શેઠ દે. લા. જે. પુ. ક્રૂડ સંસ્થા તરથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિનુ ૧૧૭ મુ પત્ર.
"
आह च वादिमुख्यः ” કેવા નિર્દેશ પૂર્ણાંક
बोधात्मा चेच्छब्दस्य, न स्यादन्यत्र तच्छूतिः ।
यद् बोद्धारं परित्यज्य, न बोधोऽन्यत्र गच्छति ॥ १ ॥
न च स्यात् प्रत्ययो लोके, यः श्रोत्रा न प्रतीयते । शब्दाभेदेन सत्येवं, सर्वं स्यात् परचित्तवत् ॥
,,
જુઓ શૅફ મનસુખભાઇ ભગુભાઈ તરફથી બહાર પડેલ પ્રતાકાર આવૃત્તિનું પૃ. ૪૩ અ.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
નથી અને તેનું કારણ એમ હોય કે શ્રી સિદ્ધસેન દિવાકરની ઉપલબ્ધ કૃતિઓમાં એ જણાતું નથી. કેઈ લુપ્ત થયેલી કે હજી સુધી કોઈ ભંડારમાં પડી રહેલી એમની કૃતિમાં એને સ્થાન મળ્યું હોય તો તે જુદી વાત છે.
બીજા વિકલ્પના સમર્થનમાં રવયંભૂસ્તોત્ર રજુ કરાય તેમ છે, પરંતુ એ ભુલવું ન જોઈએ કે એ પદ્ધ માટે બે પાઠાંતરે ઉપલબ્ધ થાય છે. તેમજ સ્વયંભૂરતત્રે એ દિગંબરીય સમન્વભદ્રની કૃતિ છે એ સ્પષ્ટ ઉલ્લેખ પ્રાચીનમાં પ્રાચીન કયા પ્રામાણિક આચાર્યો કર્યો છે તે જાણવું બાકી રહે છે.
ત્રીજા વિકપની સંભાવના માટે આનંદસાગરસૂરિજીએ આપેલી ' લીલો બાજુ પર રાખી વિચાર કરી શકાય તેમ છે, કેમકે સમcભદ્રનો નામોલ્લેખ વેતાંબરીય ત્રણે પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે. શ્રી હરિભદ્રસૂરિકૃત અનેકાન્તજયપતાકા નામના પ્રકરણમાં તેમજ એની પજ્ઞ ટીકામાં સમન્તભદ્રને નામોલ્લેખ કર્યો છે. આ રહી એ પંકિતઓ.
મારું ૨ વાવિમુલ્ય: સમતમઃ | શ્રી. વાદિદેવસૂરિકૃતિ પ્રમાણુનયતત્ત્વાલક (૫, ૬, સૂ. ૫૭)ની સ્યાદ્વાદરત્નાકર નામની વ્યાખ્યામાં૧૫ “સમન્તભક નામ બે વાર અપાયેલું છે, અને તેમાં બીજી વાર તે અવતરણરૂપ પધમાં એ અપાયેલું છે. એટલે વાદિદેવસૂરિની પૂર્વના કે આચાર્યો એ પધ રચ્યું હોવું જોઈએ.
શ્રી. મુનિસુદરસૂરિકૃત ગુર્નાવલીના ૨૮મા પધમાં સા (? સોમન્તભદ્રને નિર્દેશ છે.
આ પ્રમાણે જે ચાર વાર સમન્તભને ઉલ્લેખ જોવાય છે તે ચારે સમત ભદ્રથી કઈ વ્યક્તિ સમજવાની છે તે વિચારવું જોઈએ. એને નિર્ણયાત્મક ઉત્તર મળતાં આ તૃતીય વિકલ્પ વિષે વિશેષ વિચાર થઈ શકે તેમ છે. એટલે હાલ તુરત એ વાત પડતી મૂકાય છે. તેમ છતાં એટલી નોંધ કરવી અપ્રાસંગિક નહિ ગણાય છે જેમ કેટલાક દિગંબર વિદાને શ્રી પૂજ્યપાદકૃત જૈનેન્દ્ર વ્યાકરણના “જે સિદ્ધસેના (૫-૧-૭)” સૂત્રગત સીદ્ધસેન તે શ્વેતાંબરીય સિદ્ધસેન દિવાકર નહિ પણ કોઈ દિગંબરીય સિદ્ધસેન હોવાની કલ્પના કરે છે, તેમ હરિભદ્રસૂરિવરાદિએ ઉલ્લેખેલ સમતભદ્ર દિગંબર ન જ હોય અને કોઈ વેતાંબર આચાર્ય જ હોય એમ પણ બને.
ચેથા વિકલ્પની સંભાવના માટે એટલા પૂરતું સ્થાન છે કે અન્યાન્ય પળે અને કેટલીક કૃતિઓ પણ ભવેતાંબર અને દિગંબર એમ ઉભય કર્તક માનવામાં આવે છે એટલે “નારતા” વાળું પધ ઉભય સંપ્રદાયને માન્ય આચાર્યની કૃતિ હોય તે તે બનવા જોગ છે.
અતિહાસિક ક્ષેત્રમાં સબળ સાધન અને અકાટ પ્રમાણ વિના કોઈ સંદિગ્ધ વિધાન માટે નિશ્ચયાત્મક ઉલ્લેખ કરવામાં આવે તે તે ફેરવવાનો પ્રસંગ નહિ જ પ્રાપ્ત થાય એમ નથી એટલે આ કર્તવને પ્રશ્ન વિશેષ ચર્ચાયા બાદ હું મારો અંતિમ નિર્ણય જાહેર કરવાનો વિચાર રાખતા હાલ તુરત વિરમું છું.
૧૫ જુઓ પૃ. ૧૦૩૨
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"या" मासिन “सत
” भानु
ભગવાન મહાવીરસ્વામીનું ચિત્ર
२५५रथी प्रसि यता " स्या" नाम लि.ही भासि पत्र · संत " નામક વિશેષ અંકમાં ભગવાન મહાવીર સ્વામીનું જે ચિત્ર છપાયું હતું તે સંબંધી વિગતવાર લખાણ તેમજ તે ચિત્ર બાબતનો “કલ્યાણ”ના તંત્રીશ્રીને ખુલાસો અમે શ્રીજોનસત્યપ્રકાશ” ના ક્રમાંક ૨૬-૨૭ મા અંકમાં પ્રગટ કરી ચૂક્યા છીએ. પિતાના ખુલાસામાં લખ્યા પ્રમાણે “કલ્યાણના તંત્રીશ્રીએ “કલ્યાણ”ના માગશર માસના અંકમાં તે ચિત્ર સંબંધમાં જે નેંધ પ્રકટ કરી છે તે વાચકેની જાણ માટે અમે અહીં રજૂ કરીએ છીએ.
भगवान् महावीर स्वामीके चित्रके सम्बन्धमें मतभेद "संत-अंकमें भगवान् श्रीमहावीर स्वामीका एक चित्र छपा था। चित्र किन्हीं एक जैन महानुभावने ही भेजा था। इसपर जैनसत्यप्रकाशके सम्पादक महोदयने तथा और भी दो-तीन सजनोंने यह लिखा कि यह चित्र जैनियोंकी मान्यताके अनुसार महावीर स्वामीका नहीं है, इससे जैन-समाजको बडा दुःख हुआ है । आप इस भूलका संशोधन कर दें। 'कल्याण' महावीर स्वामीको श्रद्धाकी दृष्टिसे देखता है परन्तु उसको यह मालूम नहीं कि महावीर स्वामीका स्वरूप और वेशभूषा कैसा था। और न कल्याण किन्हीं सज्जनोंको दुःख ही पहुँचाना चाहता है अतएव जैनसत्यप्रकाशके सम्पादकको लिख दिया गया कि अगले अंकमें इस विषयपर लिख दिया जायगा । उन्होंने हमारे पत्रको छाप दिया, इससे दूसरे पक्षके लोगोंके और संस्थाओंके भी हमारे पास कई पत्र आये हैं जिनमें लिखा है कि महावीर स्वामीका जो चित्र छपा है, वही ठीक है। जो कुछ भी हो, कल्याणको न तो इस विवादमें पडना है और न किसीका जी ही दुखाना है। महावीर स्वामीका यह चित्र तो छप ही गया, दूसरा चित्र दूसरे सज्जनोंकी मान्यताका-जो उन्होंने भेजा है-संत-अंकके दूसरे संस्करणमें छाप देनेका विचार है। इससे आशा है दोनों दल सन्तुष्ट हो जायँगे । हमें पता नहीं था कि जैन-सम्प्रदायमें महावीर स्वामीके वेशभूषाको लेकर इतना अधिक विरोध है। हमारे कारण जिन महानुभावोंको दुःख पहुँचा है या पहुँचनेकी सम्भावना है, उन सबसे हम विनयपूर्वक क्षमा चाहते हैं।"
-सम्पादक
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[૨૯]
www.kobatirth.org
16
શ્રી જૈન સત્ય પ્રકાશ
કલ્યાણ ’’ના તંત્રીશ્રીના ખુલાસાને ગુજરાતી અનુવાદ
“ ભગવાન મહાવીર સ્વામીના ચિત્રના સંબંધમાં મતભેદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫
સુધારા
સંત-અંકમાં ભગવાન મહાવીર સ્વામીનું એક ચિત્ર છપાયુ હતું. ચિત્ર કોઇ એક જૈન મહાનુભાવેજ મોકલ્યું હતું. આ ઉપરથી “ જૈન સત્ય પ્રકાશ ”ના સપાકે તથા બીજા પશુ એ ત્રણ સનાએ એમ લખ્યું કે આ ચિત્ર જેાની માન્યતા પ્રમાણે મહાવીર સ્વામીનુ નથી, આથી જૈન સમાજને બહુ દુ:ખ થયું છે. આપ આ ભૂલને કરશે. કલ્યાણ ” મહાવીર સ્વામીને શ્રદ્ધાનો નજરે જુએ , પરન્તુ તેને એ ખબર ન હતી કે મહાવીર સ્વામીનાં સ્વરૂપ અને વેશ કેવાં હતાં. અને કલ્યાણુ કોઇ પણ સજ્જનને દુ:ખ પહેાંચાડવા પણ માંગતુ નથી તેથી “ જન સત્ય પ્રકાશ ”ના સપાકને લખી દીધું કે આગળના અંકમાં આ ાત લખી દેવામાં આવશે. તેમણે અમારા કાગળ છાવી દીધા, તેથી ખન્ન પક્ષના લોકોના અને સસ્થાઓના પણ અમને કેટલાય કાગળા મળ્યા છે, જેમાં લખ્યું છે કે મહાવીર સ્વામીનું જે ચિત્ર છપાયું છે તે જ બરાબર છે. ન તા કલ્યાણને આ ચર્ચામાં પડવુ છે કે ન કાનો જીવ દુભવવા છે. મહાવીર સ્વામીનું આ ચિત્ર તા છપાઇ જ ગયું છે, બીજી ચિત્ર, બીજા સજ્જનોની માન્યતા પ્રમાણેનું - જે તેમણે મોકલ્યુ છે-સત અકની ખીજી આવૃત્તિમાં છાપી દેવાને વિચાર છે. આથી આશા છે કે બન્ને પક્ષને સતોષ થઇ જશે. અમને ખબર ન હતી કે જૈન સપ્રદાયમાં મહાવીર સ્વામીના વેશભૂષાની ખાખતમાં આટલો બધો વિરોધ છે. અમારા કારણે જે મહ'નુભવાને દુઃખ થયું છે કે દુ:ખ થવાનો સંભાવના છે તે બધાની પસે અમે સવિનય ક્ષમા મ ગીએ છીએ.”
-સંપાદક કલ્યાણના તંત્રીશ્રીએ કરેલા આ ખુલાસાની બાબતમાં અમારે કશું કહેવાનુ નથી. તેમણે તો કોઈને પણ દુઃખ ન લાગે એ નીતિ પ્રમાણે પોતાને ખુત્રાસા કર્યો છે અને તેમની આ ઉદાર નીતિ માટે તેમને અભિનંદન ધટે છે. પશુ અમને તે જે ભાઈએ “ કલ્યાણ”ના “ સંત અંક”માં છપાઇ ગયેલ ચિત્રને ભગવાન મહાવીરદેવના સાચા ચિત્ર તરીકે સ્ત્રીકાર્યું છે અને પોતાને તે અભિપ્રાય કલ્યાણના તંત્રીને લખી જણાવ્યા છે તે ભાઇની સમજણુ ઉપર દયા આવે છે. જે વાત દીવા જેવી સ્પષ્ટ હોય તે પણ ધ્યાનમાં ન આવે એ ખરેખર બહુ દયનીય દશા ગણાય ! પોતાના—સ્થાનકવાસી –સંપ્રદાયના સ્મૃતિને નહીં માન વની રૂઢી જેવી માન્યતાને માનવાના દાવા કરવા છતાં પ્રાકૃતિક રીતે માસને પ્રભુસ્મૃતિ કે પ્રભુચિત્ર તરફ્ કેવુ આકર્ષણ થાય છે તેને આ એક સરસ દાખલો છે. ખેર !
For Private And Personal Use Only
આ બાબતમાં વધુ ન લખતાં જે મુદ્દાઓના આધારે આ ચિત્રને ભગવાન મહાવીરદેવના ચિત્ર તરીકે સ્વીકારવાને વિરોધ કરવામાં આવ્યો છે-આવે છે તે મુદ્દાઓને બતાવતા, અમે કલ્યણના તત્રીશ્રી ઉપર જે પત્ર લખ્યા હતા તે અહીં રજૂ કરીએ છીએ, અમને વિશ્વાસ છે કે કોઇ પણ જૈન ઇતિહાસ કે જૈન સિદ્ધાંતના જાણુકાર તટથ વિદ્યાનતે અમારી વાત બરાબર લાગ્યા વગર નહીં રહે. અસ્તુ !
-તત્રી
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स ] "या" मासिन। “सतम"भानु चित्र [२२८]
अमदावाद, ता. २९-९-१९३७ __ माननीय संपादय " कल्याण" की सेवामें,
गोरखपुर श्रीमान् महाशयजी,
“ कल्याण " के इस वर्षके विशेषांक " संतांक" के ४४८ वें पृष्ठके सामने भगवान् महावीरका जो चित्र छापा गया है उसके संबंधमें कुछ लिखना आवश्यक प्रतीत होनेसे यह पत्र लिखना पडा है।
(१) आपके इस महत्त्वपूर्ण विशेषांक में जो सेंकडों तीरंगे, दुरंगे या एक रंगे सुंदर चित्र छपे हैं उनकी चित्र-कला एवं सुन्दरताकी दृष्टिसे भगवान् महावीरका यह चित्र हलकी कोटिका दिख पड़ता है।
(५) भगवान् महावीरके इस चित्र में न केवल सुंदरता या कलाका ही अभाव है वरन इसमें सैद्धान्तिक विसंवाद रहा हुआ है । सुंदरता या कला का होना न होना एक बात है और सैद्धान्तिक विसंवाद या अविसंवाद दूसरी बात है । सुंदरता या कला का अभाव उपेक्षणीय हो सकता है, किन्तु सैद्धान्तिक विसंवादकी उपेक्षा नहीं हो सकती। इस चित्रमें इस प्रकार सैद्धान्तिक विसंवाद है-भगवान महावीरके मुख पर एक वस्त्रका टुकडा (जिसे जैन परिभाषामें मुखवस्त्रिका कहते हैं वह ) दोनों कानों के साथ बांधा हुआ बतलाया गया है । यह बात सिद्धान्त एवं इतिहासकी दृष्टि से बिलकुल विरुद्ध है । न भगवान् महावीरस्वामीने इस प्रकार मुखवस्त्रिका बांधी थी और न इस प्रकार बांधनेका कहा था । इस प्रकार मुखवस्त्रिका मुखपर बांधनेकी प्रथा, करिब ४०० वर्ष पहिले जिस स्थानकवासी जैन मतकी उत्पत्ति हुई है उस मतने जारी की है। भला, ४०० वर्ष पहिले प्रचलित की गई प्रथाका, २५०० वर्ष पहिले होने वाले ऐतिहासिक महापुरुषके चित्रमें संयोजन किया जाय वह कैसे समुचित हो सकता है ?
दूसरे-विचारणीय बात यह है कि-स्थानकवासी जैन संप्रदाय मूर्तिपूजा को बिलकुल नहीं मानता है । अतः उस संप्रदायके सिद्धान्तमें मूर्ति या चित्रका बिलकुल विधान नहीं है, तो फिर इस प्रकारके चित्रको कहाँसे अवकाश हो सकता है?
किसी स्थानकवासी सजनने आपको यह चित्र भेजा होगा, और आपके ख्यालमें यह बात नहीं होगी अतः यह छप गया है। लेकिन उपर लिखे अनुसार यह चित्र बिलकुल ठीक नहीं होनेसे, इस चित्रको देखनेवाले हरेक जैन भाईको आश्चर्य व रंज होगा । अतः आपसे प्रार्थना है कि इस संबंधमें “ कल्याण" के आगामी अंकमें योग्य सुधार-संशोधन, आपकी ओरसे प्रकाशित करके अनुगृहीत करें। पत्रोत्तर अवश्य लिख ।
भवदीय रातिलाल दीपचंद देसाई, व्यवस्थायक.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२३०]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१३ ઉપરના પત્રના અનુસંધાનમાં અમે લખેલ બીજે પત્ર.
अमदावाद, ता. ५-१०-१९३७ माननीय संपादक "कल्याण" की सेवामें,
गोरखपुर. श्रीमान् महाशयजी, ___ "कल्याण" के "संतांक" में प्रकाशित भगवान महावीरस्वामीके चित्र संबंधमें हमने एक पत्र आपको ता. २९-९-३७ को लिखा है जो आपको प्राप्त हो गया होगा।
उस चित्र के विरोधमें हमने जो कुछ लिखा है उसमें निम्न बात भी शामिल करलें।
(१) उस चित्र के वक्षस्थल में एक स्वस्तिकका बडा चिह्न बतलाया है, यह सर्वथा अनुचित है। जैन तीर्थंकरोंके वक्षस्थलमें श्रीवत्सका चिह्न होने की बात शास्त्रोंमें है।
(२) उस चित्र में एक पैर के पास रजोहरणका चित्र खिंचा है, यह बिलकुल अशास्त्रीय है। जैन साधुओंके लिए यह रजोहरण रखनेका विधान है और वे रखते भी हैं, किन्तु तीर्थकर उसे कभी नहीं रखते ।
इस तरह यह चित्र बिलकुल कलाहीन, इतिहारविरुद्ध व अशास्त्रीय होनेसे उसके संबंधमें "कल्याण" के आगामी अंकमें संशोधन प्रकट होना नितान्त आवश्यक है।
आशा है आप इसके लिए उचित प्रबंध करके अनुगृहीत करेंगे। योग्य सेवा लिखें। पतोत्तर अवश्य दें।
भवदीय रतिलाल दीपंचद देसाई, व्यवस्थापक.
અગત્યના ઠરાવ તાજેતરમાં કરાંચીમાં ભરાયેલ ગુજરાતી સમેલનમાં પરિષદમાં ઘણું જૈન વિદ્વાનોએ ભાગ લીધો હતો. આ પરિષદે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સંબંધમાં આ પ્રમાણે ઠરાવ કર્યો છે. ઠરાવ – - “આ સમેલન પરિષદને સૂચના કરે છે કે ગુજરાતના અગ્રગણ્ય તિર્ધર અને સાહિત્યકાર શ્રી હેમચંદ્રાચાર્યનાં મરણે પરિષદુની સાથે જોડાયેલાં રહે એવાં પગલાં જવાં અને અને નિમિત્તે પાટણમાં હંમસારસ્વત सन यावे."
આ ઠરાવ સમેલના પ્રમુખ માનનીય શ્રી કનૈયાલાલ મુનશીની સૂચનાથી કાકાસાહેબ કાલેલકરે મૂકયો હતો અને તેને શ્રીયુત હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે અનુમોદન આપ્યું હતું.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃથ્વીરાજ પ્રબંધ
[ એક પ્રાચીન સંસ્કૃત પ્રબંધને અનુવાદ ]
પૃથ્વીરાજ ચાહાણના સમય ભારતવષ માટે રાજનૈતિક દ્રષ્ટિએ અતિ મહત્ત્વના ગણાય છે. પૃથ્વીરાજની રાજદ્વારી દૂર દેશો તેમજ કુનેહ વગરની નરી વીરતા તેમજ વિલાસીતાના કારણે ભારતમાં પરદેશી સત્તાના પાયા રાપાણી, એમ ઇતિહાસ કહે છે.
પ્રસ્તુત લેખ “ પૃથ્વીરાજ પ્રબંધ ” નામક એક સ`સ્કૃત લેખને અનુવાદ છે લેખતા કર્તા કોણ છે તેના ઉલ્લેખ તેમાં મળતા નથી. પણ જે હસ્તલિખિત પ્રતના આ પ્રબંધ છાપવામાં આવ્યા છે તે પ્રત સંવત્ ૧૫૨૮ માં લખાયેલી છે.
આ પ્રખ'ધને ઐતિહાસિક પ્રબંધ તરીકે સ્વીકારી શકાય એટલા તે શબ્દ નથી. ઘણા માટ। ભાગ પૃથ્વીરાજને લગતી અત્યારે મળતી હકીકતાથી સાવ જુદી હકીકતે છે. છતાં, દંતકથાઓ સત્ય હકીકતાને શેાધવામાં માદક થાય છે, એ આધારે આ મહત્ત્વ પણ સ્વીકારવું જ પડે છે.
આ મૂળ
આધારે
તેમાંને
રજી કરે પ્રખ ધનુ'
આ પ્રબંધ સીધી જૈન ગ્રંથમાળાના ખીન્દ્ર ગ્રંથ તરીકે બહાર પડેલ અને સાક્ષરવ શ્રીમાન જિનવિજયજીએ સપાદિત કરેલ “ પુરાતન પ્રખંધ સંગ્રહ નામક ગ્રંથમાં આપેલ છે. અતિહાસિક દ્રષ્ટિએ તેની ઉપયેાગતા સમજી તેને અનુવાદ અહી આપ્યા છે. તેથી પ્રકાશક તેમજ વિદ્વાન સંપાદકના હું આભાર માનું છું.
અનુવાદમાં જે લખાણ ( ) કૈાંસમાં આપ્યું છે તે સ્પષ્ટીકરણ કે પૂર્વાપરના વાકયને સબધ મેળવવાના આશયથી આપવામાં આવ્યું છે, અને તે મે' ઉમેરેલુ સમજવુ'.
અનુવાદક
અજમેર નગરમાં ચાહાણ વંશમાં શ્રી. સામેશ્વર રાજા હતા. તેનો પુત્ર પૃથ્વીરાજ હત (અને) તેને ભાઇ યશેારા૪૧ હતેા. તેને પટાવત-સુભટ શ્રીમાત્ર જ્ઞાતિને પ્રતાપસિંહ હતો. અને મત્રી કૈમામ હતા. તે બન્નેને આપઆપસમાં વિરોધ હતા. તે રાજા પૃથ્વીરાજ દીલ્હીમાં રાજ કરતા હતા. તેના શ્વેત મહેલન ૩ બારણે ન્યાયના ધટ રહેતા હતા. તે રાજા અહુ બળવાન અને ધનુર્ધારીઓના મોવડી હતા. યશે રાજ તે આશીનગરમાં૪ ફંટાયાકુમાર
૧. પૃથ્વીરાજને ભાઈ હેાવાની વાત કાઇ પણ સ્થળે તેવામાં નથી આવી. સંભવ છે કે સેામેશ્વરની બીજી કેાઈ રાણીથી આ યશેારાજને જન્મ થયા હતા, છતાં એ સબંધી સ્પષ્ટ ઉલ્લેખ નથી જોવામાં આવતા.
For Private And Personal Use Only
૨. પૃથ્વીરાજના મંત્રીએ, સામ ંતા કે પટાવતામાં કયાંચ પણ પ્રતાપસિંહનુ નામ નથી જોવામાં આવતુ. આ પ્રતાપસિહુ પાછળથી સુલતાનની સાથે મળી ગયાની વાત આ પ્રમધમાં આગળ આવે છે. પૃથ્વીરાજના ઐતિહાસિક ચરિત્રમાં, સંયુકતાની દાસીથી અપમાનિત થયેલ હાહુલીરાય દુશ્મન સાથે ભળી ગયાની વાત આવે છે. એટલે આ પ્રતાપસિં'હુને હાહુલીરાયના સ્થાને ગણવા ક ંઈક ઠીક લાગે છે.
૩ મૂળ પ્રખધમાં ધવયુદ્ઘ શબ્દ આપેલ છે. આને અશ્વેત મહેલ કર્યા છે. અત્યારે વપરાત White House શબ્દ અને આ શબ્દ સરખાવવા જેવા છે.
અત્યારે આ નગરનું પ્રચલિત નામ શું છે તે ખ્યાલમાં નથી.
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૩૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
તરીકે રહેતા તે, ( અર્થાત્ યશારજને, ગાદીવારસ નહીં એવા રાજકુમાર તરીકે, આશીનગર પોતાની આજીવિકા માટે મળ્યું હતું, ત્યાં તે રહેતેા હતેા ). તેને ( પૃથ્વીરાજંતે ) વારાણસીના* રાજા જયચન્દ્ર સાથે દુશ્મનાવટ હતી. એક વખતે, પૃથ્વીરાજનો સાથે વૈરભાવ રાખનાર તુ સ્થાનના રાજા દીલ્હી ઉપર ચઢી આવ્યા. પૃથ્વીરાજના પ્રધાન દાહિમાજ્ઞાતિનો કૈસનામે મંત્રીશ્વર હતા. તેની અનુમતિથી રાજા (પૃથ્વીરાજ) બે લાખ ઘેડા (હયદળ) અને પાંચસે હાથી લઇને (તુર્કાની) સામે ગયો. તુર્ક લશ્કર સાથે યુદ્ધ થયું. શાકલોકોના (તુર્કાના) ૯શ્કરમાં ભગાડું પડયું (તે નાસીગયું), (અને) સુલતાન વતા પકડાયા. (તેને) સાનાની ખેડીમાં નાખીને દીલ્હી લાવવમાં આવ્યું. (પણ) માતાનાપ કહેવાથી તેને છુટા કરવામાં આવ્યો. આ પ્રમાણે સાત વખત બાંધી બધીનેાડી દીધે અને ખંડિયે નવ્યા. ખંડણી ઉધરાવવા માટે પ્રતાપસિ ંહ ગજની જતા તે. અેક વખત (પ્રતાપ સહ ) ભસદ જોવા ગયે, (અને) ત્યાં તેણે એક લાખ મુવ ટ કે દશ (ફકીર ) વગે તે આપી દીધા. આથી મત્રીએ રાજાને કહ્યું : “ હે દેવ, ગિજનીના દ્રવ્યથી તે। નિર્વાહ થઇ શકે ( અને ) તે (પ્રતાપસિંહ ) તો આ પ્રમાણે ઉડાવી દે છે.” (આ ઉપરથી) રાજાએ (પ્રતાપસિંહને ) પુછ્યુ, ( એટલે ) તેણે કહ્યું: “ તે વખતે આપના ગ્રહે વાંકા હોવાનુ માનીને મેં ધમ-કાર્યમાં ખર્ચ કર્યુ છે. ” ( આથી રાજાએ) જ્યોતિષને પૂછ્તાં તેમણે પણ આફત હોવાનું કહ્યું. આ ઉપરથી પટા- તે ( - તાસિ હૈ ) રાજાના કાન ભંભેર્યા કે ‘ આ મંત્રી (કેમ સ ) વાર ંવાર તુર્કાને લાવે છે. ' ( આ સાંભળીને ) રાજા ગુસ્સે થયા (અને) તેના ( પ્રતાપસિંહના ) કહેવાથી મંત્રીને મારાને વિચાર કર્યો. આથી રાત્રિના વખતે, બધા કમકાજથી પરવારીને મંત્ર (ધરે જવા માટે ) ગઢના દરવાજાની બહાર નીકળ્યા તે વખતે રાજાએ ( મંત્રીને મારવાના હદ્દેશથી ) દીવીની એંધાણીથી એક બાણુ રૃડયું. તે ( અ ણુ રાજાના પડખા પાસે થઇ દીવી ધરનારના હાથે વાગ્યુ . દીવી હું માંથી ડી ગ૯. (આથી) કાલાહલ થયા એટલે રાજાએ પૂછ્યું : ‘ અરે, આ શુ (ગડબડ) છે ? ''
"
'
“ હે દેવ, મંત્રીના ધાતકે ખાણ ક્રેડયું, ” (કેાએ જવાબ આપ્યો.)
‘ શુ મંત્રી જીવતા રહ્યા છે? ” ( રાજાએ પૂછ્યું. )
“ દેવ. ( મ ંત્રી ) સહીસલામત છે.” (સામે જવાબ મળ્યે. )
આથી પાછલી રાત્રે ચન્દબરદાઈ નામના દ્વારભટ્ટે રાજને કહ્યું:—
૧
ઇક૩ બાણુ પહુવી પઇ કમાસહ મુકક, ઉરભિ'તા ખડિઉ ધીર કકખતર ચુકક,
* જયચંદ કનાજના રાજા હતા.
૫ સુલતાનને પેાતાની માતાના કહેવાથી પૃથ્વીરાજે પ્લુટો કર્યાના
આ ઉલ્લેખ નવા લાગે છે.
૬ કૈમાસ ઉપર આ પ્રમાણે પ્રતાપસિંહના કહેવાથી ખાણ છેડવાની અને તે વખતે કૈમાસના ખી જવાની આ બીના બીલકુલ નવી લાગે છે. કેમાસ સબંધી ઐતિહાસિક વસ્તુ તે એમ મળે છે કે ગુજરાતના ભેાળા ભીમદેવ તરફથી પેાતાને મળેલી કર્ણાટકી સાથે કૈમાસને પ્રેમચેષ્ટા કરતા જોઇને પૃથ્વીરાજને ગુસ્સા આભ્યા અને તેથી પૃથ્વીરાજે તેને પેાતાના એક જ બાણથી મારી નાખ્યા.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
પૃથ્વીરાજ પ્રબંધ
(૨૩૩]
બીએ કરિ સંધીઉં ભંમર સુમેસરનંદણ ! એહુ સુ ગાડિ દાહિમ ખણુ ખુદ્ધઈ સઈભરીવણ, ફુડ ઈડિ ન જાઈ ઈહુ લુબ્લિઉ વાર પલકઉ ખલ ગુલહ, ન જાણુઉં ચંદબાલદિ કિં ન વિષ્ણુઈ ઈહ છુલહ
અગહુ મ ગહિ દાહિમઓ રિપુરાયખયંકરૂ, ફૂડ મંગુ મમ હવઓ એહુ જ ખૂય મિલિ જગ્યરૂ; સહ નામા સિકખવઉં જઈ સિખિવિ બુજઝઈ,
જંપઇ ચંદબલિધુ મજઝ પરમકખર સુઝઈ; પહુ પહુવિરાય સઈભરિધણું સયંભરિ સકુણઈ સંભરિસિ,
કંઈબાસ વિઆર વિસ વિણ મશ્મિબંધી બદ્ધ મરિસિ * [ આ બે દુહાને અર્થ બરાબર ખ્યાલમાં નહીં આવવાથી તેને અનુવાદ ન કરત જેમના તેમ અહીં મૂક્યા છે. કમાસની મહત્તા બતાવી, પૃથ્વીરાજે તેની સામે લીધેલ પગલાનું અનૌચિત્ય બતાવવાનો આશય આ દુહામાં દેખાય છે. ] - રાજાએ ભેદ ફૂટી જાય એ બીકથી તેને અંધારકેટડીમાં નખાવ્યા (સવારમાં) પહેલા પહેરે રાજકાજ માટે મંત્રી (કૈમાસ) આવ્યું. (રાજાએ તેને બાંધી લીધો.9(અ) ભાટને કાઢી મુક્યો.૮ (જતાં જતાં) તેણે (ભાટે) કહ્યું“હે દેવ, હવે પછી હું આપનું ભલું નહિ કરી શકું, હું સરસ્વતીને પ્રસાદ પામેલે (-કવિ અથવા વચનસિદ્ધ) છુ, આપનું ફેઓના હાથે બંધાઈને મેત થશે.” (પછી) તે (ભાટ ત્યાંથી) નીકળીને વારાસણી-કાશી ગયે. તેને જોઈને) રાજા જયચંદ્રે કહ્યું: “મેં તમને તેડાવ્યા હતા પણ તમે આવ્યા નહીં.” (એટલે ભાટે કહ્યું, “દેવ આપનું મરણ પણ નજીકમાં જ છે એટલે હું અહીં પણ નહિ રહું.”
આ તરફ કેમાસના બંધાઈ જવાથી મંત્રી ન થયો. પ્રતાપસિંહના ભત્રીજાને બળ વાન સમજીને રાજાએ કેદમાં પૂર્યો. મંત્રી બંધાઈ ગયા હોવા છતાં (પ્રતાપસિંહે ખટપટ) ન છોડી. તે સુલતાનને મળ્યો. તેણે શંકાનું લશ્કર બોલાવ્યું. (શકેનું લશ્કર) આવ્યું સંભળીને પૃથ્વીરાજ સામે નીકળે. ત્રણ લાખ ઘેડા (હયદળ), દસ હજાર હાથી અને પંદર લાખ માણસે એ પ્રમાણે.....આશીનગરને વટાવીને લશ્કર ગયું. આ તરફ સુલતાન અને મંત્રી વચ્ચે વાતચીત થઈ (સંદેશા ચાલ્યા) એટલે તેણે કહેવરાવ્યું કેગ્ય અવસરે હું તમને બોલાવીશ (ચઢાઈ કરવાના સમાચાર આપીરા). આ તરફ પૃથ્વીરાજ ઊંધી છે (અને દસ દિવસ થઈ ગયા છતાં તેને કોઈ જગાડતું –જગાડવાની હામ ભીડતુંન હતું. (કેમકે) જે જગાડવા જાય તેને મારી નાખતો હતો. આથી (આ અવસર જોઈને
o માસને બંદિવાન બનાવ્યાની બીના ઈતિહાસમાં નથી મળતી, પણ લાહોરના સુબા ચંડપંડિરની ભંભેરણીથી પૃ વીરાજે ચામુંડરાયને બંદિવાન બનાવ્યાને ઉલેખ મળે છે. આ પ્રબંધમાં કૅમાસનું નામ આપ્યું છે તેના સ્થાને ચામુંડરાયનું નામ વધુ બંદબેસતું ન ગણાય ?
૮ પૃથ્વીરાજે ચંદ બારેટને કાઢી મૂકયાની આ વાત નવતર લાગે છે. હું આ પ્રમાણે..... મૂકીને જ્યાં ખાલી જગ્યા રાખી છે તે મૂળ પ્રમાણે રાખી છે.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિ૩૪)
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
પ્રધાને સુલતાન બેલા. (હજુ પણ) રાજાની ઊંધ ઉડી નહી. કેટલાક સામન્ત ધીમે ધીમે યુદ્ધ કરીને ખપી ગયા, કેટલાક નાસી ગયા.. ......હજાર ઘોડા (હયદળ) બાકી રહ્યા ત્યારે [ પૃથ્વીરાજની બહેને ] રાજાને જગાડ્યો. (જાગતાંની સાથે) તલવાર ખેંખીને દેડતા એવા તેને (તેની) બહેને કહ્યું: “તું તારા પોતાના માણસને (મને) મારે છે ? તું ઉંઘતા રહ્યા અને તારા બધા લશ્કરનો સંહાર થઈ ગયે.” રાજા બોલ્યા “ અરે મત્રી..............” તે પણ ભાગી ગયો એટલે રાજા અજમેર (પહોંચવાનો વિચાર કરીને નાટારંભ૧૦ નામના ઘેડ ઉપર બેસીને પલાયન કરી ગયો. પાછળ પડેલા તુર્ક લેકે તેના ભાઈ૧૧ સાથે તેને ન પડી શકયા. આ તરફ આશી...... દેશમાં બે પર્વતની વચ્ચે (પેલે) ભાટ રહેતો હતો. રાજાને (પૃથ્વીરાજને) ત્યાં મેકલીને જસરાજ૧૨ (યશરાજ ) ઉભો રહ્મ. તેણે કેટલુંક લશ્કર સાફ કર્યું. (છેવટે) તે ત્યાં ખપી ગયે. સુલતાન શાહબુદિને તે મંત્રીને.....(પૂછ્યું). સાપની માફક બાંડા કરાયેલા (અને સુરક્ષિત) સ્થાનમાં ગયેલા તેને (પૃથ્વીરાજને) કેવી રીતે પકડી શકાય?” તેણે (મંત્રીએ) કહ્યું; “યુકિતથી. વજિ નો વગાડ એટલે (પૃથ્વીરાજને નાટારંભ નામનો) ઘોડે (આગળ દેડવાના બદલે) નાચવા લાગશે.” તે પ્રમાણે કરવામાં આવ્યું એટલે ઘોડો નાચવા લાગે અને આગળ ચાલે નહીં. (એટલામાં) રાજાના ગળામાં રાશ પડી. સુલતાન રાજાને પકડીને એને સેનાની બેડીમાં નાખીને દીલ્હી લાવ્યું, અને તેને પૂછ્યું; “હે રાજન, જે હું તમને જીવતા છેડી દઉં તે તમે શું કરશે?” રાજાએ કહ્યું; “મેં તને સાત વખત છેડી દીધું અને તું મને એક વખત પણ નહી છોડે? આથી રાજાઓના મવડી એવા તે (પૃથ્વીરાજ)ની સામે(જ) સુલતાન સભામાં સિંહાસન ઉપર) બેઠે. (આ જોઈને) રાજાને ખેદ થયે. (આ અવસરે) તે પ્રધાન આવ્ય૧૩ (અને બોલ્યો: “પ્રભુ, ભાગ્યના જોરે આ પ્રમાણે થયું તેમાં (આપણાથી) શું થઈ શકે?” રાજાએ કહ્યું “જે મને ધનુષ અને બાણ આપે તે હું અને મારી નાખું.” તેણે (મંત્રીએ) કહ્યું “હું એ પ્રમાણે કરીશ.” પછી તે પ્રધાને જઇને સુલતાનને કહ્યું કે “તમારે અહી ( સિંહાસન ઉપર) બેસવું નહીં.' સુલતાને ત્યાં પિતાની જગ્યાએ લોઢાનું પુતળું બેસાયું.૧૪ રાજાને ધનુષ આપ્યું. રાજાએ બાણ છોડયું (અને) લોઢાના
૧૦ જેમ મહારાણું પ્રતાપના ઘડાનું નામ “ચેટક” ઈતિહાસમાં મળે છે તેમ પૃથ્વીરાજના ઘોડાના વિશિષ્ટ નામનો ઉલેખ ક્યાંઈ નથી મળતો. અહીં તેનું વિશેષ નામ આપેલું છે.
૧૧-૧૨ આ બે ઉલેખ ઉપરથી પૃથ્વીરાજને ભાઈ હોવાની આ પ્રબંધકારે પ્રારંભમાં લખેલી વાતને વધુ ટેક મળે છે.
૧૩ આ પ્રધાન કયો હોઈ શકે તે સમજી શકાતું નથી. મોટા ભાગે આ પ્રધાનને લગતી આ બીના સાવ કપિત હોય એમ લાગે છે. કારણ કે અંત વખતે પૃથ્વીરાજ પાસે કઈ પ્રધાન હોવાની વાત જાણવામાં નથી. આના અનુસંધાનની લેઢાનું પુતળું મૂકવાની વાત પણ નવી -વિચારવા જેવી લાગે છે.
૧૪ સુલતાન ઉપર પોતે બાણ છોડે છે કે લેઢાના પુતળા ઉપર, એને ભેદ પૃથ્વીરાજ આ પ્રસંગે નથી પામી શકયે એ ઉપરથી એટલું સમજી શકાય છે કે તે વખતે પૃથ્વીરાજની આંખે ફેડી નાખવામાં આવી હતી. આ પ્રબંધકારે તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો, છતાં જે રીતે કથા પ્રસંગ આપેલ છે તે ઉપરથી આમ માનવાને કારણ મળે છે. પૃથ્વીરાજની આંખો ફેડી નાખવાને ઉલેખ ઇતિહામાં મળે છે.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
પૃથ્વીરાજ પ્રબંધ
[૨૫]
પુતળાના બે કકડા કરી નાખ્યા. રાજાએ ધનુષ છોડી દીધું. (તે બોલ્યો “મારું કામ ન સર્યું, મેં બીજા કોઈને માર્યો.” પછી સુલતાને તેને ખાડામાં નાખીને પથ માર્યા. સુલતાને કહ્યું : “આનું લેહી પૃથકીપર પડેથી સારૂ થશે” એમ વિચારીને તેને મારી નાખ્યો ૧૫. (આ પ્રમાણે પૃથ્વીરાજ ) સંવત ૧૨૪૬મા વર્ષે સ્વર્ગે ગયો. દીલ્હી પાછા આવીને સુલતાન ત્યાં રહ્યા.
આ પ્રબંધમાં વપરાયેલા કેટલાક સંસ્કૃત શબ્દો નોંધવા જેવા તેમજ ચાલુ ભાષાના વિશેષ નામોને સંસ્કૃત ભાષાના લેખકે કેવી રીતે રજુ કરે તે બતાવ હોવાથી નીચે આમા :
રચંદૃરત = આ શબ્દને બરાબર અથે મારા ખ્યાલમાં નહી આવવાથી ફાન્ય એટલે તેમર કે સાંગ નામનું શસ્ત્ર થાય છે અને દુત એટલે હાથ. આ ઉપરથી સાંગ કે તમારને ધારણ કરનાર એવા અર્થ ઉપરથી મેં અહીં તે શબ્દને અનુવાદ પટાવટ કે સુમટ શબ્દથી કર્યો છે. મને મેં કરેલા આ શબ્દના અનુવાદ માટે પૂરે નિર્ણય નથી જ ! કે કોઈ રાજકર્મચારીઓના નામ આગળ સે લ્થ શબ્દ, જૂન શિલાલેબમાં આવત હોવાનું મને યાદ છે. સંભવ છે કે આ બન્ને શબ્દ એકાWવચી હોય.
જીંવાર કેમાસ જન-ગિજની. મફતિમ મજીદ. ટુર=દરવેશ. મુન્નાઇ= સુલતાન. નવરા ને મેં કથા-પ્રસંગને લક્ષીને “બધું કામક જ” એ અર્થ કર્યો છે. છતાં એ અર્થ અને સંદિગ્ધ લાગે છે. સાયરન શાહબુદન.
ન = આ શબ્દ બે સ્થાને આવે છે. એનો અર્થ થાય છે ગાય. કથા પ્રસંગને બંદબેસતા એને મૂળ અર્થ ન હોવાથી અનુમાનથી મેં એક સ્થાને “રાશ” એ અર્થ કર્યો છે અને બીજા સ્થાને “ધનુષ” એવો અર્થ કર્યો છે છતાં આમાં સંદેહ તે છે જ!
કૃપોત્તાવાર આને મેં રાજાઓને મેવડી એવો અર્થ કર્યો છે, તે વિચારણીય છે.
૧૫ પૃથ્વીરાજના મરણ માટે વિદ્વાનોના બે મત છે. ચંદ બારોટના “પૃથ્વીરાજ રાસે”ના લખવા પ્રમાણે ગિજનીમાં શબ્દવેધી બાણુના પ્રાગથી પૃથ્વીરાજે શાહબુદ્દિનને મારી નાખ્યા પછી કવિ ચંદ અને પૃથ્વીરાજ સામસામા તરવાર મારીને મરી ગયા હતા. મુસલમાન ઇતિહાસકારે આ વાતને માનતા નથી. તેમના મતે પૃથ્વીરાજને ગીઝની લઈ જવામાં જ આવ્યો ન હતા. પણ તેને શાહબુદને હિંદુસ્તાનમાં જ મારી નાખ્યા હતા. આ પ્રબંધકારના લખવા પ્રમાણે પણ પૃથ્વીરાજનું મરણ સુલતાનના હાથે હિંદુસ્તાનમાં જ થયું હતું.
( ૨૩૬માં પાનાનું અનુસંધાન ) અવસ્થિત છે. દરેક જીવના દરેક પ્રદેશે પર્યવાક્ષરપણું છે. તે સિદથી માંડીને નિગદના જીવન માટે હોય છે. તે એક પર્વતાક્ષરે અનંતા અગુરુલઘુ પર્યાય છે.
લોકાલોક આકારાના અનંતા અગુરુલઘુ પ્રદેશ છે. આ અસત્ કલ્પનાએ અનંતગુણ કરીએ તેટલા પર્યવાક્ષરના અગુરુલઘુ પર્યાય છે, એ ન્યાયે સિદ્ધના જીવને પણ અનંતા જ્ઞાન પર્ય અનંતા દર્શન પર્યવે તે સર્વે અનંતા અગુરુલઘુ પર્યાય છે, કારણ કે અમુરઘુપણું નવું આવતું નથી પણ આત્માનું મૂળ સ્વરૂપ છે. અને સિદ્ધના જીવને મૂળ સ્વરૂપ પ્રકટયું છે એટલે કે પર વસ્તુને ક્ષાયિક ભાવ છે. પણ પરિણામી જીવ તે તે જ સ્વરૂપે છે. એ રીતે સિદ્ધના જીવોને અગુરુલઘુપણું હોય છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂલઘુની ચતુર્ભગી
લેખક-પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણે. ચરમ તીર્થપતિ દેવાધિદેવ મહાવીર મહારાજાએ રાજ્યલક્ષ્મીને ત્યા કરીને ઘેર સંયમ અંગીકાર કર્યું. સાડાબાર વર્ષ પયત ઘર તપસ્યામાં રહીને કેવળજ્ઞાન સંપાદન કર્યું. તીર્થની સ્થાપના કરી. પ્રભુ મહાવીર મહારાજાનું સૂકમ જ્ઞાન અગાધ અને ઊંડુ હતું. તે નીચેની બીનાથી આપણને જાણવાનું મળે છે. બાર અંગે પૈકી પંચમાંગ શ્રીભગવતિસૂત્રનો મહિમા મહાન કહેલો છે. તે સાંમાં છત્ર શ હજાર પ્રશ્ન છે. એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ત જણાવેલાં છે. પંચમાં ભગવતી સૂત્રમાં પ્રથમ શતકના ઉદ્દેશ નવમામાં જણાવ્યું છે કે
निच्छयी सव्वगुरुं सव्वलहं न विजए दव्वं ।
ववहारओ उ जुज्जइ, बायरखंधेसु नऽण्णेसु ॥ अगुरुलहु चउफासो (सूक्ष्मानि) अरूविदव्वा य होन्ति नायव्वा । सेसा उ अठ्ठफासा (बादराणि) गुरुलहुया ( रूपि) निच्छयणयस्स॥
1. ગુરૂ, ૨. લઘુ, ૩. ગુરૂલઘુ ૪. અગુરુલઘુ; આ ચારમાં પહેલો અને બીજો ભાંગે શૂન્ય છે, કારણ કે લેકમાં એકાંત ગુરૂ અને એકાંત લઘુ કોઈ વસ્તુ જ નથી. જે ભાગો
ગુરૂલઘુ ” એટલે ભારેની અપેક્ષ એ હળવો અને હળવાની અપેક્ષાયે ભારે તે ભાગને આ પ્રમાણે આઠ સ્પર્શવાળી વસ્તુમાં સમાવેશ થાય છે. છ દ્રવ્યલેયા, ચાર શરીર, આદારિક, આહારક, વૈક્રિય અને તેજસ, ઘોદધિ ઘનવાત, તનુવાત, બાદરપુદ્ગલ, સ્કંધ અને કાગ, આ પંદર વરતુઓનો હમેશાં ગુરૂલઘુ નામના ત્રીજા ભાંગામાં સમાવેશ થાય .
અગુરુલઘુ” જે ભારે નથી ને હળવે નથી એ ચેથા ભાંગામાં રૂપી અને અરૂપી નીચે પ્રમાણે સમાઈ શકે છે. ત્રીશ રૂપી ચાર સ્પર્શી પુદ્ગલ આ પ્રમાણે જાણવા-અઢાર પાસ્થાનક, વચનગ, કાર્મણશરીર, આઠ કર્મ, કામ અને સૂક્ષ્મપુલને સ્કંધઆ ત્રીશ રૂપી ચાર સ્પર્શવાળી વસ્તુઓ અગુરુલઘુ ભાંગામાં જ ગણાય છે.
અગુરુલઘુ ભાગમાં બીજી ૬૧ અરૂપી ચારસ્પશી વસ્તુઓ છે તે આ પ્રમાણે અઢાર પાપસ્થાનકનું નિવર્તન, બાર પ્રકારનો ઉપયોગ (તેમાં જ્ઞાનને આઠ પ્રકારે ઉપયોગ અને દર્શનને ચાર પ્રકારે ઉપયોગ) છ ભાવલેશ્યા, પાંચ દ્રવ્ય-ધર્માભિય, અધમસ્કિાય આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાલ, પાંચ ઉત્થાનાદિક, ચાર પ્રકારની બુદ્ધિ, ચાર પ્રકારની સંજ્ઞા, મતિજ્ઞાનના ચાર ભેદ, અવગ્રહ, ઈહા, અપાય ધારણું, ત્ર) દૃષ્ટિ, સમ્યગ દૃષ્ટિ, મિશ્રષ્ટિ, મિથ્યાષ્ટિ, આ પ્રમાણે રૂપી અને અરૂપી કુલ એકાણુ પ્રકારની વસ્તુઓ અગુરુલઘુ હોઈ શકે. અગુરુલઘુની વ્યાખ્યા–વસ્તુ પત્રુણ હાનિવૃદ્ધિ થવા છતાં પણ પિતાનું મૂળ સ્વરૂપ પકડી રાખે તે જ તેનું અગુરુલઘુપણું સમજવું. દૃષ્ટાંતતરીકે પરમાણુ પુદ્ગલમાં અગુરુલઘુપણું છે, તે બદર સ્કંધમાં મલી જતાં ગુરૂ લધુ થાય છે. પણ જ્યારે પરમાણુ છુટો પડે છે ત્યારે પિતાને મૂલ ગુણ અગુરુલઘુપણું જાય નહિં. તેવી જ રીતે ચેતન આત્મા કમને વશ થઈ ચોવીશ દંડકમાં પરિભ્રમણ કરતાં પિતાનું અગુરુલઘુપણું છોડે નહીં, કારણ કે એક જીવના લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશો છે તે અક્ષય, અવ્યય,
. . ( અનુસંધાન માટે જુઓ પાનું ૨૩૫ ).
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
દીક્ષા-() અમદાવાદના ભાઈ સાકરચંદ દોલતરામને પાલિતાણામાં પૂ. મુ. અમરવિજયછએ માગશર સુદી ૧૦ દીક્ષા આપી. દીક્ષિતનું નામ આકારવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂ. મુ. લલિતવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) સુરતના શેઠ મોતીચંદ, ગુલાબચંદના પુત્ર ઉત્તમચંદને સુરતમાં પૂ. ૫. ક્ષમાસાગરજી, ગણીએ તા. ૧૪-૧૨-૩૭ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ માન્નવિજ્યજી રાખીને તેમને પુ. મુ. હેમસાગરજીના શિષ્ય કરવામાં આવ્યા. (૩) ભરૂચના ભાઇ શાંતિલાલને જંબુસરમાં પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીએ માગસર સુદી ૧૦ દીક્ષા આપી. દીક્ષિતનું નામ સુશીલવિજયજી રાખીને પૂ. મુ. પ્રવીણવિજયજીના શિષ્ય નિમવામાં આવ્યા. (૪) ભાઇ નેમચંદ મનસુખલાલને અધેરી (મુંબઈ)માં પૂ. આ. વિજયપ્રેમસૂરિજીએ માગસર સુદી ૧૦ દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. નેમવિજયજી | રાખ્યું (પ-૬) કરાંચીમાં પૂ. મુ. વિદ્યાવિજયજી મહારાજે માગસર સુદી ૧૦ રણજિતસિંહ
અને પુખરાજ નામક બે જણાને દીક્ષા આપી. અને તેમનાં અનુક્રમે રમેશવિજય અને પૂર્ણાનંદવિજય નામ રાખ્યાં. (૭) ગવાડામાં ભાઈ સેમચંદ છગનલાલે પૂ. મુ. ચંદ્રવિજયજીગણી પાસે દીક્ષા લીધી. (૮) મોરબીના ભાઈ સી. ટી. શાહે મુ. કલ્યાણવિમળજી પાસે દીક્ષા લીધી. તેમનું નામ વિદ્યાવિમળજી રાખવામાં આવ્યું. - પદવીરાધનપુરમાં માગસર સુદી ૧૦ પૂ. આ. વિજયસિદ્ધિસૂરીશ્વરજીના મશિષ્ય પૂ. મુ. રમણિકવિજયજીને તથા પૂ. આ. વિજયભદ્રસૂરિઝના પ્રશિષ્ય પૂ. મુ. ચંપકવિજયજીને ગણી તથા પન્યાસપદ આપવામાં આવ્યું. નાલીસણા ગામે માગસર સુદી ૮ પૂ. મુ. કલ્યાણ વિમળજીને પ્રવતક પદ અપાયું. - કાળધર્મપૂ. આ. વિજયવલભસુરીશ્વરના શિષ્ય પૂ. મુ. વિચક્ષણવિજયજી તા. ૯-૧૨-૭૭ના ધલિયા મુકામે હદયબંધ પડવાથી કાળધર્મ પામ્યા.
મુહુપત્તિ છેડી-૧) તેરાથી મુનિ રૂગનાથજીએ પૂ. આ. જિનહરિસાગરસૂરિજીના ઉપદેશથી મુહ પત્તિનો ત્યાગ કર્યો. (૨) કચ્છમાં મુ. શ્રી. હરખચંદજીએ મુહપત્તિનો ત્યાગ કર્યો. (૩) સંતબાલના ઉપનામથી જાણીતા સ્થાનકવાસી મુનિ શ્રી સાભાગ્યચંદજીએ લાંબા વખતના માન પછી એક લખાણ નિવેદન બહાર પાડી સ્થાનકવાસી સંપ્રદાયની સાધુ-પ્રણાલિકાનો ત્યાગ કર્યો છે. મુહુપત્તિ પણ છાડી છે.'
જન છાત્રાલય-() જામનગરમાં આમીક્રા મહાજન તરફથી કચ્છી વીસા ઓસવાળા જૈન બાડિ"ગ શરૂ થઈ છે. (૨) રાધનપુરના શેઠ ક્રાંતિલાલ ઇશ્વરલાલ મારખીઆએ રૂ. સવા લાખની સખાવત કરી કે મારખીઆ ઇશ્વરલાલ અમુલખરાય જેન બાડિ‘ગને રાધનપુરના ના. નવાબસાહેબના હાથે માટા ઉત્સવ કરીને તા. ૨૫-૧૨-૩૭ના રોજ ખુલ્લી મૂકાવી છે. આ પ્રસંગે પૂ. આ. વિજયવલભસૂરિજી આદિ ત્યાં પધાર્યા હતા.
- સખાવત રાધનપુરના શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ મોરબીઆએ શ્રી આત્મારામ જૈન કોલેજને રૂા. ૧૧૦૦૦)નું દાન કર્યું છે.
| મહાવીર જયંતીની રજા-તાજેતરમાં અમદાવાદમાં બેરીસ્ટર સાવરકરના પ્રમુખપદે ભરાયેલ હિન્દ મહાસભાના અધિવેશનમાં મહાવીર જયંતીની જાહેર રજા પાળવાની સરકારને ભલામણ કરતા ઠરાવ પસાર ક૨વામાં આળ્યા છે. આ ૨ાના અંગે એક પ્રતિનિધિ મંડળ મુંબઈ સરકારના અર્થ સચીવ માનનીય એલ. બી. લદ્દે જેઓ જૈન છે, તેમની મુલાકાત લેનાર છે.
ધમપ્રચાર-મુ. શ્રી. દેશનવિજયજી આદિના ઉપદેશથી જે ભાઇઓ જૈન થયા છે તેએાના દર્શન પૂજન માટે ભ ભેારી તથા રાધનામાં ધર દેરાસરની સ્થાપના કરવામાં આવી છે. કીનાલીમાં પ્રભુના ચિત્રના દેશ નની વ્યવસ્થા થઇ છે. મુજફરનગર તથા મેરઠમાં જિનમંદિરની સ્થાપના કરવામાં આવશે.
For Private And Personal use only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 તૈયાર છે ! આજે જ મંગાવે ! શ્રી જૈન સત્ય પ્રકાશ બીજા વર્ષની પૂરી ફાઈલ પરમાત્મા મહાવીર દેવના જીવનને લગતા અનેક વિદ્વતાભર્યા લેખોથી સમૃદ્ધ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ' નામના 228 પાનાના દળદાર અંકનો સમાવેશ થાય છે. ટપાલ ખર્ચ સાથે કિંમતઃબાંધ્યા વગરના બધા અ" કાના બે રૂપિયા. બધા એ ક સાથે બાંધેલાના અઢી રૂપિયા. શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંકનું છુટક મૂલ્ય:- * ટપાલ ખચ સાથે માત્ર તેર આના. લખાઃશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિ‘ગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાત) ' For Private And Personal Use Only